Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્માના ખજાના
અને વિચાર કરશ છે કે
<
૧૭૧
આ શું હશે ? શું એ કાઈ તમે એવા વિચાર
મનુષ્ય ?' પછી
ઝાડનું હું હું હશે કે કરા છેા કે 6 માણસ હાય તા કઇક હલનચલન થાય, વળી તેના ઉપરના ભાગ નીચેના ભાગ કરતાં પ્રમાણુમાં નાના હોય, ત્યારે આ તા તદ્દન સ્થિર જણાય છે અને તેના ઉપરના ભાગ નીચેના ભાગ કરતાં પ્રમાણમાં કઇક માટે લાગે છે, માટે તે ઝાડનું ઠુંઠું જ છે.' પછી તમે યાદ રાખી લે છે કે મેં ઝાડનુ હું...હું જ જોયું. આ રીતે તમને અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા એ ચારે પગથિયાં અહી સ્પષ્ટ સમજાય છે.
6
એ પ્રકારના અવગતુ, ઈહા, અપાય અને ધારણા એ પાંચને પાંચ ઇન્દ્રિયા અને છઠ્ઠાં મનથી ગુણીએ તા ૩૦ ની સખ્યા આવે, પણ તેમાં ચક્ષુ અને મનના વ્યંજનાવગ્રહ હાતા નથી, એટલે મતિજ્ઞાનના કુલ ૨૮ ભેદો ગણાય છે આ ભેદે જ્ઞાનપ્રાપ્તિના ક્રમને અનુલક્ષીને માનવામાં આવ્યા છે,
* મતિજ્ઞાનના જે ૨૮ ભેદા થાય છે, તે બધા ક્ષયે।પશમ અને વિષયની વિવિધતાથી બાર બાર જાતના થાય છે.
(૧) બહુગ્રાહી, (૨) અલ્પગ્રાહી, (૩) બહુવિધગ્રાહી, (૪) અ૫વિધમાહી, (૫) ક્ષિપ્રગ્રાહી, (૬) અક્ષિગ્રાહી, (૭) અનિશ્રિતગ્રાહી, (૮) નિશ્રિતમ્રાહી. (૯) અસંદિગ્ધગ્રાહી, (૧૦) સગ્વિગ્રાહી, (૧૧) ધ્રુવગ્રાહી, (૧૨) અપ્રુવગ્રાહી.
એટલે મતિજ્ઞાનના કુલ ૨૮ × ૧૨ = ૩૩૬ ભેદની ગણુના પણ શાસ્ત્રમાં થએલી છે. આ ભેદના અવિવેચન માટે જીએ તત્ત્વાર્થ સૂત્રના પ્રથમ અઘ્યાય, સૂત્ર ૧૬,