SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મતત્ત્વવિચાર જવાને લીધે તને પ્રશ્ન પૂછતા મને જોઇને તને એવા વિચાર જડ બીજા જડ લેાકાને શુ' મારાં ઉદ્યાનમાં માટા ખરાડા ઢતા નથી ? ' આચાર્યે કહ્યું : ' દાણુચારા દાણમાંથી છટકી જવા માટે કોઇને ખરી રસ્તા પૂછતા નથી, પણ આડાઅવળા માગે ચાલે છે, તેમ હું રાજન્ ! વિનયના માથી છટકી પણ આવડતા નથી, વારુ, થયેલા ખરા કે આ માટી સમજાવી રહ્યો છે ? અને પાડીને મને શાંતિ લેવા ૧૮ રાજાએ કહ્યુ, ૮ એ વાત સાચી છે. પણ તમે આ શાથી જાણ્યુ ? તમને એવુ કયું જ્ઞાન થયેલુ છે કે જેથી તમે મારાં મનના વિચાર જાણી લીધા ? ’ આચાર્ય' કહ્યું : ' રાજન્ ! અમારા શ્રમણુનિત્ર થાના શાસ્ત્રમાં પાંચ પ્રકારનાં જ્ઞાન કહેલાં છેઃ મતિ, શ્રુત, અવધિ, મનઃ વ અને કેવલ. તેમાં મને પ્રથમનાં ચાર જ્ઞાન થયેલાં છે, તેના લીધે તારાં મનના સકલ્પ હું જાણી શકું છું 6 રાજાએ પૂછ્યુ‘: ‘હું ભગવત! હું અહી. એસ'? ’ આચાર્યે કહ્યું: આ ઉદ્યાનભૂમિ તારી પાતાની છે, તેથી અહી' બેસવુ કે ન બેસવું એ તારી ઇચ્છા પર છે. પછી રાજા અને ચિત્ર સારથિ તેમની પાસે બેઠા. રાજાએ આચાય ને પૂછ્યું કે હું ભંતે ! તમારા શ્રમણનિત્ર થામાં એવી સમજ છે કે, ‘જીવ જૂદે છે અને શરીર જાદુ છે,' એ વાત સાચી ?’ ( " કૅશિકુમારે કહ્યું કે ‘હા, અમારી સમજ એવી છે, ' ܐ
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy