Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતત્ત્વવિચાર
જવાને લીધે તને પ્રશ્ન પૂછતા મને જોઇને તને એવા વિચાર જડ બીજા જડ લેાકાને શુ' મારાં ઉદ્યાનમાં માટા ખરાડા ઢતા નથી ? '
આચાર્યે કહ્યું : ' દાણુચારા દાણમાંથી છટકી જવા માટે કોઇને ખરી રસ્તા પૂછતા નથી, પણ આડાઅવળા માગે ચાલે છે, તેમ હું રાજન્ ! વિનયના માથી છટકી પણ આવડતા નથી, વારુ, થયેલા ખરા કે આ માટી સમજાવી રહ્યો છે ? અને પાડીને મને શાંતિ લેવા
૧૮
રાજાએ કહ્યુ, ૮ એ વાત સાચી છે. પણ તમે આ શાથી જાણ્યુ ? તમને એવુ કયું જ્ઞાન થયેલુ છે કે જેથી તમે મારાં મનના વિચાર જાણી લીધા ? ’
આચાર્ય' કહ્યું : ' રાજન્ ! અમારા શ્રમણુનિત્ર થાના શાસ્ત્રમાં પાંચ પ્રકારનાં જ્ઞાન કહેલાં છેઃ મતિ, શ્રુત, અવધિ, મનઃ વ અને કેવલ. તેમાં મને પ્રથમનાં ચાર જ્ઞાન થયેલાં છે, તેના લીધે તારાં મનના સકલ્પ હું જાણી શકું છું
6
રાજાએ પૂછ્યુ‘: ‘હું ભગવત! હું અહી. એસ'? ’ આચાર્યે કહ્યું: આ ઉદ્યાનભૂમિ તારી પાતાની છે, તેથી અહી' બેસવુ કે ન બેસવું એ તારી ઇચ્છા પર છે. પછી રાજા અને ચિત્ર સારથિ તેમની પાસે બેઠા. રાજાએ આચાય ને પૂછ્યું કે હું ભંતે ! તમારા શ્રમણનિત્ર થામાં એવી સમજ છે કે, ‘જીવ જૂદે છે અને શરીર જાદુ છે,' એ વાત સાચી ?’
(
"
કૅશિકુમારે કહ્યું કે ‘હા, અમારી સમજ એવી છે, '
ܐ