Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતત્ત્વવિચાર
શેઠે તેા સાંભળ્યું હતું કે પારસમણિ લેાખંડને અડે તે સાનું થઇ જાય અને બાવાજી કહે કે તે લાખ`ડની ડબ્બીમાં પડયા છે, એટલે શેઠને વહેમ પડયે કે ખાવાજી પારસમણિને બદલે પેાતાને કાઈ બીજી જ વસ્તુ વળગાડી દેશે. ખાર બાર વરસની એક સરખી સેવાચાકરીનું શું આ ફળ? આ વિચારે શેઠ ઢીલા પડી ગયા. પશુ ખાવાજીએ કહ્યું હતુ, એટલે ઉઠીને ઝાળી લઇ આવ્યા અને તે ખાવાજીને આપી.
૧૨૨
માવાજીએ તેમાંથી લાખડની એક ડખ્ખી કાઢી અને તેને ખેલી તેા કપડાંની પાટલીમાં કંઇક બાંધેલું હતુ. શેઠને વહેમ છે કે આમાં પારસમણિ નહિ, પણ બીજી' જ કઇ આંધેલું છે પણ ખાવાજીએ કપડાંની પાટલી છેાડી કે ઝળહળ પ્રકાશ થયા અને તે મણ ઢાય એવુ લાગ્યું. પછી તે મણિને લાખડની ડબ્બીમાં મૂકયા કે તે સેાનાની થઇ ગઇ. આથી શેઠના જીવમાં જીવ આવી ગયા અને આ જરૂર પારસમણિ છે, એવી ખાતરી થઈ ગઈ. બાવાજીએ તેમને એ પારસમણિ ભેટ આપી દ્વીધા મને શેઠની ઇચ્છા પૂરી કરી.
લાખંડ અને પારસમણિ વચ્ચે કપડાંનું અંતર હતું, એટલે લાખંડનું સેાનું થતું ન હતુ, તેમ તમારી અને ગુરુની વચ્ચે માહમાયાનુ અંતર છે, એટલે તમને સાચું જ્ઞાન થતુ' નથી. જો એ માહમાયારૂપી પડદો હઠી જાય તા તમને આજે ને અખઘડી જ સાચુ' જ્ઞાન પ્રાપ્ત થાય અને તમે તેના આધારે ચારિત્રમાં પ્રગતિ કરી અન’ત સુખ ભેાગવી શકો. માટે મેહ માયા છે।ડા અને સદ્દગુરુ સગ કરવામાં ઉજમાળ રહો. વિશેષ અવસરે કહેવાશે.