Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
आचारागसूत्रे द्वितीयः २। “मुनिना मानो न कार्यों, निःसारता चार्थसारस्य चिन्तनीये" ति मानाथसाराख्यस्तृतीयः ३ । 'भोगेषु विरतिः सदा सर्वथा विधेया मुनिने'-ति 'भोगेषु' नामकश्चतुर्थः ४ । सर्वसावधानुष्ठानत्यागिना मुनिना संयमयात्रानिर्वाहार्थ स्वार्थारम्भप्रत्तलोकनिश्रया विहरणीयमिति 'लोकनिश्रया' नामधेयकः पञ्चमः ५। एवं विहरता मुनिना पूर्वापर-मातापितृश्वश्रूश्वशुरादिपरिचितापरिचितसंयोगे ममता न विधेयेति 'लोकममत्वा'-ख्यः षष्ठ उद्देशः ६।। चाहिये २। तृतीय उद्देशक में-मुनिको मान न करना चाहिये; एवं धनादिक परपदार्थों में सदा असारता की भावना रखनी चाहिये ३। चतुर्थ उद्देशकमें विषयभोगों से सर्वथा (मन, वचन, कायसे) विरति भाव रखना चाहिये ४। पाँचवें उद्देशक में सर्वसावद्यकर्मों के अनुष्ठान से रहित उस संयमी को अपने संयमयात्रा के निर्वाह के लिये अपने आरम्भादिकार्य में प्रवृत्त-गृहस्थलोगों के सहारे ही विहार करना चाहिये ५। छठवें उद्देशक में लोगों के सहारे विहार करनेवाले उस संयमी को अपने परिचित, अपरिचित तथा माता-पिता सास-ससुर आदि से मिलने की उत्कंठा भी नहीं करनी चाहिये ६।
भावार्थ:-इस द्वितीय अध्ययन के प्रारंभ करने का स्पष्टीकरण करते हुए टीकाकार कहते हैं कि प्रथम अध्ययन में यह बात निर्दिष्ट की गई है कि मुनियों को पृथिवीकायिक, अप्कायिक, तेजस्कायिक, वायुकायिक एवं वनस्पतिकायिक जीवों का यथार्थ स्वरूप जानकर उनके आरंभ का सदा परित्याग कर देना चाहिये, कारण कि जब तक वह મુનિને માન ન કરવું જોઈએ, તેમજ ધનાદિક પરંપદાર્થોમાં સદા અસારતાની ભાવના शमी ने ये 3. योथा उद्देशमा-विषयमागोथी सर्वथा (भन-वयन-याथी) વિરતિભાવ રાખવું જોઈએ . પાંચમાં ઉદ્દેશકમાં સર્વસાવદ્યકર્મોના અનુષ્ઠાનથી રહિત તે સંચમીએ પિતાના સંચમયાત્રાના નિર્વાહ માટે પિતાના આરંભકાર્યમાં પ્રવૃત્ત ગૃહસ્થ લોકોના સહારાથી વિહાર કરે જોઈએ છે. છ ઉદ્દેશકમાં– લેકના સહારે વિહાર કરનાર તે સંચમીને પિતાના પરિચિત અને અપરિચિત માતા-પિતા સાસુ-સસરા આદિથી મળવાની ઉત્કંઠા પણ ન રાખવી જોઈએ ૬.
ભાવાર્થ –આ બીજા અધ્યયનને પ્રારંભ કરીને સ્પષ્ટીકરણ કરતાં ટીકાકાર કહે છે કે પ્રથમ અધ્યયનમાં એ વાત કહેવામાં આવે છે કે મુનિયેએ પૃથિવીકાયિક, અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવનું યથાર્થ સ્વરૂપ જાણુને તેના આરંભને સદા પરિત્યાગ કરી દેવું જોઈએ. કારણ કે
શ્રી આચારાંગ સૂત્ર : ૨