Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભિક્ષુઓ કી ઉત્કૃષ્ટતા કા વર્ણન
ભિક્ષુ પણ વિષમશીલ હોય છે એ વાત સૂત્રકાર આ નીચેની ગાથા દ્વારા પ્રગટ કરે છે—“ સંતિ ìહિં ' ઇત્યાદિ.
અન્વયા —ìર્ફે મિત્રવૃત્તિ વેચઃ મિન્નુમ્યઃ કોઇ કેાઇ ભિક્ષુની અપેક્ષાથી કૃતીર્થિકો, નિદ્ભવ, તથા ભગ્નચારિત્રિયાની અપેક્ષાએ રહ્યા–ત્રાસ્થાઃ ગૃહસ્થ પશુ સંગમુત્તા સન્નિ-લ'ચોત્તરઃ સન્તિ દેશવિરતિરૂપ સંયમથી શ્રેષ્ઠ છે. આ કહેવાનું તાત્પર્ય એ છે કે-કુતીકિ આદિ સાધુ જીવાદિક, તત્વાના વિષયમાં આસ્તિક આદિ ભાવથી, રહિત તથા સર્વથા ચારિત્રથી વિહીન હૈાય છે. તેની અપેક્ષાએ જે સમ્યકત્વશાળી ગૃહસ્થ છે કે જેએ એક દેશથી પણ ચારિત્રને પાળે છે તે ઉત્તમ છે. તથા સબ્વેન્દ્િ ગસ્ત્યદ્િ-સર્વેશ્વા બારથૅમ્યઃ સાધારણ ગૃહસ્થાની અપેક્ષાએ લાવો સંગમુત્તા-સાધવા સાંચમોત્તાઃ ષડૂત્રતાના ધારક જે સાધુ છે—–છ કાયના રક્ષક જે મુનિ છે તે સત્તર પ્રકારના પૂર્ણ સંયમથી શ્રેષ્ઠ છે. પરિપૂ સંયમના આરાધક હાવાથી સાધુ સમસ્ત ગૃહસ્થાનીઅપેક્ષાએ પ્રધાન–મુખ્ય છે. પરતીથિ કામાં ચારિત્રના અભાવ હાવાથી પંડિતમરણ તેને થતું નથી. આ જ આના સારાંશ છે.
આ ઓગણીસમી અને વીસમી ગાથાના સારાંશ ફક્ત એટલેા જ છે કે, પંડિતમરણુ મહાન ચારિત્રધારી વ્યક્તિયાને જ થાય છે. અચારિત્રી વ્યક્તિયાને નહીં. આથી એ ફલિત થાય છે કે, આ જાતનું ઉત્તમ કેટનું ૫તિમરણ ન તા સઘળા ભિક્ષુઓને થાય છે કે ન તા સઘળા ગૃહસ્થાને થાય છે. પરંતુ મહાવ્રતાના નિદાન આદિ શલ્યથી રહિત બનીને પાલન કરવાવાળા મુનિજનાને તથા ખાર વ્રતરૂપી એક દેશ સંયમનું પાલન કરવાવાળા ગૃહસ્થાને તે જાતનું મરણ થાય છે.
એક શ્રાવકે સાધુને પૂછ્યું કે,-શ્રાવક અને સાધુમાં શું અ ંતર છે ? શ્રાવકના પ્રશ્ન સાંભળી તેના ઉત્તરમાં સાધુએ તેને કહ્યું કે, જેટલું અંતર સપ અને મેરૂ પર્વતમાં હાય છે એટલુ' જ અંતર આ બન્નેમાં છે. મુનિરાજની આ વાત સાંભળીને તે શ્રાવકને ભારે આશ્ચય થયું તેણે આકુળ વ્યાકુળ જેવા બનીને ફરીથી સાધુને પૂછ્યું કે, કુલિંગિયામાં અને શ્રાવકામાં કેટલું અંતર છે ? સાધુએ ફરીથી એજ વાત કહી કે, સરૂપ અને મેરૂ જેટલું અંતર છે. આથી શ્રાવકને સતાષ થયા અને પછી તેણે આગળ કાંઇ ન પૂછ્યું. ॥ ૨૦ ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૬ ૪