Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૩૬૪
આત્મતત્ત્વવિચાર
જે દખાણુ આવ્યું, તેણે નજીકના અને દૂરનાં મકાનાનાં મધ બારણાં એક સે‘કડમાં જ ઉઘાડી નાંખ્યાં હતાં અને દોઢ ઢીઢ ઇંચ જાડા પીત્તળના સળીયા વાળીને ધનુષ્યાકાર કરી નાંખ્યા હતા.
પ્રેમના ધડાકા આથી પણ વધારે જોરદાર હાય છે અને તે મકાન-માળા, પુલ, રસ્તા વગેરેને ઘડીકમાં તેડી નાંખે છે. હવે તેા હાઇડ્રોજન આંખ નીકળ્યા છે, તે આ ભેખ કરતાં સા ગણી વધારે શક્તિ ધરાવે છે અને અણુપ્રેમ તે તેથી પણ ઘણા આગળ વધી ગયા છે. છેલ્લા વિશ્વયુદ્ધમાં જાપાનના હીરાસીમાં શહેર પર એક નાનકડા અણુઅેબ નાખવામાં આબ્યા હતા, તેણે ભયકર તારાજી કરી હતી. તેમાં ૨૪૦૦૦૦ મનુષ્ય જાનથી માર્યા ગયા હતા, ૧૭૦૦૦૦ ને નાની માટી ઇજાઓ પહોંચી હતી અને ૭૦૦૦ માણુસા એપત્તા ખની ગયા હતા. માટા અણુĂખ તે આખા પ્રદેશની તાશજી કરવાની શક્તિ ધરાવે છે.
તાત્પર્ય કે જડમાં પણ અનંત શક્તિ હૈાય છે અને તેથી જ તે આત્માની શક્તિને-આત્માના ગુણ્ણાને દબાવી શકે છે,
*
અહીં તમને પ્રશ્ન થશે કે ‘ આત્માની શક્તિ પણ અનંત અને ક*ની શક્તિ પણ અનત એ રીતે તે મને સમાન શક્તિવાળા થયા. તેા પછી કમ આત્માની શક્તિને આત્માના ગુણેાને શી રીતે દબાવી શકે ?' એટલે તેનુ... ક્રમાધાન કરીશું. આત્માની શક્તિ જ્યારે પૂણ વિકાસ પામે છે, ત્યારે અન'તી હાય છે, તેથી નિશ્ચયનયની દૃષ્ટિએ એમ કહેવાય છે.