Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 504
________________ આઠકમાં ૪પ૯ પિશાચે જવાબ આપ્યો કે “થોડીવાર પહેલાં તું જેની માગણી કરતા હતા, તે હું મત છું. ભગવાને મને મોકલ્યું છે.' આ તે ભારે થઈ ! મત આટલું ઝડપથી અને આવી રીતે આવી પહોંચશે એની તે કલ્પના પણ ન હતી. હવે શું કરવું ! ગમે તેમ પણ તેને અત્યારે મરવું ન હતું, એટલે તેણે બુદ્ધિ લડાવીને જવાબ આપે કે આસપાસ ક્યાંય પણ મેં આ લાકડાને ભાર ઉંચકાવનાર કોઈને જે નહિ. પરંતુ મને ખબર હતી કે મોત બધે હોય છે, એટલે મેં ભગવાન પાસે મત માગ્યું કે જેથી તે આવીને મને લાકડાને ભારો ઉચકાવે.” | ભૂત બધી વાત સમજી ગયું. તેને તો માત્ર પરીક્ષા જ કરવી હતી, એટલે ભારે હચકાવીને તે પોતાને રસ્તે પડયું. આમ દુઃખમાં પણ માણસને મત ગમતું નથી. આયુષ્ય બે પ્રકારનું છે : (૧) સેપક્રમ અને (૨) નિરુપકમ. તેમાં શસ્ત્ર, વિષ, અગ્નિ તથા બીજા અકસ્માતને કારણે જેની કાલમર્યાદા હીન થઈ જાય તે સોપકમ અને હીન ન થઈ શકે તે નિરુપકેમ સમજવું. તિય"ચ અને મનુષ્ય સેપકમ આયુષ્યવાળા હોય છે, પરંતુ તેમાં કેટલોક અપવાદ છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિયચ, યુગલિક મનુ, ચરમ શરીરી એટલે જેને એ જ ભવમાં મોક્ષે જવાનું છે તે તથા શલાકા પુરુષ એટલે તીર્થકર, ચકવર્તી, બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એ નિરુપકમ આયુષ્યવાળા હોય છે.

Loading...

Page Navigation
1 ... 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542