Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 519
________________ ૪૭૪ આત્મતરવવિચાર અને અંતરાય એ ચાર કર્મી ઘાતી કહેવાય છે, કારણ કે આત્માના મૂળ ગુણે જ્ઞાન દર્શન, ક્ષાયિક સમ્યકત્વ તથા ચારિત્ર અને વીર્યને વાત કરે છે. બાકીના ચાર કર્મો વેદનીય, આયુષ્ય નામ એને ગાત્ર અઘાતી કહેવાય છે, કારણ કે તે આત્માના મૂળ ગુણને ઘાત કરતા નથી. આત્માની ખરી લડાઈ ઘાતી કર્મો સાથે જ છે. ઘાતીકર્મો દૂર થાય, એટલે કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રકટે તથા તે આત્મા અવશ્ય મોક્ષે જાય. બાકીના ચાર કર્મોને અંત સમયે નાશ થાય જ. કમ સંબંધી હજી ઘણું કહેવાનું છે, તે અવસરે કહેવાશે.

Loading...

Page Navigation
1 ... 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542