Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
t
ભામતવિચાર
નવી ગતિમાં વક્ર ગતિએ પહેોંચે તેને આ ગતિમાં પહેોંચાડનારુ જે ક્રમ' તે આનુપૂર્વી, નામક્રમ. આ ક્રમ બળદની નાથ જેવું છે. જેમ નાથને પકડીને બળદને યારેલ સ્થળે લઈ જવાય છે તેમ આ ક્રમ જીવની સાથે રહીને તેને ધારેલાં સ્થળે લઈ જાય છે. તેના ચાર પ્રકારો છે. (૧) દેવાનુપૂર્વી, (૨) મનુષ્યાતુપૂર્વી, (૩) તિય``ચાનુપૂર્વી અને (૪) નકાપૂર્યાં.
વિહાયાગતિ : જીવની ગમનાગમન પ્રવૃત્તિમાં નિયામક થનારુ' જે ક્રમ તે વિહાચૈાગતિ નામકમ. તેના બે પ્રકારો છે, શુભ વિહાગતિ અને અશુભ વિહાયગતિ. હુંસ અને હાથીની ગતિ શુભ ગણાય છે અને ઊટ શસભતીડ તથા કાગડાની ગતિ અશુભ ગણાય છે. આગળ ગતિ નામની એક પેટા પ્રકૃતિ આવેલી છે. તેનાથી ભિન્નતા દર્શાવવા માટે અહીં વિહાયાગતિ એવા શબ્દપ્રયાગ કરેલા છે. વિહાયાગતિ એટલે આકાશમાં થતી ગમનક્રિયા.
આ રીતે ૧૪ પિ’ડપ્રકૃતિની ૬૫ પેટા પ્રકૃતિ થઈ.+
+ પાકને બરાબર ખ્યાલમાં રહે તે માટે તેની તાલિકા નીચે આપી છે:૧ ગતિ ર જાતિ
૩ શરીર
૪ ઉપાંગ
૫ બુધન
૪
૫
૫
3
૫
૫
હું સંધાત ૭ સહુન $
૮ સંસ્થાન
૯ વ
૧૦ સ
૧૧ ગધ
૧૨
સ્પ
૧૩ આનુપૂર્વી ૧૪ વિહાયેાગતિ
----
કુલ ૬૫
૫
૫
ર
૪
ર