Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મૂલેન બળતઃ જેટલું દ્રવ્ય ઘેરથી લઈ ગયા હતા તેટલું લઈને પાછા ફર્યાં ોદ્દો નિર્ અને જે પ્રમાદી હતા, જુગાર રમવા વીગેરે સાતે વ્યસનમાં આસકત ચિત્ત વાળા હતા, તે વણિક મુવિ હારિત્તા-મુમવિ ફાચિત્વા પેાતાના મૂળદ્રવ્યને ખાઇને સત્ય-તત્ર પેાતાને ઘેર આવો-બાત: પાછા ચી. સા યવહારે વમાં-પા ચારરૂપમાં આ તા વ્યવહારના વિષયમાં દૃષ્ટાન્ત છે. હૂઁ આ જ રીતે જમ્મૂ વિચાળ–ધમે વિજ્ઞાનીત ધર્મના વિષયમાં પણ જાણવું જોઈ એ.
ભાષા—સૌંસારમાં આ દૃષ્ટાન્ત અનુસાર ત્રણ પ્રકારનાં પ્રાણી છે. તેમાં એક એવા છે કે જે મૂળધનને વધારે છે–મનુષ્યભવ મેળવીને કતવ્ય દ્વારા દેવગતિની પ્રાપ્તિ કરી લે છે. એક એવા છે કે જે પેાતાના મૂળની રક્ષા કરે છે. મનુષ્યભવ પામીને એવી કરણી કરે છે કે ક્રીથી મનુષ્યભવ પ્રાપ્ત કરે છે, કેટલાક એવા છે કે જે પાતાનાં મૂળ ધન-મનુષ્ય ભવના પણ નાશ કરી હારીને નક તિય ચ ગતિને ઉપાર્જન કરે છે. ત્રણ વણિકનું દૃષ્ટાન્ત આ પ્રકારનું છે.
એક શેઠને ત્રણ પુત્રો હતા. શેઠે ત્રણેય પુત્રેની બુદ્ધિ વ્યવસાય અને ભાગ્યની તથા પુરુષાર્થની પરીક્ષા કરવાના હેતુથી તે સઘળાઓને એકેક હજાર મહેાર આપીને કહ્યું. તમે બધા પરદેશ જાઓ. ત્યાં જઈને વેપાર કરે। અને દ્રવ્યની વૃદ્ધિ કરી અમુક સમયમાં ઘેર પાછા આવી જાવ પુત્રએ પેાતાના પિતાની માજ્ઞા પ્રમાણે કર્યું. તેઓ જુદાં જુદાં દેશામાં જઈને વેપાર કરવા લાગ્યા.
તેમાંથી એકે વિચાર કર્યું કે, પિતાએ અમને ઘેરથી બહાર માકળ્યા છે, તે ફકત પરીક્ષા કરવા માટે જ મેાકલ્યા છે. આથી અમારે દ્રવ્યનું ઉપાજન કરીને પિતાને સ ંતુષ્ટ કરવા જોઈએ. જે વ્યકિત પુરુષાથી રહિત હોય છે તે ઘાસના બનાવેલા પુતળા જેવા અકિંચિત્કર કહેવાય છે, સૌંસારમાં જેટલા પણ પુરુષાથ છે તે સઘળા મનુષ્ય દ્વારાજ સાધવામાં આવે છે. આ અમારો સમય છે કે જેમાં હું અતું ઉપાર્જન કરી શકુ કેમકે, આ નીતિનું વાકય છે. प्रथमे नार्जिता विद्या, द्वितीये नार्जितं धनम् ।
तृतीये नार्जितं पुण्यं, चतुर्थे किं करिष्यति ॥ १ ॥
''
જેણે પેાતાની પ્રથમ અવસ્થામાં વિદ્યા ઉપાર્જીત કરી નથી, શ્રીજી અવસ્થામાં ધન કમાયેા નથી ત્રીજી અવસ્થામાં પુણ્ય સંચિત કર્ફ્યુ " નથી, તે ચેાથી અવસ્થામાં શું કરી શકે ?
આ પ્રકારને વિચાર કરી તેણે જુગાર આદિ વ્યસનાથી દૂર રહી તે વિધિ પૂર્વક વેપાર કરવા શરૂ કર્યાં. પેાતાના ખાવા અને પહેરવાની સામગ્રીનું ખર્ચ કાઢતાં તેણે વેપારમાં સારૂ એવું ધન ભેગું કર્યું
ખીજાએ વિચાર કર્યાં કે, મારે કમાવાની એટલી બધી આવશ્યકતા નથી. કારણ કે ઘરમાં બાપદાદાની કમાએલી સંપત્તિ ઘણી છે. પરંતુ ન કમાવાથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૦૩