Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 324
________________ પૂણ્ય કર્મની સત્તા રહે છે ત્યાં સુધી સાંસારિક જીવાને ભેગાની પ્રાપ્તિ થયા કરે છે. પાપના ઉદયમાં ભાગેાની પ્રાપ્તિ થતી નથી. આથી રાજન્ ! એવા વિચાર સ્વપ્નામાં પણ ન કરે કે, આ ભાગ અમારે આધીન છે. આ માટે એમાં આપના જીવનના દિવસ રાતાને વ્યર્થ નિષ્ફળ ન કરી. સમજી જા અને આ મનુષ્યભવને સફળ કરવાના પુરુષાર્થ જાગૃત કરો. ૫૩૧૫ જો માની લેવામાં આવે કે, ભાગોના પરિત્યાગ કરવામાં આપ પેાતાને અસમર્થ સમજી રહ્યા છે તેમ છતાં પણ આપનું બીજું પણ શુ કર્તવ્યૂ છે, એને પણ આપે વિચાર કરવા જોઇએ, અને તે હું કહું છું સાંભળે..“નવૃત્તિ’ઈત્યાદિ ! અન્વયા —રચાનન્હે રાજન ! નમોને જરૂૐ અસત્તો લિ-તિ ઓજાનૂ ચહું બરા: ગતિ જે આપ શબ્દાદિક વિષયાને છેડવામાં પેાતાની જાતને અશક્ત માનતા હ। તેા ધર્મો ોિ-ધમે સ્થિતઃ સમ્યગ્ષ્ટી આદિ શિષ્ટ જના દ્વારા આચરવામાં આવતાં આચારરૂપ ગૃહસ્થધમ માં સ્થિત બનીને તથા સવ્વ વયાજી વી--સર્વત્રજ્ઞાનુજમ્પી સર્વ પ્રાણીઓ ઉપર સમભાવ રાખીને અન્નારૂં મારૂં જટ્ટિ-ગાર્યાનિ જર્નાનિ કુશ્ત્ર શિષ્ટ જના માટે ઉચિત દયા આદિ સત્કર્મીને કરતા રહેા. આથી આપ આ પર્યંચને છોડીને વિક્રિયાશક્તિ વિશિષ્ટ દેવ થઈ શકશે. ભાવા — સૂત્રદ્વારા સૂત્રકાર ચક્રવર્તીને એ વાત સમજાવે છે કે, આપ ચક્રવતી પદ ઉપર રહેવાને કારણે જો શબ્દાદિક વિષય ભેગાને છેડી શકતા નથી તે પણ આટલું તો જરૂરથી કરી શકો તેમ છે કે જે માર્ગ સમ્યગ્ દ્રષ્ટિ જેવા શિષ્ટ પુરુષા દ્વારા પાળવામાં આવી રહેલ છે. એનુ` આપ સેવન કરતા રહેા. આ માર્ગમાં સર્વ પ્રથમ ક્રયાને પ્રધાનતા આપવામાં આવેલ છે. આસ્તિકય ભાવ આવવાથી જ આ ભાવેની પ્રતિષ્ઠા થાય છે આથી પ્રથમ, સંવેગ, અનુકપા અને આસ્તિકય. સમ્યગ્દ્ભષ્ટિ દ્વારા સેવાતા આ માનું અનુસરણ કરતાં કરતાં આપ સદા આય કર્મીને કરતા રહેા. આનાથી આપને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૩૦૮

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360