Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005039/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા અધ્યાય : ૯ અભિનવટીકાકર્તા પૂજય મુનિરાજ શ્રી સુધર્મ સાગરજી મહારાજ સાહેબના શિષ્ય મુનિ દીપરત્ન સાગર son se only Page #2 -------------------------------------------------------------------------- ________________ बाल बह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल दंसणस्स શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગરગુરૂભ્યો નમઃ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા અધ્યાયઃ ૯ -: પ્રેરકઃ પૂજયમુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ૰ સા :અભિનવટીકા-કર્તા: અભિનવ સાહિત્ય સર્જક મુનિદીપરત્નસાગર તા.૧૬/૫/૯૪ સોમવાર ૨૦૫૦ માસઃ વૈશાખ સુદઃ૫ અભિનવ શ્રુત પ્રકાશન- ૪૦ www.jame brary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ - 8 " છે જ ૨ ૦ ૦ ૨ વિષય - અનુક્રમ ક્રમ વિષય પૃષ્ઠ ૧ સંવરની વ્યાખ્યા ૨ સંવરના ઉપાયો ૩ તપ-નિર્જરા તથા સંવરનો ઉપાય ૪ ગુપ્તિ નું સ્વરૂપ તથા ભેદ પ સમિતિનું સ્વરૂપ તથા પાંચ ભેદ દ ધર્મનું સ્વરૂપ તથા દશ ભેદ ૭ અનુપ્રેક્ષા-સ્વરૂપ તથા બાર ભેદ ૮ પરીષહ નું સ્વરૂપ ભેદ,સત્ય વિશેષતા ૮ થી ૧૭. ૯ ચારિત્ર-સ્વરૂપ તથા પાંચ ભેદ ૧૦ તપના ભેદ બાહ્ય-અત્યંતર ૧૯,૨૦,૨૧ ૧૧ પ્રાયશ્ચિત ના નવભેદ ૧૨વિનયના ચારભેદ ૧૦૫ ૧૩વૈયાવચ્ચના દશભેદ ૧૦૯ ૧૪ સ્વાધ્યાયના પાંચભેદ ૧૫ વત્સર્ગના બે ભેદ ૧૬ધ્યાનનું સ્વરૂપ તથા ચાર ભેદો ૨૭ થી ૪ ૧૨૦ ૧૭ નિર્જરા ને આશ્રીને આત્મવિકાસ ક્રમ ૧૭૦ ૧૮નિર્ચન્થના ભેદ તથા વિશેષ વિચારણા ૪૮,૪૯ ૧૭૬ પરિશિષ્ટ ૧ સૂત્રાનુક્રમ ૨ | નકારાદિ સૂત્રક્રમ ૧૮૬ ૩ | શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ ૪ આગમ સંદર્ભ ૧૯૦ ૫ સંદર્ભ સૂચિ ૧૯૧ ટાઇપસેટીંગ - રે કોમ્યુટર્સ, ૩-દિગ્વીજય પ્લોટ, જામનગર,ફોનઃ ૨૩૯ પ્રિન્ટીંગ - નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ,ધી-કાંટા રોડ, અમદાવાદ. અભિનવશ્રુત પ્રકાશન, પ્ર.જે. મહેતા, પ્રધાન ડાકઘર પાછળ,જામનગર-૩૬૧ ૦૦૧. ૧૧૬ ૦ ૧૧૭ ૧૮૪ ૧૮૮ પ્રકાશકઃ Page #4 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ: અર્થ : ૩ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल दंसणस्स તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્રઃ (૧) યથાવસ્થિત જીવાદિ પદાર્થોનો સ્વ-ભાવ તે તત્ત્વ. (૨) જે પદાર્થ જે રૂપથી હોય તેનું તે જ રૂપ હોવું તે તત્ત્વ-જેમકે જીવ જીવરૂપે જ રહે અને અજીવ અજીવ રૂપે રહે છે. (૧) જે જણાય તે અર્થ. (૨) જે નિશ્ચય કરાય કે નિશ્ચયનો વિષય હોય તે અર્થ. તત્ત્વાર્થ : (૧) તત્ત્વ વડે જે અર્થનો નિર્ણય કરવો તે તત્ત્વાર્થ. -- અધિગમ : (૧) જ્ઞાન અથવા વિશેષ જ્ઞાન. (૨) જ્ઞાન થવું તે. અલ્પ શબ્દોમાં ગંભીર અને વિસ્તૃત ભાવ દર્શાવનાર શાસ્ત્રવાક્ય તે સૂત્ર. (૨) જે પદાર્થ જે રૂપે હોય તે પદાર્થને તે રૂપે જ જાણવો કે ગ્રહણ કરવો તે તત્ત્વાર્થ. પ્રસ્તુત ગ્રન્થમાં જીવ-અજીવ-આશ્રવ-બન્ધુ-સંવર-નિર્જરા-મોક્ષ એ સાત તત્ત્વો છે. આ સાતે તત્ત્વોને તે સ્વરૂપે જ ગ્રહણ કરવા રૂપ નિશ્ચયાત્મક બોધની પ્રાપ્તિ તે તત્ત્વાર્થાધિગમ. સૂત્રકાર મહર્ષિ પૂ. ઉમાસ્વાતિજીએ સમગ્ર ગ્રન્થમાં તત્ત્વાર્થની સૂત્ર સ્વરૂપે જ ગુંથણી કરી છે માટે તેને તત્ત્વાર્થાધિગમ સૂત્ર કયું છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ નવમા અધ્યાયના આરંભે - આ અધ્યાયમાં કુલ ૪૯ સૂત્રો છે. અને અધ્યાયનો પ્રતિપાદ્યવિષયછે “સંવર તત્વ'' અલબત્ત નિર્જરાતત્વ વિશે પણ સુંદરતમ વ્યાખ્યાને આવરી લેવાઈ છે. આ પૂર્વેસૂત્રકાર મહર્ષિએ પ્રથમ ચાર અધ્યાયતકી નીવ તત્ત્વવિશે, પાંચમાં અધ્યાયમાં અઝીવ તત્ત્વ સંબંધે, છઠ્ઠા અને સાતમા અધ્યાયમાં ગાઝવતરૂ ની અને આઠમા અધ્યાયનમાં તત્ત્વ અંગેના વિવરણી કરેલા છે. બાકી રહેતા સંવર,નિર્ના અને મોક્ષ તત્ત્વમાંથી આ અધ્યાયમાં સંવર તત્વનું વર્ણન છે. નિર્ગા સંબંધે એક સૂત્ર આઠમા અધ્યાયમાં જણાવ્યા પછી,આ અધ્યાયમાં તત્સંબંધે વિશેષ ખુલાસો પણ પ્રસ્તુત જ છે અને મોક્ષ હવે પછીના છેલ્લા અને દશમા અધ્યાયની સાથે ગુંથાયેલું છે. પ્રથમ અધ્યાય-પ્રથમ સૂત્રથી મોક્ષમ નું નિરૂપણ કરે છે. તે માર્ગે ચાલી મોક્ષની પ્રાપ્તિમાં સંવર અને નિર્વા એ બે મુખ્ય તત્ત્વોની ઉપાસના થકી નવ મોક્ષને પામનારો બને છે આ સંવરતત્વ થકી આત્મા આવતા કર્મોને અટકાવી શકે છે. અને નિર્જરા તત્ત્વ તેને સંચિતકર્મોના ક્ષયમાટેનું મુખ્ય પરિબળ છે. શુભ અને અશુભ કર્મને રોકવારૂપ વ્યસંવર તથા શુભાશુભકર્મને રોકવામાં કારણરૂપ જીવનો જે અધ્યવસાય તે ભાવસંવર આવા બંને પ્રકારના સંવરને કઈ રીતે આદરવો, તેનું વિશેષ સ્વરૂપ શું છે? તેના ભેદ-પ્રભેદો આદિ સર્વે ચર્ચા અહીં આવરી લેવાઈ છે. નવતત્વમાંના ઉપાદેય એવા આ સંવર તત્ત્વને આદરી કર્મોના આશ્રવ થકી બંધ થતો અટકાવી મોક્ષની ઉપાસના માટે સંચિત કર્મોની નિર્જરા માટેના પથ પ્રદર્શક એવા અધ્યાયની ભીતરમાં હવે ડોકીયું કરીએ. Page #6 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧ ૫ અધ્યાયઃ૯-સૂત્રઃ૧ [] [1]સૂત્રહેતુ:-આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ સંવરના સ્વરૂપ ને જણાવી રહ્યા છે. [2]સૂત્ર:મૂળ:-આજનોષ:સંવર [C] 7] [3]સૂત્રઃપૃથ-આસવ -નિરોધ: સંવર: [4]સૂત્રસારઃ-આસ્રવ નો નિરોધ એ સંવર છે. [] [5]શબ્દશાનઃ આપ્તવ -આસવ,કર્મનું આવવું તે, નિશેષ-પ્રતિષેધ સંવર-સંવર,અટકવું તે, [] [6]અનુવૃત્તિ:- અધ્યાયનું પ્રથમ સૂત્ર હોવાથી કોઇ અનુવૃત્તિ નથી [7]અભિનવટીકાઃ- સંવરતત્ત્વનો બોધ કરાવવા માટે રચાયેલા આ અધ્યાયમાં સર્વ પ્રથમ સૂત્રમાં સંક્ષેપમાં જ સમગ્ર અધ્યાયના અર્ક રૂપ વાત મૂકી દીધી છે. કેમ કે આસ્રવ એટલે કર્મોનું આવવું અને તેને આવતા રોકવા એ જ સંવર. આસ્રવ તત્વ તો આ પૂર્વે અધ્યાયઃ૬ માં સુવ્યાખ્યાયિત કરાયું જ છે. બસ તેને યાદ કરો અને તેના એક એક ભેદ ઓળખી સમજી અને રોકવાનું કાર્ય આરંભ કરો. એટલે આ સમગ્ર અધ્યાયનો પ્રતિપાદ્ય વિષય પૂર્ણ થઇ જશે. આશ્રવ તત્વ સ્વરૂપે આત્માનું જે યોગ [મન-વચન-કાયની પ્રવૃત્તિ ] સ્વરૂપ, તેમજ ચિત્ર-વિચિત્ર કષાય સ્વરૂપને ભેદોથી વિસ્તારપૂર્વક જે છઠ્ઠા અધ્યાયમાં જણાવેલું છે.તેને એટલે તે આશ્રવ [કર્મનું આવવાપણું] તત્વને,રોકવા રૂપે આત્મ શુધ્ધિ માટે સૌપ્રથમ અનિવાર્ય આવશ્યક એવા, સંવર તત્વને શાસ્ત્રાનુસાર,સૂત્રકાર મહર્ષિ આ સૂત્રથકી જણાવેછે. * આસવ:- જે નિમિત્ત વડે કર્મ બંધાય તે આસ્રવ’’જેની વ્યાખ્યા પૂર્વે ઞ.૬-માં વિવિધ રીતે અને વિસ્તાર પૂર્વક થઇ છે . કર્મને આવવાના અનેક માર્ગને આસ્રવ કહેલ છે. જેમાંથી સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિ બે પ્રકાર ઉપર ખાસ ભાર મુકે છે કાય યોગાદિ ત્રણ યિવાડ્મન: ર્મયોગ:। સ આસવ: । ૪૨ પ્રકારે આસવ-અવતાયેન્દ્રિયનિયા: સૂત્ર-૬ઃ૬ તથા પૂર્વ સૂત્ર ૬:૧ નો જયવાડ્મન:ર્મ યોગ: એ રીતે કુલ ૪૨ ભેદ. આ બે પ્રકારના આસ્રવ [ાયયોવેદ્વિવારિશત્ વિષ] ને અટકાવવો તે સંવર. એમ કહીને ઉકત બે ભેદોનુ કથન કરેલ છે.અર્થાત્ સામ્પરાયિક આસ્રવનો જ અહીંસૂત્રકારે આસવરૂપે ઉલ્લેખ કર્યો છે. ઇર્યાપથ આસવનો ઉલ્લેખ સંવર હેતુ માટે કરેલ નથી. જે આસવના ૪૨ ભેદનું પુનઃસ્મરણ ૧-અવ્રત હિંસા,અસત્ય,ચોરી,અબ્રહ્મ, પરિગ્રહ એ પાંચ અવ્રત-આસ્રવ છે. આ અવ્રત-આસ્રવનનો નિરોધ અર્થાત્ વિરતિ તે સંવર કહેવાય. Page #7 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૨-કષાય- ક્રોધ, માન,માયા,લોભ રૂપ ચાર કષાયનો આસ્રવ કહ્યો છે. આ ચાર પ્રકારના કષાયાસાવનો નિરોધ અર્થાત નિષ્કષાયી કે અલ્પકષાયી પણું તે સંવર છે. ૩-ઇન્દ્રિય-સ્પર્શન,રસન, પ્રાણ,ચ અને શ્રોત્ર એ પાંચ ઈન્દ્રિય થકી થતો આસ્રવ તે ઈયિાગ્નવ છે. તેનો નિરોધ અર્થાત તેની રાગ-દ્વેષ રૂપ પ્રવૃત્તિને અટકાવી તે પણ સંવર છે. ૪-ક્રિયા - સમ્યક્ત,મિથ્યાત્વ આદિ જે પચીસ ક્રિયામ.૬ ના સૂત્રમાં જણાવેલી છે તે ક્રિયા થકી થતાં આમ્રવને અટકાવવો તે પણ સંવર છે. મતલબ કે આ ર૫ ક્રિયાથી નિવૃત્ત થવું કે અટકવું તે. પ-યોગ-મન,વચન, કાયાની પ્રવૃત્તિ કે વ્યાપાર જેને યોગ કહે છે તે યોગ પણ આગ્નવ રૂપ જ કહ્યો છે. તેથી આ યોગ નિરોધ એપણ સંવર છે. સારાંશ એ કે પ-અવ્રત, ૪-કષાય, પ-ઇન્દ્રિય, ૨૫ ક્રિયા અને ૩-યોગ એમ ૪રભેદ આમ્રવના કહ્યા છે. આ ૪૨ ભેદથી આવતા કર્મોને અટકાવવા તે જ સંવર. જ નિરોધઃ-નિરોધ એટલે પ્રતિબંધ અટકાવવું કે રોકવું તે + निरोधो निवारणं स्थगनं । # પ્રસ્તુત સૂત્રમાં આમ્રવને રોકવા ના સંદર્ભમાં નિરોધ: શબ્દને સૂત્રકારે પ્રયોજેલ છે. * સંવર:-સૌ પ્રથમ વ્યાખ્યાતો સૂત્રકારે પોતેજ કહી દીધી છે. આમ્રવનો નિરોધ' એ જ સંવર છે. ૪ પૂર્વોકત કાયયોગાદિ ૪૨ પ્રકારના આમ્રવને નિરોધ એજ સંવર. જ આત્માના કર્મ-ઉપાદાન હેતુભૂત પરિણામોનો અભાવ તે સંવર કહેવાય છે. ૪ કર્મને આવવાના જે કોઈપણ નિમિત્ત, તેનો અભાવ એ જ સંવર. * आसूयते-समादीयते यैः कर्माष्टविधम् आनवा: ते कर्मणां प्रवेशवीथय: शुभाशुभलक्षणा: कायादयस्त्रय-इन्द्रिय-कषाया-ऽव्रत - क्रियाश्च-पञ्च-चतुः-पञ्च-पञ्चविंशति सङ्ख्यास्तेषां निरोधो - निवारणं - स्थगनं संवरः । * સંવરના બે ભેદ-જે સંવરતત્વની વ્યાખ્યા કરી, જેના આગ્નવ-નિરોધને આશ્રીને ૪૨ ભેદ કહ્યા, અને ૧૭-ભેદે તેની વ્યાખ્યા હવે પછીના સૂત્ર ૨ માં કરવાની છે તે સંવરતત્વ અહીં બે ભેદે કહેવાએલ છે (૧)સર્વસંવર અને (૨)દેશ સંવર. [૧]સર્વ સંવર - સર્વ પ્રકારના આગ્નવોને અભાવ તે સર્વ સંવર જે ફકત ચૌદમા ગુણ સ્થાનકે જ હોય છે. [૨]દેશ સંવરઃ-અમુક કે થોડા આગ્નવોનો અભાવ એ દેશ સંવર કહેવાય છે. જે ચૌદમા ગુણ સ્થાનકની નીચે-નીચેના ગુણ સ્થાનકોમાં હોય છે. દેશ સંવર વિના સર્વસંવર થાય નહીં માટે પ્રથમ દેશ સંવર ને માટે પ્રયત્ન કરવો જોઈએ. જ સંવરના બે ભેદ બીજી રીતે - દ્રવ્ય અને ભાવને આશ્રીને સંવર ના બે ભેદ પણ કહેવાયા છે તે મુજબ (૧)દ્રવ્ય સંવર(૨)ભાવ સંવર [૧]દ્રવ્ય સંવર - # શુભ અથવા અશુભ કર્મોનું રોકવું એટલે ગ્રહણ ન કરવું તે . Page #8 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧ $ અથવા સંવરના પરિણામરહિતસંવરની ક્રિયા-અનુષ્ઠાનમાં વર્તવું તેદવ્ય સંવર. [૨]ભાવ સંવરઃ# શુભાશુભ કર્મને રોકવામાં કારણ રૂપ જીવોનો જે અધ્યવસાય તે ભાવસંવર. # અથવા સંવરના અધ્યવસાય યુક્ત સંવરની ક્રિયા તે પણ ભાવ સંવર કહેવાય છે. જ આશ્રવ નિરોધ સંવર અને ગુણસ્થાનકઃ આધ્યાત્મિક વિકાસનો ક્રમ એ આગ્નવનિરોધના વિકાસને આભારી છે. તેથી જેમ જેમ આસ્રવ નિરોધ વધતો જાય તેમ તેમ ગુણસ્થાન પણ ચઢતું જાય છે. કારણ કે પૂર્વ-પૂર્વવર્તી ગુણસ્થાનના આગ્નવોકેતજજન્ય બંધનો અભાવ એજઉત્તર ઉત્તરવર્તીગુણસ્થાનનો સંવર કહ્યો છે. ૪ કર્મગ્રન્થમાં બંધ યોગ્ય કર્મ પ્રકૃત્તિ ૧૨૦ કહેલી છે. જ આ જ કર્મગ્રન્થાદિમાં ૧૪ ગુણસ્થાનક પણ જણાવે છે. ૧૪ ગુણસ્થાનકના નામ: (૧)મિથ્યાત્વ (૨)સાસ્વાદન ()મિશ્રદૃષ્ટિ (૪)અવિરતિ (૫)દેશ વિરતિ (૬)પ્રમત્ત સંયત (૭)અપ્રમત્ત સંયત (૮)નિયટ્ટી બાદર (૯)અનિયટ્ટી બાદર સંપરાય (૧૦)સૂક્ષ્મ સંપરાય (૧૧)ઉપશાન્ત કષાય વીતરાગ છદ્મસ્થ (૧૨)ક્ષીણમોહ વીતરાગ (૧૩)સયોગિ કેવલી (૧૪)અયોગિ કેવળી ૧૨૦ કર્મપ્રકૃત્તિ નું વર્ણન - આ પૂર્વેના આઠમા અધ્યાયમાં અતિ વિસ્તારથી કરેલું છે. તેનો સામાન્ય પરિચય અહીં આપેલ છે. જ્ઞાનવરણ કર્મ ની ઉત્તર પ્રવૃત્તિ દર્શન વરણ કર્મ ની ઉત્તર પ્રવૃત્તિ વેદનીય કર્મ ની ઉત્તર પ્રવૃત્તિ મોહનીય કર્મ ની ઉત્તર પ્રવૃત્તિ - - ૨ આયુષ્ય કર્મ ની ઉત્તર પ્રવૃત્તિ નામ કર્મ ની ઉત્તર પ્રવૃત્તિ - - ૬૭ ગોત્ર કર્મ ની ઉત્તર પ્રવૃત્તિ અંતરાય કર્મ ની ઉત્તર પ્રવૃત્તિ ૮ કર્મની કુલ ઉત્તર પ્રવૃત્તિ ૧૨૦ [-બંધ યોગ્ય પ્રકૃત્તિ ૪ ક્યા ગુણ સ્થાનકે કેટલી પ્રકૃત્તિ નો બંધ ન થાય? અર્થાત્ કેટલી પ્રકૃતિ સંવર થાય? ગુણસ્થાનક બંધપ્રકૃત્તિ | બંધવિચ્છેદ ! અબંધ | સંવર કેટલો થાય છે પહેલું બીજું ૧૦૧ ૧ પ્રકૃતિનો ત્રીજું ૭૪ ૪૧ પ્રકૃતિનો ૪૧ પ્રકૃતિનો પાંચમું ૫૧ પ્રકૃતિનો ૧ - ૪ ૧૧૭ GJ ૧૬ કે ૪૧ ચોથું ૪૧ ૫૧. Page #9 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક બંધપ્રકૃત્તિ છઠ્ઠું ૬૩ સાતમું ૫૮/૫૯ આઠમું ૨૬ થી૫૮ નવમું ૧૮થી ૨૨ દશમું ૧૭ ...અગીયારમું બારમું તેરમું તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બંધવિચ્છેદ અબંધ સંવર કેટલો થાય ૨ ૫૫ પ્રકૃતિનો ૬૧/૬૨ પ્રકૃતિનો ૬૨થી૯૪ પ્રકૃતિનો ૯૮થી૧૦૨પ્રકૃતિ નો ૧ ૧ ૧ ૫૫ ૬૧/૬૨ ૬૨ થી૯૪ ૯૮થી૧૦૨ ૧૦૩ ૧૧૯ ૧૧૯ ૧૧૯ ચૌદમું ૧૨૦ નોંધઃ- બંધ વિચ્છેદ પ્રકૃત્તિનો જ આસ્રવ નિરોધ સમજવો. ઉપરોકત સારણી નું સ્પષ્ટીકરણઃ ૧૦૩ પ્રકૃતિનો ૧૧૯ પ્રકૃતિનો ૧૧૯ પ્રકૃતિનો ૧૧૯ પ્રકૃતિનો ૧૨૦ પ્રકૃતિનો [૧] પહેલા ગુણઠાણેઃ- તીર્થંકર નામકર્મ,આહારક શરીર અને આહારક અંગોપાંગનો બંધ હોતોનથી,અર્થાત્ ૧૧૭ પ્રકૃત્તિનો જ બંધ સંભવે છે. છતાં આ ત્રણ પ્રકૃત્તિના આશ્રવનો નિરોધ ન કહેવાય કારણકે ત્યાં એ ત્રણના આશ્રવનો સંભવ જ નથી ગણ્યો. [૨]બીજા ગુણઠાણેઃ-નરકાયું,નરકગતિ,નરકાનુ પૂર્વી,એકેન્દ્રિય,બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય જાતિ,સ્થાવર-સૂક્ષ્મ-સાધારણ અને અસ્થિર ચારનામકર્મ, હુંડક સંસ્થાન,આતપ નામકર્મ,સેવાર્ત સંહનન,નપુંસક વેદ અને મિથ્યાત્વ મોહનીય એ ૧૬ કર્મપ્રકૃત્તિ ઓને બંધ વિચ્છેદ પ્રથમ ગુણસ્થાનકને અંતે થઇ જ જાય છે. તેથી આ ૧૬ કર્મપ્રકૃત્તિઓના આશ્રવનો નિરોધ-સંવર થઇ જાય છે. અને તીર્થંકરનામ તથા આહારક દ્વિક ના આશ્રવ [-બંધનો] સંભવ ન હોવાથી બીજે ગુણઠાણે ૧૯ ન બંધાય પણ આ ત્રણ અબંધ પ્રકૃત્તિ કહેવાય. [૩]ત્રીજે ગુણઠાણેઃ- કુલ ૪૧ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ કહ્યો છે. જેમાં ૧૬ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ તો પ્રથમ ગુણઠાણાને અંતે થઇ જાય છે બીજી પચીસ પ્રકૃત્તિમાં: તિર્યંચાયુ,તિર્યંચગતિ,તિર્યંચાનૂપર્વી,નિદ્રા નિદ્રા પ્રચલા પ્રચલા અને થિણધ્ધિનિદ્રા, દુર્ભગ-દુઃસ્વર અને અનાદેય નામકર્મ, અનંતાનુબંધી-ક્રોધ-માન-માયા-લોભ, ન્યગ્રોધ પરિમંડલ,સાદિ, કુબ્જ અને વામન ચાર સંસ્થાન, ૠષભનારાચ, નારચ,અર્ધનારાય અને કીલિકા એ ચાર સંઘયણ,નીચગોત્ર,ઉદ્યોતનામકર્મ,અશુભ વિહાયોગતિ અને સ્ત્રી વેદ એ પચીશ પ્રકૃત્તિનો બંધવિચ્છેદ થાય છે. બીજા ગુણ સ્થાનક ને અંતે આ ૪૧ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ અર્થાત્ આસ્રવ નિરોધ થઇ જ જાય છે અને પાંચ અબંધ પ્રકૃત્તિ કહી છે જેમાંની ત્રણ અબંધ પ્રકૃત્તિ પૂર્વના ગુણઠાણા મુજબ સમજી લેવી –વધારામાં મનુષ્ય અને દેવાયુનો બંધ પડતો નથી. [૪]ચોથે ગુણઠાણેઃ- પણ કુલ ૪૧ પ્રકૃત્તિનો જ બંધ વિચ્છેદ થાય છે અર્થાત્ આસ્રવ નિરોધ આ ૪૧નો તો થાય જ છે. પણ કુલ અબંધ પ્રકૃત્તિ જે ત્રીજે ગુણઠાણે પાંચ હતી તે ઘટીને Page #10 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્ર: ૧ બેથઇજશે કેમકે ચોથે ગુણઠાણે મનુષ્યાયુ,દેવાયુ અને જિનનામકર્મ બાંધી શકે છે તેથી અબંધ માત્ર આહારક દ્વિકનો જ રહેશે. પિપાંચમે ગુણઠાણે-કુલ ૫૧ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થાય છે. અર્થાત્ આસ્રવ નિરોધ થાય છે. જેમાં ૪૧ પ્રકૃત્તિતો ઉપર ગણાવેલી જ છે વધારામાં વજ ઋષભનાચ સંહનન, મનુષ્યાયુ,મનુષ્યગતિ,મનુષ્યાનુપૂર્વી, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયાલોભ અને ઔદારિક શરીર તથા ઔદારિક અંગોપાંગ એ દશ પ્રકૃત્તિનો બંધ ચોથા ગુણસ્થાનકને અંતિમ સમયે રોકાઈ જાય છે. પરિણામે આ ૫૧ પ્રકૃત્તિનો તે ગુણઠાણે સંવર થઈ જાય છે આહારક શ્ચિકનો સંબધ ચાલુ હોવાથી કુલ ૫૩ પ્રકૃત્તિનો બંધ થતો નથી અર્થાત્ ક૭ નો આસ્રવ ચાલુ રહી શકે છે. [] છ ગુણઠાણેઃ- કુલ-૫૫ પ્રકૃત્તિનો બંધવિચ્છેદ અર્થાત્ આગ્નવ નિરોધ થઈ જાય છે.તે આ રીતે - ૫૧ પ્રકૃત્તિનો પાંચમે ગુણઠાણે બંધ વિચ્છેદ થયો જ છે વધારામાં પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ જતાં બીજી ચાર પ્રકૃત્તિ બંધ વિચ્છેદ પામે છે. પરિણામે પપ-પ્રકૃત્તિ નો સંવર તો પાંચમા ગુણઠાણાના અંતિમ સમયે જ થઈ જાય છે. બે અબંધ પ્રવૃત્તિ હોવાથી કુલ ૫૭નોબંધ થતો નથી અર્થાતકફપ્રકૃત્તિનો બંધ થાય છે. [૭]સાતમે ગુણઠાણે-૬૧ અથવા ૬૨ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થાય છે. અર્થાત આટલી પ્રકૃત્તિના આશ્રવનો નિરોધ થાયછે. પપ-પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ તો છક્ટ ગુણઠાણે કહેવાયો જ છે છઠ્ઠા ગુણઠાણાને અંતે છેલ્લા સમયે અશાતા વેદનીય,શોક અનેઅરતિમોહનીય,અસ્થિર-અશુભતથા અપયશ નામકર્મ એ છનો બંધ વિચ્છેદ થઈ જ જાય છે. અર્થાત૬૧ પ્રકૃત્તિનો તો સંવર થઈ જ જાય છે. જયારે દેવાયુનો બંધકરીને આવે ત્યારે તે પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થઈ જાય છે અને જો દેવાયુને છકે પ્રારંભ કરી સાતમે ગુણઠાણે બાંધે તે પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થતો નથી પરિણામે ૬૧ અથવા ૨ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ કહ્યો છે. કોઈ અબંધ પ્રકૃત્તિ રહેતી નથી તેથી બંધ ૫૮ અથવા ૫૯ પ્રકૃત્તિનો થાય છે. [૮]આઠમે ગુણઠાણે- કુલ સાત ભાગ કહ્યા છે. જેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે (૧)આઠમાના પ્રથમ ભાગે કર પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ (૨) આઠમાના બીજાથી છઠ્ઠા ભાગને આશ્રીને ૬૪ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ (૩)આઠમાના સાતમા ભાગે ૯૪ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ. અર્થાત્ આઠમાના એકથી સાત ભાગ સુધીમાં ૬૨ લઇને ૯૪ પ્રકૃત્તિ સુધીનો આશ્રવનિરોધ થઈ જાય છે. તે આરીતે (૧)આઠમાના પ્રથમ ભાગેઃ- ઉકત ૨ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થાય છે માટે ૨ પ્રકૃત્તિનો સંવરતો થવાનો જ છે. (૨)આઠમાના બીજાથી છઠ્ઠા ભાગ સુધી ફ૪ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદકહ્યો છે કારણ કે નિદ્રા અને પ્રચલા એ બંનેનો બંઘ વિચ્છેદ પહેલા ભાગને અંતે થઈ જાય છે અર્થાત્ ૬૪ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પ્રકૃત્તિનો સંવર તો થઈ જ જાય (૩)આઠમાના સાતમે ભાગે ૯૪ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થશે કેમ કે આઠમાના છઠ્ઠા ભાગના અંત સુધીમાં ૩૦ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થાય છે તે આ પ્રમાણે– દેવાનુપૂર્વી દેવગતિ,પંચેન્દ્રિય જાતિ,શુભવિહાયોગતિ, ત્રસબાદર-પ્રત્યેક-પર્યાપ્ત-સ્થિર-શુભ-સુભગસુસ્વર-આદેય નામકર્મ વૈક્રિય-તૈજસ-કાશ્મણ-આહારક એ ચાર શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, સમચતુરગ્ન સંસ્થાન,નિમાર્ણનામ તીર્થંકરનામ,વર્ણ-ગંધ-રસ-સ્પર્શ એ ચાર,અગુરુલઘુ ઉચ્છવાસ,ઉપઘાત,પરાઘાત એ૩ પ્રકૃત્તિનો આઠમાંના છઠ્ઠા ભાગના અંત સુધીમાં બંધ વિચ્છેદ થતા કુલ ૯૪ પ્રકૃત્તિઓનો સંવર તો થઇજશે. બંધ પ્રકૃત્તિ ૨૬ બાકી રહેશે. [૯]નવમાં ગુણઠાણેઃ- નવમાં ગુણ સ્થાનકના પાંચ ભાગ કરવામાં આવ્યા છે. (૧) પહેલો ભાગે –૯૮ પ્રકૃત્તિ નો બંધ વિચ્છેદ અર્થાત આશ્રવ-નિરોધ થશે . (૨)બીજો ભાગ –૯૯ પ્રકૃત્તિ નો બંધ વિચ્છેદ અર્થાત આશ્રવ-નિરોધ થશે. (૩)ત્રીજા ભાગે ૧૦૦ પ્રકૃત્તિ નો બંધ વિચ્છેદ અર્થાત્ આશ્રવ-નિરોધ થશે. (૪)ચોથા ભાગે ૧૦૧ પ્રકૃત્તિ નો બંધ વિચ્છેદ અર્થાત આશ્રવ-નિરોધ થશે. (પ) પાંચમા ભાગે ૧૦૨ પ્રકૃત્તિ નો બંધ વિચ્છેદ અર્થાત આશ્રવ-નિરોધ થશે. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગને અંતે હાસ્ય,રતિ, ભય અને જુગુપ્સાનો બંધ વિચ્છેદ થતા ૯૮ નો બંધ વિચ્છેદ થયો. નવમાના પહેલા ભાગને અંતેપુરુષવેદનોબંધવિચ્છેદ થતાકુલ૯૯ પ્રકૃત્તિનોબંધવિચ્છેદથાય. નવમાના બીજા ભાગને અંતે સંજ્વલન ક્રોધનો બંધ વિચ્છેદ થતા કુલ ૧૦૦ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થાય. નવામાંના ત્રીજા ભાગને અંતે સંજ્વલનમાનનો બંધવિચ્છેદ થતાં કુલ ૧૦૧ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થાય. નવમાંના ચોથા ભાગને અંતે સંજવલનમાયાનો બંધવિચ્છેદ થતા કુલ ૧૦૨ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થાય. આ રીતે નવમા ગુણઠાણે છેલ્લે ૧૦૨ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ અર્થાત્ સંવર થઇ જ જશે. [10]દશમા ગુણઠાણેઃ-નવમાં ગુણઠાણાના પાંચમાં ભાગને અંતે સંજ્વલન લોભનો બંધ વિચ્છેદ થતાં દશમે ગુણઠાણે કુલ ૧૦૩ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ અર્થાત્ આશ્રવ-નિરોધ કે સંવર થઈ જશે. પછી બંધ યોગ્ય પ્રવૃત્તિ ફકત ૧૭ જ રહેશે. [૧૧]અગ્યારમાં ગુણઠાણેઃ - ૧૧૯ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ અર્થાત્ આગ્નવ નિરોધ થઈ જશે તે આ રીતે દશમાં ગુણસ્થાનકને અંતે જ્ઞાનાવરણ-૫,દર્શનાવરણ-૪, અંતરાય-૫, યશ કીર્તિનામ,ઉચ્ચગોત્ર એ ૧૬-પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થશે. પૂર્વે ૧૦૩નો બંધ વિચ્છેદ થયો છે આ રીતે કુલ ૧૧૯ નો બંધ વિચ્છેદ અર્થાત સંવર થઈ જ જશે. [૧૨]બારમા ગુણઠાણે પણ ઉપર મુજબ ૧૧૯ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ અર્થાત સંવર થઇ જ જશે. Jain Education international Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અધ્યાયઃ ૯ સૂત્ર: ૧ [૧૩] તેરમગુણઠાણે પણ ઉપરમુજબ૧૧૯પ્રકૃત્તિનોબંધવિચ્છેદઅર્થાતસંવરથઈજજશે. [૧૪]ચાદમાં ગુણઠાણેઃ- સર્વથા સંવર કહેલો છે. કેમકે તેરમા ગુણ સ્થાનકને અંતે એક માત્ર શાતા વેદનીય નો બંધ ચાલુ હતો તે પણવિચ્છેદ થતાં ૧૨૦ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થઈ જાય છે પછી સર્વથા સંવરની સ્થિતિ આવે છે. આશ્રવનો પણ સર્વથા નિરોધ જ થઈ જાય છે. આ રીતે ચાદમે ગુણઠાણે સર્વસંવર કહ્યો છે તે પૂર્વ પૂર્વના ગુણઠાણે દેશ સંવર કહ્યો છે. તો પણ જે ગુણઠાણે જેટલી પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ કહ્યો છે. તેટલી પ્રકૃત્તિના આમ્રવનો તો સર્વથા નિરોધ થઈ જ જશે.આ સંવર કઈ રીતે થઈ શકે? તેના ઉપાયો હવે પછીના સૂત્ર-૯૪૨ માં જણાવેલા છે. U [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભઃ(૧)નિરુધ્ધાસ સંવરો ૩ત્ત, ગ.૨૬,રૂ૨૨ (२)संवर आम्नव निरोध इत्यर्थ: * स्था. १,उ.१,सू.१४ श्री अभयदेवसूरिक्त वृतौ आगमोदय समितिप्रकाशीत प्रते-पृ१८ ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)વામ: T: સૂત્ર. ૬૨ (૨)સ મારૂવ: સૂત્ર. ૬૨ (૩) વ્રતwષાન્વિર્યાજ્યિ: મૂત્ર. દારૂ (૪) Jત સમિતિધર્માનુપ્રેક્ષાપરીષદુનયરિ: મૂત્ર. ૬:૪ $ અન્યગ્રન્થ સંદર્ભ(૧)નવતત્વ ગાથા-૧ વિવેચન (૨)કર્મગ્રન્થ બીજો-ગાથા ૩થી ૧૨ (૩)કર્મગ્રન્થ ચોથો –ગાથ પ૩ થી ૫૮ [9]પદ્યઃ(૧) આસ્રવ કેરો રોધ કરતા, થાય સંવર રસભર્યો તે ભાવ સંવર પ્રાપ્ત કરતાં ભાવોદધિને હું તર્યો (૨) પાપો પુણ્યો અશુભ-શુભએ આગ્નવે બંધમાન જો રોકે સંવર કરણિથી તો વધે ગુણસ્થાન [10]નિષ્કર્ષ અહીં સૂત્રકાર મહર્ષિ સંવર તત્વને જણાવે છે તે માટેનું લક્ષણ બાંધે છે આમ્રવનો નિરોધ. જયાં સુધી આશ્રવકર્મનુ આવવાપણું અર્થાત કર્મબંધ] ચાલુ હોય ત્યાં સુધી સંવર ન જ હોય એમ સમજવાનું નથી પરંતુ જે ભાવે જેટલો આશ્રવરોફ્લો હોય તે ભાવે અર્થાત તથા રૂપ સંવર તત્વવડે, તે જીવ ગુણઠાણાની શ્રેણીએચઢી શકેછેતેનિર્વિવાદ સત્ય છે. આપણે પણ સંવર તત્વને જાણીએ તે થકી આગ્નવનિરોધને આદરીએ અને ગુણઠાણાની નીસરણી ચઢતા ચઢતા મોક્ષ પ્રાપ્ત કરીએ તે નિતાન્ત આવશ્યક જ છે પણ તે ન થાય ત્યાં સુધી પણ જેટલે અંશે થાય Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા એટલે અંશે સંવરકરવાથી તેટલા પ્રમાણમાંતો કર્મોનું આવવું અવશ્ય અટકાવી શકાશે એવા એક માત્ર લક્ષ્ય પૂર્વક સંવરને માટે યત્ન કરવો. _ _ _ _ _ અધ્યાયઃ-સૂત્ર-૨) [1]સૂરહેતુ- આ સૂત્ર થકી સૂત્રકાર “સંવર” ના ઉપાયો દર્શાવે છે. જેને નવતત્વ માં સંવરના ભેદો તરીકે ઓળખવામાં આવે છે. [2] સૂત્ર મૂળઃ- ગુપ્તિતિષનુpલાપરીષદનવ2િ: 3 [3સૂત્ર પૃથકા-: ગુપ્ત - સમિતિ-ધર્મ - અનુપ્રેક્ષી - - વરિતૈ: [4]સૂત્રસાર-તે સંવર] ગુણિ,સમિતિ,ધર્મ,અનુપ્રેક્ષાપરીષહજય અને ચારિત્ર વડે થાય છે U [5] શબ્દજ્ઞાનઃસ-તે, [-સંવર) ગુપ્ત-સમ્યનિગ્રહ સમિતિ-સમ્યક પ્રવૃત્તિ ઈ-ધર્મ,દશ પ્રકારે અનુપ્રેક્ષ-ભાવના,ચિંતનિકા પરીપષય-સુખદુઃખ ની તિતિક્ષાનો જય વારિત્ર-સાવધ યોગની વિરતિ 0 [6]અનુવૃત્તિ - માસ્તવનિરોયસંવર સૂત્ર ૯:૧ થી સંવર ની અનુવૃત્તિ [7]અભિનવટીકા-સંવરનું સ્વરૂપ સામાન્ય રીતે એકજ છે તેમ છતાં ઉપાયના ભેદોથી તેના અનેક ભેદો દર્શાવવામાં આવ્યા છે. પ્રસ્તુત સૂત્રમાં તેના મુખ્ય-૬ ઉપાયો જણાવેલા છે. જેના પેટા ભેદો પ૭ છે જે હવે પછીના સૂત્રોમાં કહેવાશે. સંવરના ભેદ કે ઉપાયોને જણાવતી ત્રણ વિચારધારા જણાવી શકાય: (૧)આમ્રવનો નિરોધ તે જ સંવર-આ વ્યાખ્યા મુજબ મુખ્યભેદ એક થશે અને આશ્રવના ૪ર ભેદોને ગણતાં તે ૪૨ ભેદે સંવર થશે. (૨)નવતત્ત્વ આદિમાં પ્રસિધ્ધ સંવરના મુખ્ય છ ભેદ અને પેટા ભેદ ૫૭ થશે.અર્થાત પ૭-ભેદે સંવર થઈ શકે. (૩)તત્ત્વાર્થસૂત્રમાં તેના કુલ ૬૯ ભેદોનું કથન છે. કેમ કે આ સૂત્ર થકી સંવરના મુખ્ય છ ભેદ કહ્યા છે, જેના પેટા ભેદો ૫૭ થાય છે. . -તદુપરાંત તપના ૧૨-ભેદો વડે સંવર થાય છે. તેમ હવે પછીના સૂત્રમાં કહેવાશે તેથી સંવર ના કુલ ૨૭ ઉપાયો તત્વાર્થમાં કહેવાયા છે. પ્રસ્તુત સૂત્રાનુસાર મુખ્ય છ ભેદોની વ્યાખ્યા - [૧]ગુતિ: # મન,વચન, કાયાના યોગોની પ્રવૃત્તિ જ અટકાવવી તે ગુપ્તિ તે અટકાવી દેવાથી યોગરૂપ આશ્રવ બંધ થઈ જવાથી આવતાં કર્મો રોકાઈ જાય છે. પરિણામે સંવર થાય છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨ ૧૩ સંસારના કારણ સ્વરૂપ મન,વચન,કાયાના વ્યાપારોથી આત્માની રક્ષા કરવી અર્થાત્ મન,વચન,કાયાનો નિગ્રહ કરવા તેને ગુપ્તિ કહે છે. સંસારના કારણોથી આત્માનું ગોપન કે રક્ષણ કરવું તે ગુપ્તિ.તેમાં ‘‘જેનાથી ગોપન થાય’’ અને ‘જે ગોપન કરે તે બંને વિવક્ષાનો સમાવેશ થાય છે. જેના બળથી સંસારના કારણો થકી આત્માનું રક્ષણ થાય છે તે ગુપ્તિ. જેનાવડે ગોપન અર્થાત્ સંરક્ષણ થાય તે ગુપ્તિ.જેના ત્રણ ભેદ કહેવાશેમનોગુપ્તિ,વચનગુપ્તિ,કાયગુપ્તિ. મન,વચન, કાયાનો નિગ્રહ તે ગુપ્તિ. [૨]સમિતિઃ ૐ સમ્યષ્ટા,મન,વચન,કાયાની ખાસ જરૂરિયાત સમયે પણ સારી ચેષ્ટા કે સારી પ્રવૃત્તિ તે સમિતિ.સમિતિ એક પ્રકારની ગુપ્તિ જ છે પણ ગુપ્તિ ઉત્સર્ગ સ્થાને છે અને સમિતિ અપવાદ સ્થાને છે.જે ઇર્યા-ભાષા-એષણા-નિક્ષેપણા-પારિષ્ઠાપનિકા પાંચભેદે છે. પ્રાણિ પીડાના પરિહારને માટે સારી રીતે આવવું-જવું, ઉઠવું,બેસવું,લેવું-મૂકવું, વગેરે સમિતિ કહેવાય છે. બીજા પ્રાણિના રક્ષણની ભાવનાથી સમ્યક્ પ્રવૃત્તિ કરવી તેને સમિતિ કહે છે. જીવહિંસારહિત યત્નાચાર પૂર્વક-જયણા પૂર્વક પ્રવૃત્તિ કરવી તેને સમિતિ કહે છે. મન,વચન,કાયાની સમ્યક્ પ્રવૃત્તિ તે સમિતિ છે. ગુપ્તિઆદિનુંસંવરણ કરતો ગત્યાદિ હેતુથી જે કરણી ચેષ્ટા કે પ્રવૃત્તિ કરે, તે સમ્યગ્ રીતે કરે તેને સમિતિ કહે છે. [૩]ધર્મ: ૐ મન,વચન,કાયાના કડક સંયમ છતાં અનિવાર્યસંજોગોમાં ઉપદેશ,ખાન-પાન,લે મુક વગેરે જે પ્રવૃત્તિ ક૨વી પડે ત્યારે જીવનની સંયમિતતા તુટે નહીં તે માટે કેળવવા પડતા ક્ષમાદિ દશ ગુણોને ધર્મ કહેવામાં આવેછે. જે દશ ભેદે હવે પછીના સૂત્રમાં કહેવાશે. ૐ આત્માને સંસારના દુઃખોથી છોડાવી ઉત્તમ સ્થાનમાં પહોંચાડે તે ધર્મ. આત્માને ઇષ્ટ નરેન્દ્ર,સુરેન્દ્ર, મુનીન્દ્ર આદિ સ્થાનોમાં ધારણ કરે તે ધર્મ. જે ઇષ્ટ સ્થાનમાં ધારણ કરે છે તે ધર્મ. દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારી રાખે તે ધર્મ. [૪]અનુપ્રેક્ષાઃ આત્મા વિકાસના ચિંતનમાં સહાયક વિચારણા તે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા ને ભાવના પણ કહે છે. જે તત્વ ચિંતન સ્વરૂપ છે અને અનિત્યતા આદિ બાર પ્રકારે કહેવાએલ છે. શરીર-આદિના સ્વભાવનું વારંવાર ચિંતન કરવું તે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષણ એટલે અનુચિન્તન ભાવના. તેવા પ્રકારના અનુચિંતન થી તેવા પ્રકારની વાસના વડે સંવર સુલભ બને છે. ૐ મોક્ષમાર્ગ પ્રત્યે ભાવની વૃધ્ધિ થાય તેવું ચિંતન તે અનુપ્રેક્ષા. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [૫] પરિષહ જય - સમિતિ,ગુપ્તિ,ધર્મભાવનાઓમાં સ્થિરતા પ્રાપ્ત થવા છતાં પૂર્વ કર્મોના ઉદયથી નાના-મોટા બાહ્ય કષ્ટો,હુમલા,વિપ્નો આવી પડે તે સહી લેવા અને તેના ઉપર વિજય મેળવવો તે વિઘ્ન જયને પરિષહ જય કહે છે. # સુધા, તૃષા વગેરે વેદના ઉત્પન્ન થાય ત્યારે કર્મોની નિર્જરા ને માટે તેને શાન્તિપૂર્વક સહન કરવી તેને પરિષહ જય કહે છે. # જે સહી શકાય તે પરિષહ,પરિષહો પર વિજય મેળવવો તેને પરિષહ જય કહે છે. # પરિષહ એ સુખ-દુઃખની તિતિક્ષા છે, જે સુધા-તૃષા આદિબાવીસ પ્રકારની કહી છે. તેના પર જય મેળવવો. # ચારે તરફ થી આવી પડેલા અનુકૂળ,પ્રતિકૂળ રૂપે ક્ષુધા તુષા સ્ત્રી-આદિ રૂપ જે પરિષદો તેનો પરાજય કરવો તે પરિષહ જય. [૬]ચારિત્રઃ$ ચારિત્ર શબ્દની વ્યાખ્યા ૨-૨ માં કરાયેલી છે તે મુજબ - છે જે સમ્યફ આચરણ રૂપ છે તે ચારિત્ર. ૪ કર્મોના આગ્નવભૂત બાહ્ય-અભ્યત્તર ક્રિયાઓનો ત્યાગ તે ચારિત્ર. $ ચારિત્ર એટલે સાવદ્યયોગની વિરતિ જે સામાયિકાદિપાંચ પ્રકારે હવે પછી કહેવાશે # આઠ પ્રકારના સંચિત કરેલા કર્મોને રકત કરતું હોવાથી તેને ચારિત્ર કહેવામાં આવેછે. * સ: તે -સંવર. ઉપરોકત સૂત્રમાં સંવરશબ્દ છે તેની અનુવૃત્તિ આ સૂત્રમાં લાવવા માટે અહીં સર્વનામ રૂપ એવા સ શબ્દનો પ્રયોગ કરેલો છે. જો કે સંવર શબ્દની વ્યાખ્યામાં ભિન્નતા તો જોવા મળે જ છે. છતાં ઉકત સૂત્રમાં જે ગુપ્તિ-સમિતિ-ધર્મ અનુપ્રેક્ષા. -પરીષહજય અને ચારિત્રએ છમુખ્ય ભેદ કહ્યા છે. તેનો અર્થ જ એ છે કે તીર્થસ્થાન, બલિદાન,દેવતા આરાધન, વગેરે ઉપાયોથી કદાપી સંવર થઈ શકતો નથી. સંવર આ સૂચિત ગુપ્તિ આદિ ઉપાયો વડે જ થઈ શકે છે. * સંવરની વિભિન્ન વ્યાખ્યા - ૧-સંવર એટલે આમ્રવનો નિરોધ - તે આત્માનો શુધ્ધ પરિણામ છે. નિશ્ચય નથી તેનો કોઈ પેટા ભેદ નથી. ૨- વ્યવહારની અપેક્ષાએ સંવરના બે ભેદ કહ્યા છે. દ્રવ્ય સંવર:- કર્મ પુદ્ગલના ગ્રહણનો રોલ તે દ્રવ્ય સંવર. ભાવસંવરઃ-સંસાર વૃધ્ધિના કારણ ભૂત ક્રિયાઓનો ત્યાગ તે ભાવસંવર કહેવાય છે. યોગ શાસ્ત્ર સ્વોપણ વૃત્તિ ૩- શ્રી સ્થાનાંગ સૂત્ર-સ્થાન ૫, ઉશોર માં જણાવે છે કે પંથે સંવરવાર પUત્તા, તે નહીં-સમાં-૨,વિરડું-૨, પ્રમાણ-રૂ, ક્ષય-૪,મનોકાયા-૫,અર્થાત્ સંવર દ્વારા પાંચ પ્રકારે કહ્યા છે. સમ્યત્વ,વિરતિ, અપ્રમાદ, અકષાય અને અયોગ. ૪-સૂત્રમાં આગ્નવ-નિરોધસંવર કહ્યું છે તેથી આમ્રવના ૪૨ ભેદને અટકાવવા રૂપસંવર Page #16 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨ ગણવાથી ૪૨-ભેદે પણ સંવર થઇ શકે છે. ૫- શ્રી પ્રશ્ન વ્યાકરણ સંવરદ્વાર ગ.૬-૫.૨ पढम होइ अहिंसा बित्तयं सच्चवर्ण ति पन्नतं दत्तमणुन्नय संवरो य बंभचेरऽपरिग्गह च પ્રથમ સંવર દ્વાર અહિંસા છે, બીજું સત્ય વચન છે, ત્રીજું દત્ત અનુજ્ઞાત ગ્રહણ છે, ચોથું, બ્રહ્મચર્ય છે, પાંચમું અપરિગ્રહ છે. [જો કે આ પાંચે ભેદો ઉપરોકત વિરતિ કે ચારિત્ર માં ભેદના સમાવેશ પામે છે] ૬-નવતત્વ પ્રકરણ માં તો પ્રસ્તુત સૂત્રાનુ સારજ છએ ભેદોનું કથન કરેલું છે ગાથા-૨૧ समिई गुति परिसह, जइधम्मो भावणा चरिताणि અર્થાત્,સમિતિ,ગુપ્તિ,પરિષહ,યતિધર્મ,ભાવના અને ચારિત્ર-જેના અનુક્રમે પાંચ,ત્રણ,બાવીસ,દશ,બાર અનેપાંચ એ રીતે કુલ ૫૭ ભેદો કહેલા છે. સારાંશઃ- આ રીતે સંવરનું સ્વરૂપ અતિ વ્યાપક છે. તેથી જ આ સૂત્રનો હેતુ જણાવતી વખતે અમે લખેલું છે કે આ સૂત્રની રચના સંવરના ઉપાયોને જણાવવા માટે થઇ છે. અને આ ઉપાયો એ જ ગુપ્તિ આદિ છ મુખ્ય ભેદો. ] [8]સંદર્ભઃ આગમ સંદર્ભ:- ૫ે સંવરે ભેંસ્થા સ્થા. ૧,૩.૧,મૂ.૧૪ તસ્ય શ્રી अभयदेवसूरिकृत वृतौ पाठः स च समितिगुप्ति धर्मानुप्रेक्षा परिषहचारित्र रूप क्रमेण पञ्चत्रि दशद्वादशद्वाविंशतिपञ्च भेदा: તત્વાર્થ સંદર્ભ: (૧)ગુપ્તિ -સૂત્ર-૯:૪ સભ્યયોનિપ્રદો ગુપ્તિ: (૨)સમિતિ - સૂત્ર-૯:૫ ફામાવૈષળાવાનનિક્ષેપ (૩)ધર્મ - સૂત્ર-૯:૬ ઉત્તમ: ક્ષમામાર્દવાનવશૌવસત્ય. (૪)અનુપ્રેક્ષા - સૂત્ર-૯:૭ અનિત્યા રખસંસારેવા. (૫)પરીષહ સૂત્ર-૯:૮ માનવ્યિવનિનુંરાર્થ. (૬)પરીષહ ભેદો સૂત્ર-૯ઃ૯ ક્ષુત્પિપાસાશીતોષ્ણવંશમા (૭)ચારિત્ર - સૂત્ર-૯:૧૮ સામાયિછેવોપસ્થાપ્યપરિહાર. (૮)ચારિત્ર - સૂત્ર-૧:૧ સભ્ય નિજ્ઞાનારિવાળિ અન્ય ગ્રન્થ સંદર્ભ: ૧૫ (૧)નવતત્વ ગાથા-૨૧ (૨)યોગશાસ્ત્ર પ્રકરણ - સંવર વિષયક (૩)શ્રમણ ક્રિયા સૂત્ર સાર્થ [] [9]પધઃ(૧) ગુપ્તિ સમિતિ ધર્મ સાથે અનુપ્રેક્ષા આદરી પરીષહો ચારિત્ર ધરતા થાય સંવર ચિત્તધરી Page #17 -------------------------------------------------------------------------- ________________ (૨) તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ત્યાં ત્રિગુપ્તિ વળી સમિતિ છે પાંચને ધર્મશિષ્ટ ચારિત્રો ને પરીષહ જયો ભાવનાઓ વિશિષ્ટ [] [10]નિષ્કર્ષ:- આ પ્રકરણ એ સંવર વિષયક છે સમગ્ર અધ્યાયમાં આવતા સૂત્રોનું આ બીજક સૂત્ર છે. આ સૂત્ર થકી મુખ્ય જેછ ભેદો જણાવ્યા તેમાં નિષ્કર્ષ યોગ્ય તત્વ હોય તો એક જ છે કે ‘‘કર્મને અટકાવવા તે’’ આવતા કર્મોને રોકવામાં આવશે તો જ એક સમય સર્વસંવરનો આવશે. આ સર્વ સંવર વિના કદાપી મોક્ષ થવાનો નથી. કર્મને અટકાવવા છે એટલો નિર્ધાર થઇ જાય ત્યાર પછી સૂત્રકારે બતાવેલલા સમિતિગુપ્તિ આદિ માર્ગ ઉપર ચાલવાનું અર્થાત્ તેનું અનુસરણ કરવાનો નિશ્ચય થઇ જાય એટલે છેલ્લો તબક્કો આવશે ચારિત્ર,જેમાંનું છેલ્લું ચારિત્ર છે યથાખ્યાત મન,વચન,કાયાને ગોપવીને રહેલો આત્મા યથાખ્યાત ચારિત્રપર્યન્તની સંવર યાત્રા પૂર્ણ કરતાંજ મોક્ષની પ્રાપ્તિ માટેનો સર્વથા લાયક ઉમેદવાર બની જશે. ૧૬ અધ્યાયઃ-સૂત્રઃ૩ [1]સૂત્રહેતુઃ- આ સૂત્ર થકી સૂત્રકાર સંવર તથા નિર્જરા બંનેના ઉપાયને જણાવે છે. ] [2]સૂત્ર:મૂળઃ-đપસા નિર્ણય ન [] [3]સૂત્રઃપૃથક્-સૂત્ર-પૃથતિ જ છે [] [4]સૂત્રસાર:-તપ વડે નિર્જરા અને [સંવર બંને થાય છે] ] [5]શબ્દશાનઃ તપ-તપ વડે, બાર ભેદે તપ કહેવાયો છે. તે તપ થકી નિર્ણય -નિર્જરા, કર્મનું ખરી જવું [] [6]અનુવૃત્તિ:-આગ્નનિરોધ: સંવર T- સંવરની અનુવૃત્તિ માટે [] [7]અભિનવટીકાઃ- અહીં સૂત્રકાર મહર્ષિ ‘‘તપ’’ નામના એક વિશેષ કારણને જણાવે છે. કે જે સંવર ઉપરાંત નિર્જરાનું પણ કારણ છે. અર્થાત્ તપ એ જેમ સંવરનો ઉપાય છે, તેમ નિર્જરાનો પણ ઉપાય છે. વ્યવહારુ, જગમાં તપને લૌકિક સુખ પ્રાપ્તિના સાધન રૂપ ગણેલ છે. તેમ છતાં એ જાણવું આવશ્યક છે કે તપ એ નિઃશ્રેયસ અર્થાત્ આત્મિક સુખનું પણ સાધન છે. કારણ કે તપ એ સાધન તરીકે એક જ હોવા છતાં તેની પાછળ જો સકામ-ભાવના પડેલી હોય તો તે તપ અભ્યુદય ને સાધે છે. અને જોનિષ્કામ ભાવના પડેલી હોય તોનિઃશ્રેયસને અર્થાત્ સંવર તથા નિર્જરાને સાધનારો થાય છે. એ વાતને સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી કહે છે. જ તપસા-તપથી,તપ વડે પણ તપ એટલે શું? તખતે રૂતિ તપ:,મેન્યતે રૂતિ યાવત્ । તપતિ વા તારમ્ તિ ત૫: 1 જે કર્મને તપાવે તે તપ. Page #18 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩ ૪ જેના વડે અષ્ટવિધ કર્મો તપે છે તપ. $ બાહ્ય-અભ્યત્તર-બાર ભેદ જે કહેવાયેલ છે તે તપ. આ { શબ્દને કરણમાં તૃતીયા વિભકતલગાડતા 19 શબ્દ બનેલ છે.એટલે કે નિર્જરા અને સંવર નામના કાર્યનું કારણ કે કરણ-સાધન તપ છે. તેવું આ સૂત્ર પ્રતિપાદિત કરે છે. તપના બાર ભેદ-સૂત્રકાર મહર્ષિ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે. तपो द्वादशविधं वक्ष्यते । (तेन संवरो भवति निर्जरा च ।) આગામી સૂત્ર []૨૨-૨૦ માં તપના જેબાર ભેદો કહેવાય છે [તેના વડે સંવર તથા નિર્જરા બંને થાય છે. ૪ બાહ્યતપ-અનશન,ઉણોદરિકા, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલિનતા એ છ ભેદો બાહ્ય તપના છે. કેમ કે મુખ્યત્વે તે બાહ્ય દોષોને દૂર કરવા સ્વરૂપ છે. હું અત્યંતર તપ-પ્રાયશ્ચિત,વિનય વૈયાવચ્ચ, સઝાય,ધ્યાન અને ઉત્સર્ગ એ છ ભેદો અત્યંતર તપના કહ્યા છે. કેમ કે તેના થકી મુખ્યત્વે કષાયાદિ દોષોને દૂર કરવામાં આવે છે. આવો બાર ભેદે કહેવાયેલ તપ છે. તે તપ વડે શું થાય છે?-નિર્જરાજ નિર્જરાઃ-તપસી નિર્નરી -તપ વડે નિર્જરા થાય છે. છે નિર્જરા શબ્દની વ્યાખ્યા આ પૂર્વે સૂત્ર ૮:૨૪ તક્વનિર્જરા માં કરેલી છે નિર્નરનિર્વા-કર્મોનુંનિર્જરવું તેને નિર્જરા કહી છે. તપની આચરણ થકી આત્મપ્રદેશો થી કર્મોનું જે વિઘટન થવું અર્થાત્ છુટા પડવું તેને નિર્જરા કહી છે. 4 विपक्वानां कर्मावयवान्तं परिशटनं, हानिः इत्यर्थः ઉપર સૂત્રમાં જણાવેલ દ્રવ્ય સંવર અને ભાવ સંવર પરિણામમાં આત્માનો નિષ્કામ બુધ્ધિએ જે પરભાવનો ત્યાગ કરવાનો, જેટલો જેટલો અને જેવો જેવો આત્મપરિણામ હોય છે, તે ભાવે તે જીવ પૂર્વ સંચિત કર્મોનો [જે આત્માની સાથે સત્તા એ બંધાયેલા પડ્યા છે) વિવિધ પ્રકારે ક્ષય અર્થાત નિર્જરા કરે છે. આ રીતે આત્મ પ્રદેશો થી કાર્પણ વર્ગણા નું છૂટું પડવું તેનું નામ નિર્જરા છે. જ -સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં સમુચ્ચયને માટે “ઘ''મુકેલ છે આ દ્વારા તેઓ ઉપરોકત સંવર તત્વનું પણ અનુકર્ષણ કરવાનું સૂચવે છે એટલે કે તપથી નિર્જરા થાય છે અને સંવર પણ થાય છે. 4 च शब्दः प्रस्तुतसंवरानुकर्षी, तपसा संवरश्चक्रियते ૪ અનશન,પ્રાયશ્ચિત ધ્યાન વગેરે તપથી યુકત આત્મા અવશ્યતયા સંવૃત્ત આગ્નવ દ્વાર યુકત અર્થાત્ સંવર યુક્ત થાય છે. * સૂત્રસ્પષ્ટીકરણ –તપના નિરીરતપ વડેનિર્જરા અને સંવર થાય છે. એટલો સૂત્રસાર જોયો પણ કેટલીક અન્ય બાબતો નુંઆવિષ્કરણ પણ આ તબક્કે ઉપયોગી છે. તે આ પ્રમાણે (૧)આ સૂત્રનું જે પૃથક પ્રહણ કરેલ છે તે સંવર - અને નિર્જરા એ બંને હેતુને અ. ૯૪૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જણાવવા માટે છે. (૨)તપથી અભિનવ કર્મ પ્રવેશનો અભાવ થાય છે અને પૂર્વઉપચય કરેલા કર્મોનો ક્ષય થાય છે. (૩)બારભેદ વડેતપ કરવાથી પૂર્વેકહ્યા મુજબનોસંવર થાયછે અર્થાત આગન્તુક કર્મોના અભાવનું પ્રતિપાદન થાય છે અને લાંબા કાળથી બંધાયેલા કર્મોનો પણ અભાવ પ્રતિપાદિત થાય છે આ રીતે તપ એ સંવર અને નિર્જરા લક્ષણ બંનેનો હેતુ ભૂત થાય છે. (૪)સમતા પૂર્વક કરવામાં આવતા તપથી આવતા કર્મો તો રોકાય જ છે સાથે સાથે નિકાચીત કર્મના બંધનો પણ તુટી જાય છે. (૫)જો કે દશ પ્રકારના યતિધર્મમાં તપનો સમાવેશ કર્યો જ છે (જુઓસૂત્ર-૯૩૪મક્ષમામાવાળં.] છતાં અહીંજેપૃથ ગ્રહણ કરેલછેતેતપની પ્રધાનતા જણાવવા માટે છે, સમ્યફ તપ નવા કર્મોના સંવરણ પૂર્વક કર્મક્ષયનું કારણ હોય છે. []સંદર્ભ# આગમ સંદર્ભઃएवं तु संजयस्सावि पावकम्म निरासवे भव कोडि संचियं कम्मा तवसा निज्जरिज्जइ * उत्त. अ.३०,गा.५ ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)ગાવ નિરોધ: સંવર -સંવર (૨)તતક્શનના મ.૮-પૂ.ર૪ નિર્જરા (૩)સત્તમામ માર્વવાર્નવા. ૫.૮-પૂ. ૬ તપથી (૪)નીનાવમૌર્યવૃત્તિ -ખૂ. ૨૨-બાહ્યતા (૫)પ્રાયશ્વિવિનયવૈયાવૃત્ય મ૨-ખૂ. ૨૦અભ્યતર તપ [9]પદ્ય(૧) તપ થી સંવર થાય સારો નિર્જરા પણ થાય છે અધ્યાય નવમે સૂત્ર બીજે પૂર્વધર પણ ગાય છે (૨) આ સૂત્રનું બીજું પદ્ય હવે પછીના સૂત્ર૪ માં કહ્યું છે U [10] નિષ્કર્ષ -તપ એ સંવર અને નિર્જરાનું મહત્વનું કારણ હોવાથી નાનામોટા કોઈ પણ અનુષ્ઠાન કે ધર્મક્રિયામાં અવશ્ય તપ કરવાનું વિધાન જોડાયેલું રહે છે. કેમ કે કોઇપણ જૈિન ધાર્મિક ક્રિયાકે આચરણ મોક્ષના ઉદ્દેશથી જ કરાવાય છે. સંવરઅને નિર્જરા એ મોક્ષ પૂર્વેના જ તબક્કા હોવાથી તેના કારણ ભૂત તપધર્મનું અહીંવિધાન કરવામાં આવેલું છે. તેનો અર્થ એ પણ સમજી જ લેવો કે મોક્ષના ઉદેશવિનાની એટલે કે નિર્જરાના હેતુ વિહિન તપ કે અનુષ્ઠાનને સમ્યફ ગણવામાં આવતા નથી એ રીતે આ સૂત્રનો નિષ્કર્ષ એવો વિચારવો જોઈએ કે અહીં જે તપને નિર્જરા તથા સંવરનું સાધન કહ્યો છે. તે સમ્યફ તપની જ વાત કરી છે કેમ કે .૬-પૂરમાં બાળતપ તો કર્માસ્ત્રવનો હેતુ કહ્યો છે. માટે સમ્યક્તપજ સંવર તથા નિર્જરાનું સાધન બની શકે. તેથી સમ્યફ તપનું આરાધન કરવું જોઈએ. Jain Education Internationa Page #20 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪ અધ્યાયઃ-સૂત્રઃ૪) U [1]સૂત્રહેતુ- સૂત્રકાર મહર્ષિસંવરના પ્રથમ ભેદ એવા ગુપ્તિના સ્વરૂપને આ સૂત્ર થકી જણાવે છે. [2] સૂત્ર મૂળ-સગવોનિયોતિ: [3]સૂત્રપૃથક્સ - યો - નિપ્રદ: - TH: U [4] સૂત્રસાર-પ્રશસ્ત એવો યોગ-નિગ્રહએ ગુપ્તિછે. [અથવામન,વચન, કાયા એ ત્રણ યોગોનો સમ્યગુ નિગ્રહ એ ગુપ્તિ છે. U [5] શબ્દજ્ઞાનઃસવ -પ્રશસ્ત યોગ-મન,વચન, કાયાની પ્રવૃત્તિ નિuદઅંકુશ પુતિ-ગુપ્તિ,ગોપન U [6]અનુવૃત્તિઃ - આ સૂત્રમાં કોઈ સ્પષ્ટ અનુવૃત્તિ નથી. અર્થ અપેક્ષાએ સૂત્ર ૯:૨ સ યુતિસમિતિ થી સંવરની અનુવૃત્તિ. [7]અભિનવટીકાઃ-સંવર વિષયક આ અધ્યાયમાં સૂત્રકાર મહર્ષિ તેના પ્રથમ ભેદ એવી ગુપ્તિનું વર્ણન કરે છે. સૂત્રમાં કહે છે કે મન,વચન, કાયાના યોગનો સારી રીતે નિગ્રહ કરવો તે ગુપ્તિ'' અહીં સૂત્રકાર મહર્ષિ ગ શબ્દને ખૂબજ સમજણ પૂર્વક પ્રયોજે છે કેમ કે મન,વચન, કાયાની પ્રવૃત્તિ રોકી લઈને કયારેક ચોર પણ પોતાની ધારણા પાર પાડે છે તો શું તેને ગુપ્તિ કહેવી? -ના માત્ર યોગોની પ્રવૃત્તિ રોકવી એ જ ગુપ્તિ નથી. આ વાતને સ્પષ્ટ કરવા સૂત્રકારે સભ્ય શબ્દ દ્વારા જણાવેલ છે કે સમ્યગદર્શન પૂર્વક યોગોની પ્રવૃત્તિ અટકાવવી તે ગુપ્તિ છે. મુમુલ જીવ શાસ્ત્રાજ્ઞા અનુસારે ઉન્માર્ગને ટેકો ન મળે તેવી રીતે મન,વચન, કાયાના યોગોની પ્રવૃત્તિ અટકાવતે ગુપ્તિ છે. માત્ર યોગ નિગ્રહએ ગુપ્તિ નથી. જ સમ્યગુસમ્યમ્ શબ્દની વ્યાખ્યા આ પૂર્વે પ્રથમ અધ્યાય ના પ્રથમ સૂત્રમાં કરવામાં આવેલી જ છે. # સમ્યફ એટલે પ્રશસ્ત.મુમુક્ષુનો. क सम्यग् इति विधानतः ज्ञात्वाऽभ्युपेत्य सम्यग्दर्शनपूर्वकं $ સમ્યફ એટલે વિધિ કે ભેદ જ્ઞાન પૂર્વક જાણીને - સ્વીકારીને સમ્યગદર્શન પૂર્વક જિ યોગ નિરોધ કરવો તે). સમ્યગુદર્શન પૂર્વકની પ્રતિપત્તિ, અહીંયોગ શબ્દનાવિશેષણ રૂપે વપરાયેલ સંખ્ય શબ્દ એવું સૂચવે છે કે જેનો નિગ્રહ કરવાનો છે તે સમ્યગદર્શન પૂર્વકની પ્રવૃત્તિ હોવી જોઈએ અથવા પ્રશસ્ત કે સમીચીન હોવી જોઈએ. # પ્રશમ, સંવેગ,નિર્વેદ,આસ્તિક અને અનુકંપા અભિવ્યક્િત લક્ષણા જે સમ્યગુદર્શન, તપૂર્વક જેનો સ્વીકાર કે અમલ કરવો તે સમ્યફ [યોગ નિગ્રહ]. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા # સમ્યફ એટલે પ્રશસ્ત,સમજીને શ્રધ્ધાપૂર્વક સ્વીકારવું તે, અર્થાત્ શ્રધ્ધાપૂર્વકની બુધ્ધિ વડે ઉન્માર્ગમાંથી રોકીને સન્માર્ગમાં યોગોને પ્રવર્તાવવા તે સમ્યયોગ નિગ્રહ. # સમ્યફ એટલે ભેદ પૂર્વક સમજીને સમ્યગદર્શન પૂર્વક આદરવું તે. સમ્યકએટલે વિષય સુખની અભિલાષાથી કરાતી પ્રવૃત્તિ નો નિષેધ કરવો તે. # સમ્યગુ એટલે કેવા યોગોથી કર્મબંધ થાય છે, અને કેવાયોગોથી સંવર કે નિર્જરા થાય છે એમ જાણીને તેની શ્રધ્ધા કરવી અર્થાત સમ્યફએટલે સમ્યગદર્શન અને સભ્ય જ્ઞાન પૂર્વક નીપ્રવૃત્તિ . આથી સમ્યગદર્શન અને સમગ્રજ્ઞાન વિના થતો યોગ નિગ્રહ એ ગુપ્તિ નથી પણ કલેશ રૂપ જ છે. જ યો - યોગની વ્યાખ્યા આ પૂર્વે ૪.૬-પૂ૨ માં કરાયેલી છે. જે કાયા વચન મનની પ્રવૃત્તિ કે વ્યાપાર તે યોગ. $ કાયિક, વાચિક,માનસિક ક્રિયા તે યોગ. 6 નિગ્રહ એટલે પ્રવચન વિધિવડે [શાસ્ત્ર વિહિત] માર્ગમાં સ્થાપન અને ઉન્માર્ગ ગમનનું નિવારણ. $ નિગ્રહ એટલે યોગોને સ્વવશમાં રાખી વ્યવસ્થાપન કરવું તે. $ નિગ્રહ એટલે સ્વાતન્ત્રય,સ્વચ્છંદતા નો પ્રતિષેધ અને મુકિત માર્ગ અનૂકુળ પરિણામ વડે પ્રવર્તન. $ નિગ્રહ એટલે નિર્ચાપારતા. # ગુપ્તઃ-પૂર્વ સૂત્ર-૯:૨માં “ગુપ્તિ” શબ્દની વ્યાખ્યા કરેલી છે. ૪ ગુપ્તિ એટલે આત્મ સરક્ષણ. મન,વચન, કાયા ને ગોપવવા તે. ૪ ગુપ્તિ એટલે ભયાનક એવા કર્મબન્ધ રૂપ શત્રુઓ થી સંરક્ષણ કરવું તે. જે મન,વચન, કાયાના યથેચ્છ વિહરણને રોકવું તે ગુપ્તિ છે. # પ્રસ્તુત સૂત્રાનુસારતો સમ્યયોગ નિગ્રહએ જગુપ્તિ છે. આ રીતે સંકલેશ રહિત. સમક્યોગ નિરોધ થવાથી તનિમિત્તક કર્મોનો આસ્રવ અટકી જાય છે. અને તેજ સંવર છે. * ગુપ્તિના ત્રણ ભેદઃ- સૂત્રકાર મહર્ષિએ સમ્યગુયોગના નિગ્રહ ને ગુપ્તિ કહેલી છે. વ્યવહારમાં ગુપ્તિના ત્રણ ભેદ પ્રસિધ્ધ જ છે અને શ્રમણ સૂત્રમાં પણતિહિં મુહિં પદ પ્રયોજાયેલ છે.પણ અહી સૂત્રકાર આ ત્રણ ભેદનું કારણ પણ સૂત્રમાં સ્પષ્ટ કરે છે. ત્રણ પ્રકારે યોગ હોવાનું કથન આ પૂર્વે ૬-માં થયેલું છે. માટે ત્રણેનો નિગ્રહ એ ત્રણગુપ્તિ એવું અલગ અલગ વિચારતા કાયગુપ્તિ,વચનગુપ્તિ,અને મનોગુપ્તિ એ ત્રણે ભેદો થશે. [૧]કાયગુપ્તિ - # સુવામાં બેસવામાં ગ્રહણ કરવામાં મૂકવામાં એક સ્થાનેથી બીજે સ્થાને જવામાં જે શરીર પ્રવૃત્તિ થાય છે તેને સમ્યક પ્રકારે રોધ કરવો તેનું નામ કાયગુપ્તિ - કાંઈપણ ચીજ લેવામૂકવામાં કે બેસવા ઉઠવા કરવા આદિમાં કર્તવ્ય-અકર્તવ્યનો Page #22 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪ વિવેક હોય તેવું શારીરિક વ્યાપારનું નિયમન કરવું તે કાયગુપ્તિ. કાયોત્સર્ગ આદિ દ્વારા કાય વ્યાપારની નિવૃત્તિ અથવા શાસ્ત્રવિહિત અનુષ્ઠાનોમાં શાસ્ત્રોકત વિધિ મુજબની પ્રવૃત્તિ એ કાયગુપ્તિ છે. અજયણાચારીનું જોયાવિના,પૂંજયા-પ્રમાજર્યાવિના જમીન પર ફરવું, બીજી વસ્તુ રાખવી, ઉઠવું,સુવું, બેસવું, આદિ જે શારીરીક કિયા થાય છે અને તે નિમિત્તે કર્મોનો જે આસ્રવ થાય છે તે કાયયોગ નિગ્રહી અપ્રમત સંયમી ને થતો નથી અર્થાત્ સંવર થાય છે. સુવું/શયનઃ-રાત્રે જ શયન કરવું,દિવસે ન કરવું, આગમ વિધિ પ્રમાણે નિદ્રા થી મુકત થવું, ૧ પ્રહર ગયા પછી ગુરુની આજ્ઞા લઇ ત્રણ હાથ ભૂમિ પ્રમાણ જગ્યામાં સૂવું.ભૂમિનું યોગ્ય પડિલેહણ પ્રમાર્જન કરી, ડાબા હાથને માથા નીચે સ્થાપન કરી, ઘુંટણવાળી, જરૂર પડેતો પ્રમાર્જન થકી પગ પસારીને સુંવું.પડખું ફેરવતા કે પગ સંકોચતા રજોહરણ વડે પૂંજવુ. બેસવું:- જમીન ઉપર ચક્ષુથી પ્રમાર્જી-તપાસીને, આસન પાથરીને બેસવું,હાથ-પગ સંકોચવા કેપસારવા પડે તો, સંડાસા –સાંધાની પ્રર્માજના ક૨વી. વર્ષાઋતુમાં પાટ-પાટલા જોઇ-તપાસી–પ્રમાર્જીને બેસવું. ૨૧ લેવું-મૂકવુઃ-દંડ,ઉપકરણો,પાત્રા આદિ વસ્તુ લેવા મુકવા પડે.તે પ્રતિલેખી- તપાસી, પ્રમાર્જીને લેવા મુકવા. ઉભા રહેવુઃ-બિન જરૂરી ઉભા રહેવાદિ અસમ્યપ્રવૃત્તિનું નિવારણ કરવું અને ઉભવું પડે ત્યારે ભીંત કે થાંભલાદિક નો ટેકો લેતા પહેલાં તે સ્થાનની પ્રમાર્જના કરવી. ફરવું,ચાલવું તેઃ- કાયાને અસભ્યપણે પ્રવર્તાવવી નહીં. તેમ છતાં ચાલવું જ પડે ત્યારે હિંસાદિક દોષોની નિવૃત્તિ પૂર્વક ચાલવું તેને કાયગુપ્તિ કહેવામાં આવે છે. [૨]વચનગુપ્તિઃ યાચના કરવી,માંગવુ કે પૂછવું અથવા પૂછેલાનું વ્યાખ્યાન કરવામાં અથવા નિરુકિત વગેરે દ્વારા તેનું સ્પષ્ટીકરણ કરવામાં જે વચનનો પ્રયોગ થાય ,તેનો સમ્યફ્રીતે નિરોધ કરવો તે વચનગુપ્તિ. બોલવાના દરેક પ્રસંગે કાંતો વચનનું નિયમન કરવું અને કાંતો પ્રસંગ જોઇને મૌન રહેવું એ વચન ગુપ્તિ. ૢ મૌનદ્વારાવચનવ્યાપારની નિવૃતિ અથવા શાસ્ત્રોકતવિધિ મુજબ સ્વાધ્યાય,ઉપદેશ આદિમાં વચન પ્રવૃત્તિ એ વચન ગુપ્તિ છે. ૐ સંવર રહિત જીવના અસત્ પ્રલાપ, અપ્રિય વચન બોલવું આદિથી થી જે વાચિક વ્યાપાર નિમિત્તક કર્મ આવે છે તે વચનનો નિગ્રહ કરનાર ને આવશે નહીં અર્થાત્ સંવર થશે. યાચના કરવા માટે -પૂછવામાટે- પ્રશ્નનો જવાબ આપવા માટે બોલવું પડે, તે સિવાય વાણી ઉપર સંયમ રાખવો અથવા મૌન ધારણ કરવું તે વચન ગુપ્તિ. યાચના કરવીઃ- ગૃહસ્થાદિકપાસે આહાર,ઉપધિ,શય્યા વગેરે માંગવા પડે, તો શાસ્ત્રાજ્ઞાનુસાર વાદ્શધ્ધિ જાળવી, મુખપાસે મુખવસ્ત્રીકા રાખીને યાચના કરવી. પૂછવું:- માર્ગ પૂછવો પડે, વૈધને પૂછવું પડે કે શંકા ના ખુલાસા કરવા પડે ત્યારે આગમોકત વિધિએ પૂછવું. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જવાબઆપવાઃ- કોઈ સમજવાઇ છેકેશ્રાવકઆદિકોઈ પ્રશ્નના ખુલાસામાંગેતો શાસ્ત્રોકત નીતિ-રીતિ મુજબ સારી રીતે ઉપયોગ પૂર્વક ઘમદશના આપે તથા પ્રશ્નનો જવાબ આપે. મૌન બોલવું જ નહીંતે મુનિ વિના કારણ ન બોલે તેથી ન બોલવાઅર્થમાં મૌન શબ્દ રૂઢ થયેલો છે. [3]મનોગુપ્તિ જ મનમાં જેટલાસાવધસંકલ્પથાય છે તેનો ત્યાગ કરવો અથવાશુભસંકલ્પો ધારણ કરવાને કે કુશલ અથવા અકુશલ બંને પ્રકારના સંકલ્પ માત્રનો નિરોધ તેમનોગુપ્તિ કહેવાય છે. # દુષ્ટ સંકલ્પનો તેમજ સારા-નરસા મિશ્રિત સંકલ્પ નો ત્યાગ કરવો અને સારા સંકલ્પને સેવવો એ મનો ગુપ્તિ. # આર્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપઅશુભવિચારોથી નિવૃત્તિ અથવા ધર્મધ્યાન કેશુકલ ધ્યાન રૂપ શુભ ધ્યાનમાં મનની પ્રવૃત્તિ અથવા શુભ-અશુભ બંને પ્રકારના વિચારોનો ત્યાગ એ મનો ગુપ્તિ છે. # રાગદ્વેષાદિથી અભિભૂત પ્રાણીનેઅતીત અનાગતવિષયાભિલાષાઆદિથીમનોવ્યાપાર નિમિત્તક કર્મ આવે છે તે કર્મનોનિગ્રહ કરનારને આવતા નથી અર્થાત સંવર થાય છે. ૪ સાવદ્ય સંકલ્પ રોકી દેવો. સારો સંકલ્પ કરવો અથવા સારા કે ખોટાં સર્વ પ્રકારના સંકલ્પો કરવાનું રોકી દેવું તે. સાવધ સંકલ્પરોકવોઃ- આર્ત રૌદ્ર ધ્યાન ન ધ્યાવવાં,મનની ચંચળતાથી કોઈ રીતે પાપ વ્યાપાર ન ચિંતવાઈ જાય તે રીતે મનના સંકલ્પની રુકાવટ કરવી. ધર્મની પરંપરા એ વૃધ્ધિ થાય તેવા સંકલ્પો કરવા. સરાગ સંયમાદિકે સંસારના કારણ રૂપ સંકલ્પો ન કરવા. જ ત્રણે ગુપ્તિનું રહસ્યઃ કાયગુપ્તિ-કાયાના કર્મને,કાયાનીચેષ્ટાને કાયયોગનેસૌથી પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. વાગયોગ બેઇન્દ્રિયાદિ જીવોને હોય છે, મનોયોગ તો સંશિ પંચેન્દ્રિય જીવોને જ હોય છે. આ રીતે કામ યોગ સૂક્ષ્મ કે બાદર,ત્રસ કે સ્થાવર સર્વ જીવોને હોય છે. તેનો સંબંધ અનાદિકાળ થી છે અને મોક્ષમાં જાય ત્યાં સુધી રહેવાનો છે. મોક્ષમાં જતા ભવ્ય જીવને અયોગી અવસ્થા પ્રાપ્ત થતી વખતે પણ સૌથી છેલ્લામાં છેલ્લો સૂક્ષ્મ કાયયોગ નિવૃત્ત થાય છે. તેમાં પ્રથમ બાદર કાયયોગ નિવૃત્ત થાય છે, પછી સૂક્ષ્મ.કારણ કે સૂક્ષ્મતર કાયયોગ તો છેલ્લા સમય સુધી ટકે છે તે નિવૃત્ત થવાના સમયે જ આત્મા મોક્ષ પ્રાપ્ત કરે છે. પાંચ ધ્રુસ્વાર પ્રમાણ કાળમાન ધરાવતાં ચૌદમાં અયોગિ ગુણસ્થાનકે પણ કાયયોગ હોય તો છે જ પણ અતિ સૂક્ષ્મ-સૂક્ષ્મતર હોવાથી તેની ગણતરી કરવામાં આવતી નથી. છતાં તે ગુણસ્થાનક પસાર કરવું પડે છે તેમાં મુખ્ય કાયયોગ જ છે. આ રીતે અનાદિકાળથી જોડાયેલા એવા આ કાયયોગનો નિગ્રહકે ગુપ્તિની વધુમાં વધુ જરૂર છે. ઈન્દ્રિયોના સર્વ વિષયો ભોગવવાનું એ મુખ્ય દ્વાર હોવાથી કર્મોબાંધવામાં એ દૃઢ કારણ છે. નવા કર્મો અને પુગલો કાયયોગ દ્વારાજ ગ્રહણ થાય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪ આ કારણો થી કાયાનો સમ્યગુ નિગ્રહ અતિ આવશ્યક છે. વચન ગુપ્તિ-આત્મા કર્મના ઉદયને આશ્રીને જે જે સ્વરૂપે પોતાની ચેતના નો ઉપયોગ કરે તે જ નિશ્ચયનયથી મુખ્ય હાનિ છે.તે જ મુખ્યા આશ્રવ છે. ભાષાપર્યાપ્તિનામકર્મના ઉદયથી આત્માને બોલવું પડે છે. અને બોલવાથી આત્મામાં કંપન થાય છે અને તેથી નવા નવા કર્મો બંધાય છે. આત્મા વચનથી અગોચર છે વળી સિધ્ધ પરમાત્માનું સ્વરૂપ પણ વચનથી કહી શકાતુ નથી તેમજ તેઓને પણ વચન-યોગ હોતો નથી. તેમછતાં આત્મામાં જે ભાષક-ભાવનો સ્વભાવ છે અને તેસ્વભાવભાષા પર્યાપ્તિનામકર્મના ઉદયથી પ્રગટ થાય છે. પરંતુ તે કર્મબંધમાં કારણરૂપ હોવાથી તેને સાવધ પ્રવૃત્તિમાંન રોકતાંનિરવધ પ્રવૃત્તિમાં રોકીને તે દ્વારા કર્મબંધનના અશુભ કારણે પ્રવર્તતા આત્માના વીર્યને સંવર અને નિર્જરામાં ફેરવી નાખવું જોઇએ. આ રીતે સ્વાધ્યાયાદિમાં લીન રહેવા દ્વારા મૌન ધારણ કરીને અથવા સમ્યફનિરોધથકી વચનને ગોપવવા થકી વાગુપ્તિ પાલન કરવી અને ભાષા વર્ગણાના પુદ્ગલોને કુશળ અનુષ્ઠાનોમાં પ્રવર્તાવવા. - મનોગુપ્તિઃ-મન એ સંજ્ઞીજીવો માટે આશ્રવનું પ્રબળ કારણ છે. મનમાં જ મમતા ઉત્પન્ન થાય છે અને મન જ કલહ કરે છે. મનુએ પ્રબળમાં પ્રબળ વેગવંત ઘોડો છે. મોહરૂપી રાજાનો એ મંત્રી છે. આર્ત રૌદૂ ધ્યાનની ઉત્પત્તિની ભૂમિ છે. અને આ મનની ગુપ્તિ એ જ ધર્મ અને શુકલ ધ્યાનનું મૂળ છે. તેથી કરીને જ મનો નિગ્રહ અતિ આવશ્યક છે. યોગ એટલે કે પુદ્ગલોનો સંયોગ અને વ્યાપારથી આત્મા પ્રદેશોમાં ઉત્પન્ન થતી ચંચળતા તે ભાવયોગ છે. અને તેના કારણભૂત પુદ્ગલ દ્રવ્યોનો સંયોગ અને તેનો વ્યાપાર એદવ્યયોગ છે. એ પ્રમાણે આત્મા સાથે જોડાયેલી મનોવર્ગણા અને તેની હિલચાલ એ દ્રવ્ય મનોયોગ છે. અને તે વખતે થતી આત્મ પ્રદેશોમાં ચંચળતા, તે ભાવમનોયોગ છે. મનોવર્ગણાની મદદથી વિચારણા કરતું મન તે દ્રવ્ય મન છે. અને તે વખતે આત્માનાનો ઈન્દ્રિય મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મતિજ્ઞાનનો ઉપયોગ તે ભાવમન છે. અર્થાત્ યોગ એ વાસ્તવિકરીતે આત્માનો સ્વાભાવિક સ્વાભાવ નથી, પરંતુ વૈભાવિક એટલે કે અન્ય સંયોગ થી ઉત્પન્ન થનાર સ્વભાવ છે. અને તે મોક્ષમાર્ગ માં વિઘ્નરૂપ છે. તેથી આ મનોયોગ ને રત્નત્રયી ની આરાધનામાં એવી રીતે જોડવો કે જેથી કરીને ધીમે ધીમે વૈભાવિક સ્વભાવ દૂર થતો જાય અને આત્મ પ્રદેશોમાં ચંચળતા ઓછી થતી જાય એટલે કે મનોગુપ્તિ થકી મનનો વિરોધ કરીને અથવા કુશળ અનુષ્ઠાનમાં પ્રવર્તાવવા થકી ક્રમશઃ મનઃપર્યાપ્તિ નામકર્મનો ક્ષય કરવો અને છેવટે સ્થૂળ તથા સૂક્ષ્મ દ્રવ્ય મનના નિરોધ થકી મોક્ષની પ્રાપ્તિ કરવી. [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભ-ગુર નિયાળે કુરાગમસ્થસત્રનો જ ૩૪ મ.ર૪.ર૬ સૂત્રપાઠ સંબંધઃ- “સખ્ય પ્રકાર” ને બદલે અહીં પાઠમાં “અશુભ પ્રયોજનોથી'' કહ્યું તે માત્ર એકજ વાતને રજૂ કરવાની જુદી પધ્ધતિ છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા # તત્વાર્થ સંદર્ભઃ(૧)યવા : યા: ગ.૬ ખૂ. ૨ થી યોગના ૩ ભેદ (૨) પ્તિસામતિધર્મ મશ-નૂ. ૨ યુતિ ની વ્યાખ્યા (૩)સમ્પર્શનશાન, કપૂ૨ થી સખ્ય ની વ્યાખ્યા ૪ અન્યગ્રન્થ સંદર્ભ(૧)નવતત્વ ગા. ૨૬-ઉત્તરાર્ધ (૨)અતિચાર ચિંતવના ગાથા-વિસ્તારાર્થ (૩)શ્રમણ સૂત્ર G [9]પદ્ય(૧) રૂડે પ્રકારે યોગ-નિગ્રહ ગુપ્તિ તેને જાણવી મન વચન ને કાર્ય સાથે ત્રણ પ્રકારે માનવી (૨) સૂત્ર-૩ અને ૪ નું સંયુકત પદ્ય સંવર તપથી તેમ થાય છે નિર્જરા પણ ગુપ્તિ એ જ કે'વાય પ્રશસ્ત યોગ નિગ્રહ U [10]નિષ્કર્ષ-સૂત્રકાર મહર્ષિએ અહીં ત્રણ ગુપ્તિ નું વર્ણન કર્યું. જેનો પાયો મુકયો સમ્ય યોગ નિગ્રહ આ સભ્ય યોગ નિગ્રહ થકી જે વાત જણાવી તેમાં નિષ્કર્ષજન્ય વાત આ રીતે રજૂ કરી શકાય. (૧)યતિઃ- સાવદ્ય માર્ગમાંથી રોકી નિરવદ્ય ક્રિયામાં જોડવી તે. (૨)વવનગુતિઃ-સાવદ્ય વચન ન બોલવું અને નિરવઘ વચન બોલવું. જેમાં શિર કંપન વગેરેના ત્યાગ પૂર્વક મૌનપણું તથા વાચનાદિ વખતે મુહપતિ રાખી બોલવું તે બંનેનો સમાવેશ થાય છે. . (૩)મનોતિઃ-મનનેસાવધવિચારોથી રોકવુંઅનેસમ્યફવિચારોમાં પ્રવર્તાવવું તેમનોગુપ્તિ. આ રીતે સમગ્ર વાતનો નિષ્કર્ષ તો એકજ મુદ્દામાં સમાવેશ પામે છે. - સાવધનો ત્યાગ અને નિરવદ્યમાં પ્રવૃત્તિ એ જ ગુપ્તિ.મોક્ષનો અભિલાષી આત્માઓએ આ વ્યાખ્યાનુસાર જ જીવન ગોઠવવું જોઈએ. કેમ કે સર્વથા યોગનિરોધ ન થાય ત્યાં સુધી નિરવઘ પ્રવૃત્તિ થકી સંચિત કર્મોની નિર્જરા એ જ રાજમાર્ગ છે. OOOOOOO અધ્યાયઃ૯-સૂત્રઃ૫) [1]સૂત્રહેતુ-સંવરના ઉપાયોમાંનો એક ઉપાય તે “સમિતિ” આ સમિતિના ભેદોને આ સૂત્ર થકી જણાવે છે આ ત્રિસૂત્ર મૂળ-માળવાનનિક્ષેપોત્સT:ક્ષમતા: U [3]સૂત્ર પૃથક્ર - ભાષા - પુષMI - માનનિક્ષેપ - ૩ મિત: Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૫ 3 [4] સૂત્રસાર-સમ્યક છે,સિમ્યક ભાષા, સિમ્યફ એષણા, સિમ્યક આદાન-નિક્ષેપ અને સમ્યફ ઉત્સર્ગ એ પાંચ સમિતિ છે [5]શબ્દશાનઃ-ગમનાગમન,ચાલવું ભાષા-બોલવું પષTI-શુધ્ધ આહારાદિનું ગષણ ગાવાનનિક્ષેપ -લેવું-મૂકવું ૩૯-ત્યાગ,પારિષ્ઠાપન સમિતિ-સમ્ય પ્રવૃત્તિ [6]અનુવૃત્તિઃ-(૧)સગયોનિપ્રદ ગુd: સૂત્ર:૪થી સન્ શબ્દની. (૨) અર્થ-અપેક્ષાએ ૯૨ સ તિમિતિ થી સંવરની અનુવૃત્તિ U [7]અભિનવટીકાઃ-અત્રે સૂત્રકાર મહર્ષિ પાંચ સમિતિનો નિર્દેશ કરે છે. આ બધી સમિતિઓ વિવેક યુકત પ્રવૃત્તિ રૂપ હોવાથી સંવરનો ઉપાય બને છે. તદુપરાંતપૂર્વ સૂત્ર થી સમ્યમ્ શબ્દની અનુવૃત્તિ લેવાથી આપોઆપ જ પ્રશસ્ત ઇર્યા પ્રશસ્ત ભાષા વગેરે અર્થો ફૂટ થાય છે. કેમ કે સભ્ય નો પ્રશસ્ત એવો અર્થ પૂર્વે કરાયેલો જ છે અને આ સમ્યક્ શબ્દ અહીં પાંચે સમિતિ સાથે સ્વોપજ્ઞ ભાષ્યમાં જોડેલો જ છે. [૧] સિમ્યક ઈર્ષા સમિતિઃ# કોઇપણ જંતુને કલેશન થાય તે માટે સાવધાનતાપૂર્વક ચાલવું તે “ઇર્યાસમિતિ'. ૪ ઇર્યા એટલે જવું સંયમની રક્ષાને ઉદ્દેશીને આવશ્યક કાર્ય માટે યુગપ્રમાણ અર્થાત્ હાથ ભૂમિનું નિરીક્ષણ કરવા પૂર્વક જયાં લોકોનું ગમના ગમન થતું હોય અને સૂર્યનો પ્રકાશ પડતો હોય તેવા માર્ગે ધીમી ગતિથી જવું તે ઇર્યાસમિતિ. # આવશ્યકકાર્યને માટેજસંયમને અર્થેચારે તરફ સાડાત્રણ હાથ પ્રમાણ ભૂમિનું નિરિક્ષણ કરવા પૂર્વક ધીમે ધીમે પણ માંડવા વડેગમન કરવું-ચાલવું તે ઈર્ષા સમિતિ છે. # ડું એટલે માર્ગ, તેમાં ઉપયોગ પૂર્વક ચાલવું તે સમિતિ.અહીં માર્ગમાં યુગ પ્રમાણ ભૂમિને દૃષ્ટિ વડે જોતા, નીચી નજરે ચાલવું, અને ચાલતી વેળા સજીવ ભાગનો ત્યાગ કરવો તે ઇર્ષા સમિતિ છે. # સામાન્ય માણસ સારી રીતે સીધી રીતે ચાલતો હોય તે ગમનની જવા આવવાની સારી ચેષ્ટા કહેવાય. પરંતુ વ્રત ધારીને લાયકની શાસ્ત્રમાં બતાવેલી વિધિપૂર્વક ચાલવું કે જે સંવર અને ર્નિજરા ઉત્પન્ન કરે. તેમાં પહેલું તો એ કે આવશ્યક કાર્ય સિવાય વસતિની બહાર જવું નહીં. જો જવું જ પડે -જેમ કે આહાર વિહાર નિહારાદિ કાર્યમાટે જવાનું થાય તો પણ જયણાપૂર્વક ચાલે જીવ વિરાધનાદિ ન થાય તેની સંભાળ રાખે તેને ઇર્ષા સમિતિ કહેલી છે. 4 ईरणम् ईर्या - गति परिणामः । सम्यग् आगमानुसारिणगति: ईर्यासमितिः । # જીવ સ્થાન અને વિધિના જાણકાર ધર્માર્થ પ્રયત્ન શીલ એવા સાધુભગવંતોનું સૂર્યપ્રકાશમાં, ચક્ષુરિન્દ્રિય દ્વારા જોઈ શકાય તેવા મનુષ્ય વગેરેના આવાગમન થકી શુદ્ર જન્તુ ઓથી રહિત થયેલા માર્ગમાં સાવધાન ચિત્ત થઈને શરીરનો સંકોચકરી, ધીમે ધીમે, આગળ યુગ પ્રમાણ જમીન જોતા જોતા ચાલવું તે ઈર્ષા સમિતિ છે.આમાં મુખ્યત્વે જીવ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિરાધનાદિ થકી થતો આગ્નવ રોકાય છે. અર્થાત તેટલે અંશે સંવર થાય છે. [૨](સમ્યક) ભાષા સમિતિઃ# સત્ય,હિતકારી પરિમિત અને સંદેહ વિનાનું બોલવું એ ભાષા સમિતિ છે. # ભાષા એટલે બોલવું, જરૂર પડે ત્યારે જ સ્વપરને હિતકારી પ્રમાણોપેત,નિરવદ્ય અને સ્પષ્ટ વચન બોલવાં તે ભાષા સમિતિ. હિત,મિત, અસંદિગ્ધ અને અનવદ્ય અર્થના પ્રતિપાદન કરવામાં જે નિયત થયા છે એવા વચન બોલવા તે ભાષા સમિતિ છે. $ મોક્ષ પુરુષાર્થની સાધના કરવા વાળા સાધક એવી ભાષા બોલવાને સમિતિ અર્થાત સમીચીન-મોક્ષની સાધક પ્રવૃત્તિ સમજતા નથી કે જે વચનો આત્મ કલ્યાણના લક્ષ્ય પૂર્વક પ્રવૃત્ત ન થયા હોય અથવા જે વચન નિમ્પ્રયોજન કે અપરિમિત રૂપથી બોલયું હોય અથવા જે વચન શ્રોતાને નિશ્ચય કરાવનારું ન હોય, સંદેહજનક કે સંશય પૂર્વક બોલાયું હોય અથવા સાવદ્ય હોય તેવા વચન તેવી ભાષાનો પ્રયોગ કરવો નહીં તે ભાષા સમિતિ. ૪સમ્યક પ્રકારે નિરવદ્ય-નિર્દોષ ભાષા બોલવી તે ભાષા સમિતિ કહેવાય છે. # હિતકારક માપસર,જેના શબ્દો અને અર્થ બરાબર સ્પષ્ટ સમજાય,નિરવદ્યપાપપોષક ન હોય તેવું વચન, જીવ વિરાધના ન થાય તે રીતે, આગમોકત વિધિપૂર્વક બોલવું તે સમ્ય ઉપયોગ રૂપ ભાષા સમિતિ કહેવાય છે. # સ્વ અને પરને મોક્ષ તરફ લઇ જવાળા સ્વપર હિતકારી,નિરર્થક બકવાસ રહિત, મિત્ત,સ્કૂટાર્થ,વ્યકતાક્ષર, અસંદિગ્ધ વચન બોલવા તે ભાષા સમિતિ છે. આ પ્રકારે સમ્યક ભાષા સમિતિ પાલન થી જીવ વચન યોગ જન્ય આસ્રવ થી અટકે છે અથવા તેટલે અંશે સંવર થાય છે. [૩](સમ્યક)એષણા સમિતિઃ જીવનયાત્રામાં આવશ્યક એવા નિર્દોષ સાધનોને મેળવવા માટે સાવધાનતા પૂર્વક પ્રવર્તવું તે એષણા સમિતિ. $ એષણા નો એક અર્થ ગવેસણા કરવી, તપાસવું તે છે. સંયમના નિર્વાહમાટે જરૂરી વસ્ત્ર,પાત્ર, આહાર, ઔષધ, આદિ વસ્તુઓની શાસ્ત્રોકત વિધિ મુજબ તપાસ કરવી તે એષણા સમિતિ. 3 અન્ન,પાન, રજોહરણ, પાત્ર,વસ્ત્ર,વગેરે જે કોઈ પણ ધર્મ-ઉપકરણ છે તેને ધારણ કરવામાં -સાધુ ઉગમ,ઉત્પાદન અને એષણા દોષોનો જે ત્યાગ કરે છે તેનું નામ એષણા સમિતિ છે. ૪ સિધ્ધાન્તમાં કહેલી વિધિ મુજબ૪૨-દોષ રહિત આહાર ગ્રહણ કરવો તે એષણા સમિતિ # અશન,સ્વાદિમ,ખાદિમ-રૂપ આહાર,કથ્યપાણી, રજોહરણ મુહપત્તિ, પાત્ર, ચોલ પટ્ટાદિ વસ્ત્રો વગેરે તથા ધર્મોપકરણો અને વસતિ આદિઆધાકર્માદિક-૪૨દોષ રહિત પણે, આગમોકત વિધિ પૂર્વક યાચના કરવી તે એષણા સમિતિ. ૪ સ્વામી અદત્ત,જીવ અદત્ત,તીર્થકર અદત્ત,ગર અદત્ત એ ચાર અદત્તને ટાળીને સંયમના Page #28 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૫ ૨૭ નિર્વાહને અર્થે આહાર પાણી-વસ્ત્ર-પાત્ર શય્યા ઉપકરણાદિને સમ્યક્ પ્રકારે ગ્રહણ કરવાં તે એષણા સમિતિ. જેના થકી અદત્તાદાન આદિ દોષોથી થતા આસવનો નિરોધ થાય છે. [૪]સમ્યઃ- આદાન-નિક્ષેપ સમિતિ: વસ્તુ માત્રને બરાબર જોઇ-પ્રમાર્જીને લેવી કે મૂકવી તે આદાન નિક્ષેપ સમિતિ. આદાન એટલે ગ્રહણ કરવું અને નિક્ષેપ એટલે મૂકવું. સંયમના ઉપકરણોને ચક્ષુથી જોઇને તથા રજોહરણાદિ થી પ્રમાર્જીને ગ્રહણ કરવા તથા ભૂમિનું નિરિક્ષણ- પ્રમાર્જન કરીને મૂકવાં તે આદાન નિક્ષેપ સમિતિ. આવશ્યક કાર્યને માટે જે કોઇ ચીજ-વસ્તુ લેવી કે મૂકવી પડે,તેને સારી રીતે પૂંજીપ્રર્માજીને ગ્રહણ કરવી કે મૂકવી તેને આદાન-નિક્ષેપ સમિતિ કહી છે.તેથી આવશ્યક કાર્યની સિધ્ધિમાટે રજોહરણ,પાત્ર,વસ્ત્ર વગેરેને તેમજ પીષ્ટ ફલક વગેરેને લેવા કે મૂકવા વખતે સારી રીતે જોઇ તપાસીને લેવા કે મૂકવા તે આદાન-નિક્ષેપ સમિતિ. ૐ વસ્ત્ર, પાત્ર, ઉપકરણ આદિને જોઇ પ્રમાર્જીને લેવા-મૂકવાં તે આદાન-નિક્ષેપ સમિતિ. એનું બીજું નામ આદાન ભંડમત્ત નિક્ષેવણા સમિતિ પણ જોવા મળે છે. ૐ ધર્મ-અવિરોધી અને પરાનુપરોધી જ્ઞાન અને સંયમના સાધક ઉપકરણોને જોઇતપાસીને રાખવા કે ઉઠાવવા તે આદાન નિક્ષેપ સમિતિ કહી છે. આ સમિતિ જીવ વિરાધનાદિ માં જયણા નું સાધન હોવાથી આશ્રવનો નિરોધ કરનારી છે. [૫](સમ્યક્) ઉત્સર્ગસમિતિઃ જયાં જંતુઓ ન હોય તેવા પ્રદેશમાં બરાબર જોઇ અનુપયોગી વસ્તુઓ નાંખવી તે ઉત્સર્ગ સમિતિ. ઉત્સર્ગ એટલે ત્યાગ. શાસ્ત્રોકત વિધિ મુજબ ભૂમિનું નિરીક્ષણ-પ્રમાર્જન કરીને મળ આદિનો ત્યાગ કરવો તે ઉત્સર્ગ સમિતિ. ૐ જયાં પૃથ્વિીકાયિક આદિ પાંચ પ્રકારના સ્થાવર જીવો અને બેઇન્દ્રિયાદિક ત્રસ અથવા જંગમ જીવોનું અસ્તિત્વ નહોય એવા શુધ્ધ સ્થણ્ડિલ-પ્રાસુક સ્થાન પર સારી રીતે જોઇને અને તે સ્થાન ની પ્રર્માજના કરવા પૂર્વક ત્યાં મળ-મૂત્રનો પરિત્યાગ કરવો તે ઉત્સર્ગ સમિતિ કહેવાય છે. વડીનીતિ, લઘુનિતિ,અશુઆહાર, નિરુપયોગી બનેલ ઉપકરણ,જીર્ણ-શીર્ણ થઇ નકામા બનેલા વસ્ત્રો ઇત્યાદિનો વિધિપૂર્વક ત્યાગ કરવો અર્થાત્ પરઠવવું તે ઉત્સર્ગ સમિતિ. જેનું બીજું નામ પારિષ્ઠિાપનિકા સમિતિ છે. ” સ્થાવર,જંગમ-ત્રસજીવોથી રહિત શુધ્ધ ભૂમિ ઉપર તપાસી પ્રમાર્જીનેસ્થેડિલ,માત્રુ વગેરેનો શાસ્ત્રોકત વિધિ અનુસાર ત્યાગ કરવો તે ઉત્સર્ગ સમિતિ. નિરવઘ ભૂમિમાં શાસ્ત્રોકત વિધિ અનુસાર, ત્યાજય પદાર્થોનું પારિષ્ઠાપન કરવું તે (સમ્યક્) ઉત્સર્ગ સમિતિ જેના વડે જીવ વિરાધનાદિ આસવનો નિરોધ થાય છે. * સમિતિ:-સમ્ એટલેસમ્યગ્ અનેતિ એટલે પ્રવૃત્તિ. સમ્યપ્રવૃત્તિ એસમિતિછેઅથવા એકાગ્ર પરિણામ વાળી સુંદર ચેષ્ટાતે સમિતિ છે. જેના ઉકત પાંચ ભેદો કહેવાયા છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પ્રશ્ન:-સમિતિ અને ગુપ્તિ વચ્ચે તફાવત શું છે? ૐ સભ્યપ્રકારના ઉપયોગ પૂર્વક જે પ્રવૃત્તિ તે સમિતિ છે અને સમ્યક્ પ્રકારે ઉપયોગ પૂર્વક નિવૃત્તિ તથા પ્રવૃત્તિ તે સમિતિ છે. ૨૮ સમિતિ કેવળ પ્રવૃત્તિ સ્વરૂપ છે.જયારે ગુપ્તિ પ્રવૃત્તિ તથા નિવૃત્તિ ઉભય સ્વરૂપ છે. → ગુપ્તિમાં અસત્ ક્રિયાનો નિષેધ મુખ્ય છે જયારે સમિતિમાં સક્રિયાનું પ્રવર્તન મુખ્ય છે. [] [8]સંદર્ભ: આગમ સંદર્ભ:- (૧) પશ્વ મિઓ પળત્તા, તે નદા ફરિયામિડું, માસામિŞ एसणासमिई,आयणभंडमत्त निकखेवणा समिई, उच्चारपासवणखेलसिंधाणजल्ल पारिट्ठावणिया समिई सम० सम . ५ (૨)ામાસેસાવાળેઝન્ટરેસમિડ઼ે ય ન ૩ત્ત, અ.૨૪-૪.૨ ૐ તત્વાર્થ સંદર્ભ:- સૂત્ર.૧:૨ ૫ ગુપ્તિ સમિતિધર્માનુપેક્ષા થી સમિતિ ની વ્યાખ્યા અન્ય ગ્રન્થ સંદર્ભ: (૧)નવતત્ત્વ ગાથા -૨૬ પૂર્વાર્ધ (૨)શ્રમણ સૂત્ર [] [9]પધઃ(૧) પ્રથમ ઇર્યાભાષા બીજી એષણા ત્રીજી કહી આદાનને નિક્ષેપ ભાવે ચોથી સમિતિ મેં લહી ઉત્સર્ગ નામે પાંચમી જે સંયમોને પાળવા ગુપ્તિ સાથે આઠ થાતી માત સુત ઉછેરવા નિર્દોષ ઇર્યા વળી ત્યાગ સમ્યગ્ આદાન નિક્ષેપ વળી ગણાય ભાષાય સમ્યગ્ વળી પાંચ શુધ્ધ સમિતિ પ્રવૃત્તિ વિવેક યુકત [10]નિષ્કર્ષ:- સૂત્રકાર મહર્ષિ સંવરના એક ભેદ રૂપ એવા સમિતિના પાંચ (૨) (૩)અતિચાર આલોચના સૂત્ર (૪)પંચિદિય સૂત્ર-પ્રબોધટીકા ભા.૧ ઉત્તર ભેદોને અહીં જણાવે છે. જેનું રહસ્યતો સમ્યક્પ્રવૃત્તિ એ એકજ શબ્દમાં સમાવિષ્ટ થઇ જાય છે. વળી જયણાનું મહત્વનું સાધન પણ કહ્યું છે. ચાલવા,બોલવા,ગ્રહણ કરવા, લેવા-મૂકવા,પરઠવવા આદિ પ્રવૃત્તિમાં સમિતિ થી જયણા પાલન તો થાય જ છે. પણ વ્યવહારુ અર્થમાં વિચારીએ તો પણ કલેશ કષાય નિવારણ,પડવાઆખડવાથી મુકિત,ભોગ-ફોડનોઅભાવ,સ્વચ્છતાજાળવવી જેવા ભૌતિક લાભો પણ અવશ્ય પ્રાપ્ત થાયછે, આ રીતેસમિતિના પાલનથકીઆશ્રવનિરોધદ્વારાસંવરનેપ્રાપ્ત થવાપૂર્વક મોક્ષનેપામનારા બનવા પુરુષાર્થ કરવો એ જ નિષ્કર્ષ આ સૂત્ર થકી સમજવો. ]] Page #30 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૬ (અધ્યાય ૯-સૂત્ર ૬ U [1]સૂત્રહેતુ- સંવરના ઉપાયોમાં એક ઉપાય કહ્યો ધર્મ. (યતિ ધર્મ] તેના દશ ભેદોને આ સૂત્ર થકી જણાવે છે. [2]સૂત્ર મૂળ *ઉત્તમ ક્ષમામાવાવશૌર્વસંમતિપત્યાન્વિન્ય बह्मचर्याणि धर्मः 0 [3]સૂત્ર પૃથક-૩મ: ક્ષમ -મા- માવ - શૌવ - સત્ય- સંયમ -તપન્ન -ત્યા – વન્ય - વૈવિર્યાણ ધર્મ | _ [4]સૂત્રસાર - ક્ષમા,માર્દવ,આર્જવ,શૌચ,સત્ય,સંયમ,તપ, ત્યાગ,આર્કિન્ય અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારનો ઉત્તમ ધર્મ છે. 3 [5]શબ્દજ્ઞાનઉત્તમ-ઉત્તમ,ઉત્કૃષ્ટ ક્ષમ-સહિષ્ણુતા ભાવ-મૃદુતા, નમ્રતા ગાર્નવ-સરળતા શીવ-નિર્લોભતા,અનાસકિત સત્ય-હિત-મિત યર્થાથ વચન સંયમ-યોગ-નિયમન તપ-તપ ત્યા-ત્યાગ ગવિખ્ય-વસ્તુ- અમમત્વબુધ્ધિ વહાવર્ય-ગુરુકુળમાં વસવું તે વર્ષ-યતિધર્મ U [6]અનુવૃત્તિ- કોઈ સ્પષ્ટ અનુવૃત્તિ અહીં વર્તતી નથી અર્થાપેક્ષાએ સૂત્ર ૯૯૨ સ ાતિમતિ થી સંવરની અનુવૃત્તિ લેવી. [7]અભિનવટીકા- સર્વપ્રથમ ગુપ્તિધર્મની વાત કરી, તેમાં પ્રવૃત્તિનો સર્વથા નિરોધ થાય છે, જે તેમાં અસમર્થ છેતેઓનેસમ્યકપ્રકારની પ્રવૃત્તિ બતાવવાને માટે સમિતિઓનો ઉપદેશ છે, હવે જો પ્રવૃત્તિ કરેતો તેકરનારનેથનારા પ્રમાદનો પરિહાર કરવાને માટે સાવધાનીથી વર્તવાને માટે ઉત્તમ ક્ષમા આદિ દશવિધ ધર્મોઆ સૂત્ર થકી દર્શાવવામાં આવ્યા છે. ક્ષમાઆદિ ગુણો જીવનમાં ઉતારવાથી જ ક્રોધ આદિ દોષોનો અભાવ સધાઈ શકે છે. તેથી એ ગુણો ને સંવરના ઉપાય કહેલ છે. જ ઉત્તમ: 9:ઉત્તમ એટલે ઉત્કૃષ્ટ # ધર્મ બે પ્રકારે કહ્યો છે. સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ. આ સૂત્રમાં સાધુધર્મનું વર્ણન છે. અને તે દર્શાવવા માટે જ સૂત્રકારે ઉત્તમધર્મ શબ્દ વાપરેલો છે કેમ કે ઉત્કૃષ્ટ પ્રકારનો ક્ષમા આદિધર્મ ફકત સાધુઓને જ હોય છે. ગૃહસ્થોને ક્ષમા આદિ ધર્મ સામાન્ય હોય છે આ વાત સત્ત: ધર્મ: શબ્દથી સ્પષ્ટ થાય છે.. ગૃહસ્થાવસ્થામાં પાળવાયોગ્ય આચારો-વ્રતોઆદિનાકેટલાંક અંશો પણ ધર્મ છે. પરંતુ તે મુખ્યપણે પુણ્ય બંધાવનાર હોય છે. અને પુણ્યબંધકતાને લીધે આમ્રવની મુખ્યતા રહે છે. *ઉત્તમ ક્ષમાવાર્નવશૌસત્યસંચમતી ગ્નિવલર વર્ષ. એ પ્રમાણે સૂત્રપાઠ દિગમ્બર પરંપરામાં છે Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા જયારે ધર્મએ સંવર-નિર્જરાના કારણભૂત છે. અને તે સંવર-નિર્જરા ઉત્તમ ધર્મ વડે જ થઈ શકે છે માટે અહીં ઉત્તમધર્મ શબ્દ પ્રયોજેલ છે. [૧]ક્ષમાધર્મ# દ્વેષભાવ રહિત તેમજ ક્રોધ રહિત થઈ ક્ષમા આપવી તેમજ ક્ષમા ધારણ કરવી તે # ક્ષમા એટલે સહનશીલતા રાખવી અર્થાત ગુસ્સાને ઉત્પન્ન ન થવા દેવો અને જો ઉત્પન્ન થાય તો વિવેક બળથી તેને નકામો કરી નાખવો તે. # ક્ષમા એટલે સહિષ્ણુતા. બાહ્ય કે આંતરિક પ્રતિકુળતામાં નિમિત્ત બનનાર ઉપર ક્રોધ ન કરવો. ગફલતથી ઉત્પન્ન થયેલા ક્રોધને વિફળ બનાવવો. # ક્રોધનો અભાવ તે ક્ષમા # ક્ષમા,તિતિક્ષા,અહિષ્ણુતા અને ક્રોધનો નિગ્રહ આ બધા એકાર્થક શબ્દો છે. ક્ષમા કેળવવાની પાંચ રીતો - (૧)દોષનો સદ્ભાવ-અસદ્ભાવઃ- કોઈ ગુસ્સો કરે ત્યારે તેનાં કારણોની પોતામાં શોધ કરવી.જો સામાના ગુસ્સાનું કારણ પોતામાં નજરે પડે તો એમ વિચારવાનું કે ભૂલ તો મારી જ છે. એમાં સામો જુઠું શું કહે છે? અને જો પોતામાં સામાના ક્રોધનું કારણ નજરે ન પડે તો એમ ચિતવવું કે આ બિચારો માણસ અણસમજ થી મારી ભૂલ કાઢે છે. છે અર્થાત્ - જયારે કોઈ આપણને અપ્રિય કહે, આપણા દોષો બોલે ત્યારે વિચારવું કે આ મારા જે દોષો બોલે છે તે મારામાં છે કે નહીં? જો એ દોષોનો સદ્ભાવ જણાય તો એ ખોટું શું કહે છે કે મારે ગુસ્સે થવું-તેમ વિચારવું અને જો દોષનો અભાવ જણાયતો આવા અજ્ઞાન માણસ સામે શું રોષ કરવો તેમ વિચારવું. (૨)ક્રોધ વૃત્તિના દોષોનું ચિંતન - છે જેને ગુસ્સે આવે છે તે સ્મૃત્તિભ્રંશ થવાથી આવેશમાં સામા પ્રત્યે શત્રુતા બાંધે છે, વખતે તેને મારે છે, નુકસાન પહોંચાડે છે, અને તેમ કરતાં પોતાના અહિંસા વ્રતનો લોપ કરે છે. ઇત્યાદિ અનર્થ પરંપરાનું ચિંતન તે ક્રોધ વૃત્તિના દોષોનું ચિંતન. છે આ વાતને જરા વિસ્તારથી જોઈએ તો - ક્રોધ થી ઉત્પન્ન થતા દ્વેષ, કલેશ-કંકાશ,વૈમનસ્ય,શરીરહાનિ,હિંસા,સ્કૃત્તિભ્રંશ, વિવેકનાશ વ્રત નાશ આદિ દોષો વિચારવા. ક્રોધથી બાહ્ય જીવન ઉપર, શરીર ઉપર,અને આધ્યાત્મિક જીવનમાં ખૂબ ખરાબ અસર થાય છે. બાહ્ય જીવન માં નુકસાનઃ- ક્રોધને વશ બનીને જીવ અન્યની સાથે દ્વેષ કરે છે. પરિણામે બંને વચ્ચે વૈમનસ્યભાવ થવાથી બંનેનું જીવન અશાંતિમય બને છે. ગુસ્સામાં વ્યકિત, વિવેક ગુમાવે છે. બીજાને આકરા કે કડવા વેણ કહી બેસે છે. ઉપકારી પરત્વે પણ અયોગ્ય વર્તન થઈ જાય છે. પરિણામે આબરૂ-પ્રતિષ્ઠા ગુમાવી બેસે છે.સમાજ,કુટુમ્બ,સમુદાયમાં તેનું મહત્વ રહેતું નથી. ક્રોધાગ્નિીથી પ્રીતિ, વિનય અને વિવેક બળી જાય છે.સહવર્તીઓને અપ્રિય બને છે. માન કે આદર જળવાતા નથી. સમાજમાં કિંમત રહેતી નથી. બાહ્ય જીવન તદ્દન મુફલીસ જેવું થવા માંડે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૯ સૂત્રઃ ૩૧ શારીરિક નુકસાનઃ- વર્તમાન માનસશાસ્ત્રીઓનું એવું તારણ છે કે સખત કામ કે પરિશ્રમથી જે નુકસાન થાય છે તેના કરતા અનેકગણું નુકસાન ક્રોધ કરવાથી થાય છે. ક્રોધ લોહીનું દબાણ વધારે છે, જઠરાગ્નિને મંદ બનાવે છે, ક્ષય કે અજીર્ણ જેવા રોગો ઉત્પન્ન કરે છે. ઇન્દ્રિયોની પ્રસન્નતા ગુમાવે છે. આધ્યાત્મિક નુકસાનઃ- આધ્યાત્મિક દ્રષ્ટિએ સૌથી વધુ નુકસાન થાય છે. કેમ કે આંતરિક પરણિતિ અશુભ બની જાય છે ચિત્તની વ્યાકુળતાથી આરાધનમાં ચિત્ત ચોંટતું નથી. અશુભ કર્મો બંધાય છે, સંચિત્તશુભ કર્મો પણ અશુભ બને છે. કર્તવ્ય-અકર્તવ્યના વિવેકના અભાવેવ્રતોનો ભંગ પણ થઈ જાય છે.ગુણસ્થાનકની શ્રેણીએજીવ આગળ વધી શકતો નથી. (૩)બાલ સ્વભાવઃ # કોઈ પોતાની પાછળ કડવું કહેતો એમ ચિંતવવું કે બાલ-અણસમજું લોકોનો એવો સ્વભાવજ હોય છે. આમ પાછળ બોલે તેમાં શું? સામે તો નથી ભાંડતો ને? જો કોઈ સામે આવીને જ ભાડે ત્યારે એમ ચિંતવવું કે બાલ લોકોનોતો આવો સ્વભાવ જ હોય કેતે બોલ-બોલ કરે. ખાલી ભાડે જ છેને? કંઈ મને મારતો તો નથીને? એટલો તો લાભ છે. ' જો કોઇ પ્રહાર કરે, તો એવું વિચારે કે હશે ભલેને માર્યો કંઈ મને મારી તો નથી નાખ્યોને? જો કોઈ પ્રાણ મુક્ત કરવા સુધી પહોંચી જાય તો એવું વિચારે કે કશો વાંધો નહીં. મરી જવું પડશે એટલું જ ને? પણ તે જીવ મને કંઈ ધર્મથી ભ્રષ્ટ તો કરતો નથી ને? એ રીતે જેમ જેમ મુશ્કેલી વધતી જાય તેમ તેમ વિશેષ ઉદારતા અને વિવેક વૃત્તિ વિકસાવી ઉપસ્થિત મુશ્કેલીને નજીવી ગણવી તેને બાલસ્વભાવનું ચિંતન કહેવામાં આવે છે. (૪)સ્વ કર્મોદયઃ # કોઇ ગુસ્સો કરે ત્યારે એમ ચિંતવવું કે, આ પ્રસંગોમાં સામી વ્યકિત તો નિમિત્ત માત્ર છે. ખરી રીતે એ પ્રસંગ મારાં પોતાનાં જપૂર્વકૃત કર્મનું પરિણામ છે, એ સ્વકર્મોદય ચિંતવના. $ જયારે ક્રોધનું નિમિત્ત મળે ત્યારે પોતાના કર્મોદય-કર્મફળ નો વિચાર કરવો જોઈએ. જેથી નિમિત્ત બનનાર ઉપર ક્રોધ ન આવે.આપણા અશુભ કર્મોનો ઉદય હોય તો અન્ય વ્યકિત નિંદા કરે, આપણા માટે અયોગ્ય વચન બોલે મારે, ગાળો ભાંડે આ બધું ખરેખરતો આપણે બાંધેલા અશુભ કર્મોનું જ ફળ છે એ પ્રમાણે વિચારવું. (પ)ક્ષમાગુણ - # કોઈ ગુસ્સો કરે ત્યારે એમ ચિંતવવુંકેસમાધારણ કરવાથી ચિત્તમાં સ્વસ્થતા રહે છે. તથા બદલો લેવા કે સામા થવાથી ખર્ચાતી શકિત બચે છે, તેનો ઉપયોગ સન્માર્ગેશકય બને છે. ૪ વારંવાર ક્ષમાના ગુણોની વિચારણા કરવાથી પણ ક્રોધને રોકી શકાય છે. ક્ષમાના સેવનથી કોઈ જાતનો શ્રમ પડતો નથી. ક્ષમા ને લીધે અનેક પ્રકારના કલેશ થી બચી જવાય છે. ક્ષમાના યોગે આત્મ પરિણતિ શુભ બને છે. નવા અશુભ કર્મો બંધાતા નથી પૂર્વબધ્ધ અશુભ કર્મોની નિર્જરા થાય છે. અન્યની પ્રીતિનું સંપાદન થાય છે. ક્ષમાએ સર્વગુણોનો આધાર છે વગેરે ચિંતવના કરવી તે આવી પાંચ પ્રકારની વિચારણા થકી ક્ષમા ધર્મ કેળવી શકાય છે -ક્ષમા ધર્મ પાંચ પ્રકારે કહ્યો છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૧)ઉપકાર ક્ષમા - કોઈએ પોતાને નુકસાનક્યુ હોયતો “એ કોઈ વખતે ઉપકારી છે'' એમ જાણી સહન શીલતા રાખવી તે ૩૫રિક્ષમાં (૨)અપકાર ક્ષમા - જો હું ક્રોધ કરીશ તો આ મારું નુકસાન કરશે એમ વિચારી ક્ષમા કરવી તે અપર ક્ષમ (૩)વિપાક ક્ષમા - જો હું ક્રોધ કરીશ તો કર્મબંધ થશે એવું વિચારી ક્ષમા રાખવી त विपाकक्षमा (૪)વચન ક્ષમા - શાસ્ત્રમાં ક્ષમા રાખવાનું કહ્યું છે તેથી ક્ષમા રાખવી તે વેવન ક્ષમા (પ)ધર્મ ક્ષમા - આત્માનો ધર્મજ ક્ષમા છે. એમ વિચારી ક્ષમા રાખવી તે ધર્મક્ષ આ પાંચ પ્રકારની ક્ષમામાં છેલ્લી બે ક્ષમા ઉત્તમ કોટીની કહી છે કેમકે તેમાં જિનાજ્ઞાનું પાલન પણ સાથે સાથે થાય છે. [૨]માર્દવ ધર્મ - ૪ માન અભિમાન નો ત્યાગ કરી નમ્રતા ધારણ કરી વિનય કરવો તે. # ચિત્તમાં મૃદુતા અને બાહ્ય વ્યવહારમાં પણ નમ્રતા વૃત્તિ તેમાર્દવ.આ ગુણ કેળવવા માટે જાતિ,કુળ,રૂપ,ઐશ્વર્ય,બુધ્ધિ શ્રુત, લાભ,વીર્ય એ આઠ બાબતોમાં પોતાના ચડિયાતા પણાથી મલકાવું નહીં, ઉલટું એ વસ્તુઓની વિનશ્વરતા વિચારી ચિત્ત માંથી અભિમાનનો કાંટો કાઢી નાખવો. $ માર્દવ એટલે મૃદુતા-નમ્રતા નિરાભિમાનતા અર્થાત મદ અને માનનો નિગ્રહ એ માર્દવ છે. d મૂદુકર્મ,મદનિગ્રહ, માન વિઘાત,માન નિગ્રહ,માનનો અભાવ,નિરાભિમાનતા, બડાઈ હાંકવી નહીં. વગેરે તેના પર્યાય શબ્દો છે. આઠમદા (૧)જાતિમદ- પિતાની વંશ પરંપરા તે જાતિ, તે વંશ પરંપરા ઉચ્ચ પ્રકારની હોય તો તે પ્રખ્યાત વંશનું અભિમાન રાખવામાં આવે, અથવા મળેલી પંચેન્દ્રિય જાતિનું અભિમાન કરવું તે જાતિ મદ. (૨)કુળમદ-માતાના વંશની પરંપરા તે કુળ અને તેનો મદ તે કુળમદ. (૩)રૂપ મદઃ- લાવણ્યયુકત શરીરની સુંદર રચના અને ઇન્દ્રિયોની સુંદરતા તથા પ્રકર્ષતા તે રૂપ,તેનો મદ તે રૂપમદ. (૪)ઐશ્વર્યમદ-ધન, ધાન્ય,પશુ મકાન વગેરે ઐશ્વર્ય કે સંપત્તિ પ્રાપ્ત થયા હોય તો તેનું અભિમાન કરવું તે ઐશ્વર્ય મદ, (૫)બુધ્ધિ મદદ-ઔત્પાતિકી,વૈનાયિકી, કાર્મિક અને પારિણામિકી એ ચાર પ્રકારની બુધ્ધિમાંની કોઈપણ બુધ્ધિ પ્રાપ્ત થઈ હોય, ત્યારે પોતાની જાતને બુધ્ધિમાન માની તેનો અહંકાર કરવો તે બુધ્ધિદ. ()શ્રુત મદદ- શાસ્ત્રોના અભ્યાસથી ઉત્પન્ન થયેલો મદ, જેમ કે મારા જેવો શાસ્ત્રજ્ઞ કોણ છે? Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ અધ્યાયઃ ૯ સૂત્ર (૭)લાભમદઃ-વેપાર ધંધામાં મોટો ફાયદો થઈ જાય, રાજા વગેરે તરફથી મોટું માન મળી જાય, અન્ય કોઈ લાભ મળી જાય અને તેનું અભિમાન કરવામાં આવે તે લાભમદ. (૮)વીર્ય/બળ મદઃ-શરીર શકિતશાળી હોય,બળ કે પરાક્રમ શક્તિ પૂરતી હોય ત્યારે તેનું જે અભિમાન કરવું તેને બળ મદ કહે છે. આઠમદનો ત્યાગ કરવા માટેની વિચારણા - (૧)સંસાર પરિભ્રમણ કરતાં અનેક વાર હીન, મધ્યમ અને ઉત્તમ જાતિની પ્રાપ્તિ થઈ છે, સ્વ-સ્વકર્માનુસાર જીવો હીન આદિજાતિમાં ઉત્પન્ન થાય છે. કોઈ જાતિ શાશ્વતી રહેતી નથી. તો પછી આવા અનિત્ય તત્વમાં અભિમાન શું કરવું? (૨)ઉત્તમ કુળમાં ઉત્પન્ન થવા છતાં જીવો રૂપ, બળ, બુધ્ધિ,શીલ વૈભવ આદિ ગુણોથી રહિત હોય તો તેની કોઈ કિંમત રહેતી નથી. આથી શીલાદિ રહિત ઉત્તમ કુળની કિંમત શી? માટે કુળ મદ નકરવો. (૩)જેની ઉત્પત્તિ અશુચિ પદાર્થોમાંથી થાય છે, જેમાં રોગાદિકનો ભય રહેલો છે જેનો અવશ્ય વિયોગ થવાનો છે, એવા અનિત્વ રૂપનો ગર્વ કરવો તે ધર્મોજન માટે યોગ્ય નથી. (૪)જેની પ્રાપ્તિ, રક્ષણ,ઉપભોગ અને વિયોગમાં કલેશ રહેલો છે એવા ઐશ્વર્યનો મદ કરવો એ મૂર્ખતા છે. તેમ વિચારણા કરવી. (૫)જેમ જ્ઞાન-બુધ્ધિ વધે તેમ તેમ વિનય વધવો જોઈએ તેને બદલે બુધ્ધિના મદથી વિનય ગુણનો નાશ થાય છે .વિનય રહિત જીવના તપ અને ધર્મનિષ્ફળ છે માટે મારે બુધ્ધિ જ્ઞાનનો અહમ્ અવશ્ય છોડવા જેવો છે. (૬)ક્ષયોપશમનાઅનેક ભેદ હોવાથી મારાથી પણ અધિક બહુશ્રુત ઘણાં છે, આગમના અર્થો ગહન હોવાના કારણે કેટલાંક પદાર્થો હુંન પણ સમજુયો હોઉં અથવા વિપરીત સમજયો હોઉં તે સંભવિત છે.માટ અપૂર્ણ એવા મારા આ કૃતનો મદ શો કરવો? (૭) ઇષ્ટ વસ્તુનો લાભ કર્મને આધીન છે, લાંભાતરાય નો ક્ષયોપશમ હોય તો વસ્તુ મળે, અન્યથાન પણ મળે.સર્વથા અંતરાય કર્મ તુટવાથી ત્રણ જાતના સામ્રાજયનો પણ લાભ થઇ શકે છે પછી બે-ચાર વસ્તુની પ્રાપ્તિ વધુ થાય તો પણ તેમાં મદ કરવાનો શો અર્થ છે? તેમ ચિંતવવું. (૮)બળ પણ સદાકાળ કોનું ટકી રહ્યું છે? કયારેક નિર્બલ પણ બળવાન બની જાય છે? છતું બળ કયારેક કામ નથી આવતું. તો આવા બળનો ફોગટ ગર્વ કરવાથી શું મળે? આવી આવી વિચારણા થકી આઠે મદનો નિગ્રહ કરવો [૩]આર્જવ-ધર્મ માયા, કપટ નો ત્યાગ કરીને સરળતા રાખવી તે. ૪ ભાવની વિશુધ્ધિ અર્થાત્ વિચાર,ભાષણ વર્તનની એકતા તે આર્જવ. આ ધર્મ કેળવવા માટે કુટિલતાના દોષો નિવારવા. ૪ આર્જવ એટલે ઋજુતા-સરળતા. મન,વચન, કાયાની પ્રવૃત્તિમાં સરળતાતે આર્જવા છે. માયા,કૂડ,કપટ, શતા આદિ દોષોના ત્યાગથી આર્જવ ધર્મની પ્રાપ્તિ થાય છે. અ. ૯૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સરળતા કે નિષ્કપટ પડ્યું. ૐ ભાવ,પરિણામોની વિશુધ્ધિ અને વિસંવાદ-વિરોધ રહિત પ્રવૃત્તિએ આર્તવ ધર્મનું લક્ષણ છે. ૠજુભાવ કેૠજુકર્મ ને આર્જવ કહે છે ભાવ-દોષને ધારણ કરનાર છળ,કપટ,માયાચારરૂપ અંતરંગ પરિગ્રહથ યુકત હોય છે.જેના વડે તે આલોક અને પરલોકમાં અશુભ ફળને દેનારા પાપકર્મનો બંધ કર્યા કરે છે. ઉપદેશાતા હિત નેપણ પામતા નથી.માટે જે આર્જવ સરળતા છે તે જ ધર્મ છે. ૩૪ ૐ ૠજુભાવ,ૠજુકર્મ, સરળપણું,નિષ્કપટતા,નિર્મળતા વગેરે પર્યાય શબ્દો છે. આ આર્જવ ધર્મના અભાવે અર્થાત્ કપટ કે માયને કારણે મહા કર્મબંધ થતો હોવાથી સરળતા રાખવામાં જ ધર્મ છે. [૪]શૌચ ધર્મ: પોતાને લાગેલા પાપ-દોષોની પ્રતિક્રમણાદિ ભાવે શુધ્ધિ કરવી તે અથવા નિર્લોભતા એ બંને અર્થમાં શૌચ ધર્મની વ્યાખ્યા જોવા મળે છે. ૐ ધર્મનાસાધન અને શરીર શુધ્ધામાં આસકિત ન રાખવી એવી નિર્લોભતા તે શૌચ. શૌચ એટલે લોભનો અભાવ-અનાસકિત ધર્મના ઉપકરણો ઉપર પણ મમત્વ ભાવ કે આસકિત ન રાખવા જોઇએ. લોભ કે આસકિતથી આત્મા કર્મરૂપ મલથી મલિન બને છે. માટે લોભ કે આસકિત અશૌચ-અશુચિ છે. અલોભ કે અનાસકિતથી આત્મા શુધ્ધ બને છે. માટે તે શૌચ કે શુચિ છે. પવિત્રતા,મન,વચન,કાયા અને આત્માની પવિત્રતા,મુનિઓ બાહ્ય ઉપાધિ રહિત હોવાથી મનથી પવિત્ર હોય છે. વચનથી સમિતિ-ગુપ્તિ જાળવતા હોવાથી પવિત્ર છે. તપસ્વી હોવાના કારણે શારીરિક મેલો બળી જવાથી કાયા પણ પવિત્ર હોય છે રાગદ્વેષના ત્યાગનું લક્ષ્ય હોવાથી આત્માને પણ પવિત્ર કરે છે.આ જ શૌચ ધર્મ છે. નવતત્વવિસ્તારાર્થ મૈં અલુબ્ધતા,લોભ કષાય પરિહાર,ત્યાગ અથવા લોભ રહિત પ્રવૃત્તિ એ શૌચ ધર્મનું લક્ષણ છે. વ્યાકરણના નિયમાનુસ ૌવ શબ્દનો અર્થ શુચિભાવ કે શુચિકર્મ છે. અર્થાત્ ભાવોની વિશુધ્ધિ અને ધર્મના સાધનોમાં પણ આસકિત ન હોવી તે શૌચ ધર્મ છે. અલોભ,શુચિભાવ,શુચિકર્મ,પવિત્રકામ નિષ્પાપ,વસ્ત્ર પાત્રાદિક ધર્મના ઉપકરણોમાં આસકિત ન હોવી તે શૌચ આવો આસકિત વાળો માણસ અપવિત્ર ગણાય છે અને તે પાપકર્મ બાંધે છે. તેને સમજાવાથી સમજતો નથી માટે પવિત્રતા જાળવવા શૌચ ધર્મનુ પાલન હિતાવહ છે. પાંચ મહાવ્રત આદિને અનાસકિત તથા પ્રાયશ્ચિતાદિક થી શુધ્ધ રાખવા તેભાવશૌચ [૫]સત્ય ધર્મ: ૐ જેનાથી આત્મા નિર્મળ બને તે ભાવોને અનુસરવું તે. ♦ સત્પુરુષોને હિતકારી હોય એવું યથાર્થ વચન તે ‘સત્ય’ . સત્ય અને ભાષા સમિતિ મધ્યે થોડો તફાવત દર્શાવાયો છે અને તે એ કે દરેક માણસ Page #36 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્ર ૩૫ સાથેના સંભાષણ વ્યવહારમાં વિવેક રાખવો તે ભાષા સમિતિ અને પોતાના સમશીલ સાધુપુરુષો સાથેના સંભાષણ વ્યવહારમાં હિત,મિત અને યર્થાથ વચનનો ઉપયોગ કરવો તે “સત્ય” નામક યતિ ધર્મ છે. # જરૂર પડે ત્યારે જ સ્વ-પરને હિતકારી પ્રમાણોપેત આદિ ગુણોથી યુકત વચનો બોલવા તે સત્ય ધર્મ ૪ હિતકારી, માપસર,પ્રિય,ધર્મની પ્રેરણા આપનારા વાકયો બોલવાં તે સત્ય ધર્મ. # સત-પ્રશસ્ત પદાર્થના વિષયમાં પ્રવૃત્ત થનારા વચનને અથવા જે સજજનોને માટે હિતસાધક છે, એવા વચનને સત્ય કહે છે. જે વચન અનૃત-મિથ્યાન હોય, રૂક્ષતાકે કઠોરતાથી રહિત હોય,ચુગલી વગેરે દોષરૂપ ન હોય,અસભ્યતાના દ્યોતક ન હોય, જે ચપળતા- ચંચળતા પૂર્વક કહેવાયું ન હોય, જે મલિનતા કે કલુષિતાનું સૂચક ન હોય, જે સંભ્રાન્ત- ભ્રમરૂપ ન હોય, તેવા વચન તથા જે શ્રોતાઓને કર્ણપ્રિય લાગે, ઉત્તમ કુળવાનો ને યોગ્ય હોય, સ્પષ્ટ અને વિશદ્ હોય, જેનું ઉચ્ચારણ ફૂટ હોય, ઉદારતા કે ઉચ્ચ વિચારોથી યુકત હોય, જે ગ્રામ્ય દોષથી રહિત હોય, અશ્લીલતા દોષથી મુકત હોય, રાગ-દ્વેષ થકી બોલાયેલ નહોય, તેનું સાધક કે સૂચકન હોય, જે સૂત્ર કે આગમ પરંપરા અથવા માર્ગનુસાર હોય, તે મુજબ જ જેનો પ્રતિપાદ્ય અર્થ પ્રવૃત્ત થતો હોય, વિદ્વાનો સમક્ષ બહુમૂલ્ય ગણાતો હોય, અર્થજનોના ભાવને ગ્રહણ કરવામાં જે સમર્થ હોય, તત્વ જિજ્ઞાસું જે વિષયને સમજવા માગતા હોય તેને આશ્રીને જ જે પ્રવૃત્ત થયા હોય, સ્વ-પરના અનુગ્રહથી યુકત હોય, વંચાનાદિ દોષ રહિત હોય, નિરવદ્ય હોય, અતિ શાસનના અનુગામી હોવાથી જે પ્રશસ્ત હોય, દેશકાલાનુરૂપ તેવું સત્ય વચન જ સત્ય ધર્મ માનવો જોઈએ -સ્વોપજ્ઞ ભાષ્ય. # સત એટલે વિદ્યમાન વસ્તુને આધારે ઉત્પન્ન થયેલું વચનતે સત્ય.જે પ્રમાણે વસ્તુ હોય તે પ્રમાણે માનીને બોલવું તે.અથવા સત્ એટલે પ્રશસ્ય, સજજનો ને હિતકારી []સંયમ ધર્મ ૪ આત્માને પરભાવમાં જતો રોકવા માટે શાસ્ત્રોકત સત્તર પ્રકારના સંયમ ધર્મની આરાધના કરવી તે. # મન,વચન અને દહેનુ નિયમન અર્થાત વિચાર, વાણી અને ગતિ, સ્થિતિ આદિમાં યતના કેળવવી તે સંયમ.આ સંયમના સત્તર પ્રકાર જુદી જુદી રીતે પ્રસિધ્ધ છે. તેમાંના મુખ્ય બે ભેદ આ રીતે છે: એક ભેદ-પાંચ ઈન્દ્રિયનો નિગ્રહ, પાંચ અવ્રતનો ત્યાગ,ચાર કષાયનો જય, અને મન,વચન, કાયાની વિરતિ એ સત્તર બીજો ભેદ-પાંચ સ્થાવર અને ચાર ત્રસ એ નવના વિષયમાં સંયમ તે નવ ભેદ, તથા પ્રેશ્યસંયમ, ઉપેશ્યસંયમ, અપહૃત્યસંયમપ્રમૂજયસંયમ,કાયસંયમ,વાર્શયમ, મનઃસંયમ, અને ઉપકરણ સંયમ એવા કુલ સતર ભેદ. ૪ સમ્યક પ્રકારે યમ. પ-મહાવ્રત અથવા પ-અણુવ્રત તે સંયમ ઘર્મ જેમાં મુનિનો સંયમ ઉપરોકત ૧૭ પ્રકારે કહ્યો છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા $ મન,વચન, કાયાના કર્મરૂપ યોગનો નિગ્રહ કરવો તે સંયમ.અર્થાત મન, વચન, કાયાને વશ નથવું પરંતુ તેને પોતાના વશમાં રાખવા એ સંયમ ધર્મ છે.જેના પૃથિવીકાયિક આદિ નવેકાયોનો સંયમ તથા પ્રેક્ષ્ય સંયમાદિ આઠ પ્રકારો ઉપર કહ્યા મુજબ જાણવા. (૧)પૃથિવિકાયિક સંયમ :-પૃથિવિકાયના જીવોને દુઃખ થાય તેવી પ્રવૃત્તિનો મન,વચન, કાયથી કરવા કરાવવા અને અનુમોદવા રૂપે ત્યાગ કરવો એ પૃથ્વિકાય સંયમ છે. (૨થી૯) અપ્રકાયિકઆદિ સંયમ -પૃથિવિકાય અનુસાર આબધા જીવોનેવિશે સમજી લેવું. (૧૦)પ્રેક્ષ્ય સંયમ - આંખોથી નિરિક્ષણ કરવા પૂર્વક બેશવા વગેરેની ક્રિયા કરવી તે. (૧૧)ઉપેક્ષ્ય સંયમ:-સાધુઓએ પોતાની ક્રિયામાં દત્તચિત રહેવું અને શ્રાવકોએ ગૃહસ્થોએ કરવાની સ્વક્રિયા આદિ પરત્વે ઉપેક્ષા કરવી તે. (૧૨)અપહત્ય સંયમ:- બિનજરૂરી વસ્તુનો ત્યાગ અથવા જીવોથી યુકત ભિક્ષા આદિ વસ્તુને પરઠવી દેવી તે અપત્ય સંયમ. (૧૩)પ્રમૂજય સંયમ -દરેક પ્રવૃત્તિ પ્રમાર્જના સાથે કરવી તે. (૧૪)ઉપકરણ સંયમ -પુસ્તકાદિ ઉપકરણો જરૂર પ્રમાણે જ રાખવાં, તેમનું સંરક્ષણ કરવું એ ઉપકરણ સંયમ. (૧૫થી ૧૭) મન-વચન-કાય સંયમઃ- અશુભ યોગોથી નિવૃત્તિ અને શુભયોગોમાં પ્રવૃત્તિ તે મન,વચન, કાય સંયમ. [9]તપ ધર્મ ૪ બાહ્ય અને અત્યંતર છ-છ પ્રકારના તપવડે કર્મોને તપાવીને બાળીને આત્માને નિર્મળ કરવો તે. # મલિન વૃત્તિઓને નિર્મૂળ કરવા માટે જોઈતું બળ કેળવવા કાજે જે આત્મ દમન કરવામાં આવે છે તે તપ. ( t શરીર અને ઇન્દ્રિયોની તપાવવા દ્વારા આત્મ વિશુધ્ધિ કરે એ તપ. જેનું વિશેષ વર્ણન આ અધ્યાયના સૂત્રઃ૧૯ થી શરુથશે. $ ઇચ્છાનો રોઘ કરવો તે તપ જે સૂત્રકારે સંવર અને નિર્જરા બંનેમાં કહ્યો છે. નવતત્વમાં પણ બંનેમાંજ કહેવાયો છે. # તપના બે ભેદ છે. (૧)બાહ્ય (૨)અભ્યન્તર. જેનું વર્ણન આગામી સૂત્રોમાં થનાર છે. પ્રકિર્ણક તપના અનેક ભેદ છે. જેમ કે યવતપ,મધ્યપ, વજુમમધ્યપ કનકાવલી,રત્નાવલી,મુકતાવલી,સિંહ વિક્રીડિત વગેરે વગેરે. [૮]ત્યાગધર્મ# સમસ્ત પરભાવની આશંસાથી મુકત થઈ નિષ્પરિગ્રહી બનવું તે ત્યાગધર્મ. # પાત્રને જ્ઞાનાદિ સદ્ગુણો આપવા તે ત્યાગ. ૪ બાહ્ય-અત્યંતર ઉપધિમાં ભાવદોષનો મૂછનો ત્યાગ એ ત્યાગધર્મ છે. અથવા બિનજરૂરી ઉપકરણો નો અસ્વીકાર એ ત્યાગધર્મ છે. + बाह्याभ्यन्तरोपधिशरीरानपानाद्याश्रयो भावदोषपरित्यागस्त्यागः Page #38 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ + ૩૭ બાહ્યઉપધિ રજોહરણાદિક નો પણ માત્ર ધર્મ સાધના પૂરતો જ ઉપયોગ કરે, રાગાદિની શોભા માટે ધારે નહીં, પરિણામે તેને પણ ત્યાગ કરવાની ઇચ્છા,ક્રોધાદિક અત્યંતર ઉપધિનો ત્યાગ કરવાની ઇચ્છા, શરીરનો ત્યાગ,અન્ન-પાનનો ત્યાગ,ઔપગ્રહિક દંડાદિ ઉપધિ, ઉપાશ્રયાદિ ના પણ ત્યાગની ઇચ્છા,કોઇ પણ વસ્તુ ઉપર મૂર્છા રૂપ ભાવ દોષનો ત્યાગ, તે ત્યાગ ધર્મ છે. [૯]આચિન્ય ધર્મ: જેમ બને તેમ સંયમના ઉપકરણો થી પણ અળગા રહેવું તે. કોઇપણ વસ્તુમાં મમત્વ બુધ્ધિ ન રાખવી તે આર્કિચન્ય. ૪ શરીરમાં તથા સાધનાનાં ઉપકરણોમાં મમત્વ નો અભાવ એ આર્કિચન્ય ધર્મ છે. આર્કિચન્ય એટલે સર્વવસ્તુ નો અભાવ. કંઇપણ પરિગ્રહ ન રાખવો તે આર્કિચન્ય ધર્મ છે અને મમત્વ ન રાખવું તે પણ આર્કિચન્ય ધર્મ છે. शरीरधर्मोपकरणादिषु निर्ममत्वमाकिञ्चन्यम् શરીર ધર્મોપકરણ વગેરેમાં મમતારહિતપણું. ત્યાગ ધર્મમાં ત્યાગબુધ્ધિ પ્રધાન છે અને આર્કિચન્ય ધર્મમાં સંયમ માટે જ રાખવાથી મમત્વ બુધ્ધિનો અભાવ મુખ્ય છે. [૧૦]બ્રહ્મચર્ય ધર્મ: આત્માને આત્મ ભાવમાં સ્થિર કરવા માટે નવવિધ બ્રહ્મચર્ય ની ગુપ્તિ ધર્મનું યથાર્થ પાલન કરવું તે. ખામીઓ ટાળવા, જ્ઞાનઆદિ સદ્ગુણો કેળવવા, ગુરુની અધીનતા સેવવા માટે બ્રહ્મ અર્થાત્ ગુરુકુળમાં ‘ચર્ય’ એટલે કે વસવું તે બ્રહ્મચર્ય. -એનાપરિપાલનમાટે અતિશય ઉપકારક કેટલાંક ગુણો છે, જેવા કે આકર્ષક . સ્પર્શ,રસ,રૂપ,ગંધ,શબ્દઅનેશરીર સંસ્કાર વગેરે માં ન તણાવું તે બ્રહ્મચર્ય ધર્મ પાલન. બ્રહ્મચર્ય એટલે મૈથુન વૃત્તિનો ત્યાગ. ઇષ્ટ વસ્તુમાં થતો રાગ અને અનિષ્ટ વસ્તુમાં થતો દ્વેષ-તે બંનેનો ત્યાગ કરી આત્મરમણતા કરવી એ બ્રહ્મચર્ય છે. મૈથુન નિવૃત્તિ રૂપ બ્રહ્મચર્યના પાલન માટે નવ વિધ-બ્રહ્મચર્ય ગુપ્તિનું પાલન આવશ્યક છે. બ્રહ્મ એટલે ગુરુ તેને આધીન જે ચર્યા તે બ્રહ્મચર્ય. મન,વચન,કાયાથી મૈથુન કરવું -કરાવવું કે અનુમોદવું નહીં તે અથવા ગુરુની નિશ્રામાં રહી તેની આજ્ઞાના પાલન પૂર્વક જ્ઞાન અને આચાર શીખવા તે. વ્રતોનું પાલન કરવા માટે, જ્ઞાનમાં વધારો કરવા માટે,કષાય આદિ દોષો પકવીને દૂર કરવા માટે,ટૂંકમાં જીવનના સર્વતોગામી વિકાસને માટે ગુરુકુળવાસ સંસ્થામાં રહેવું તે બ્રહ્મચર્ય . વ્યાવહાર પ્રસિધ્ધ ઉકિતનો આ વ્યાખ્યામાં સમાવેશ થઇ જાય છે કે ગુરુકુળવાસમાં બ્રહ્મચારીઓ જ રહે અને ગૃહવાસમાં અબ્રહ્મચારીઓ હોય આ રીતે મૈથુન વર્જન રૂપ બ્રહ્મચર્ય પણ આ વ્યાખ્યામાં પરોક્ષ રીતે સમાવિષ્ટ જ છે. ગુરુકુળ વાસમાં શિષ્યોને તૈયાર કરવા માટે પાંચ પ્રકારના આચાર્યો હોવાનું Page #39 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સ્વોપજ્ઞભાષ્યમાં જણાવે છે તે આ રીતેઃ (૧)પ્રવજક-આચાર્યઃ-સામાયિક આદિ વ્રતોનું આરોપણ કરનારા (૨)દિગ્-આચાર્યઃ- સચિત,અચિત,મિશ્ર વગેરે મુનિજીવનમાં ઉપયોગી વસ્તુઓની ૩૮ સમજ આપનારા. (૩)શ્રુતોપદેષ્ટાઃ- શાસ્ત્રના મૂળ પાઠ ભણાવનારા. (૪)શ્રુત સમુદપદેષ્ટાઃ- શ્રુતને ધીમે ધીમે સારી રીતે સમજાવનારા અથવાતો સ્થિર પરિચય કરાવવા આગમનું વિશેષ પ્રવચન કરે તે શ્રુત સમુપંદેષ્ટા. (૫)આમ્નાયાર્થ વાચકઃ- જે આમ્નાયના ઉત્સર્ગ અને અપવાદનું રહસ્ય જણાવે તે આમ્નાયાર્થ વાચક. આરીતેદશપ્રકારનોઉત્તમ ધર્મબનાવેલોછે. જેમાનવીને જીવનના અત્યંત ઉંચા આદર્શતરફ લઇ જવાની ઘણી તીવ્ર શકિત ધરાવે છે .તેમજ સંવરના ઉપાય રૂપ એવા આદવિધ ધર્મના સમ્યક્ પરિપાલનથી આશ્રવ-નિરોધ રૂપ સંવર કાર્ય ઘણી જ સારી રીતે થઇ શકે છે. ] [8]સંદર્ભઃ ♦ આગમ સંદર્ભ:-સવિદ્દે સમાધમે પાત્તે, તે ગદા રવંતી મુત્તી અખવે મવે હાયવે सच्चे संजमे तवे चियाए बंभचरवासे सम - सम. १० તત્વાર્થ સંદર્ભ: (૧)સ ગુપ્તિસમિતિધર્માનુપ્રેક્ષા સૂત્ર. ૧૬:૨ થી ધર્મ (૨)અનશનાવમૌર્યવૃત્તિ પરિસંવ્યાન સૂત્ર. ૧:૧૧ -બાહ્યતપ (૩)પ્રાયશ્ર્વિતવિનયવૈયાનૃત્ય સૂત્ર. ૧:૨૦- અત્યંતરતપ અન્ય ગ્રન્થ સંદર્ભ: (૧)નવતત્વ પ્રકરણ-ગાથા ૨૯-વિવરણ (૨)શ્રમણ સૂત્ર-વૃત્તિ (૩)‘ઇચ્છામિઠામિ’'સૂત્ર-વિવરણ (૪)પ્રશમરતિ પ્રકરણ-ગાથા-૮૧ આઠમદનું વિવરણ (૫)ષોડશક પ્રકરણ-પાંચ પ્રકારની ક્ષમા [] [9]પદ્યઃ (૧) (૨) ક્ષમા માર્દવ વળી આર્જવ શૌચ સંયમ સત્યના તપ ત્યાગ આર્કિચન્ય ને શીલ ધર્મ દશ એ શુધ્ધતા શૌચ,ક્ષમા મૃદૂપણુૠજુતાસુસત્ય ને ત્યાગ સંયમ ગુરુકુલવાસ તત્વ છેધર્મશ્રેષ્ઠતપ જેવળી આચિન્ય જેથી કષાય ટળવા બનતા સુશક્ય [10]નિષ્કર્ષઃ- આ સૂત્રનું મુખ્ય પ્રયોજન દશવિધ યતિધર્મને જણાવવાનું છે. જેનો મુખ્ય ઉદ્દેશ તો સંવર નો ઉપાય દર્શાવવો તે જ છે છતાં આ ધર્મ આશ્રવ-નિરોધ રૂપ સંવરના સહવર્તી કેટલાંકપરિબળોને પણ સાંકડી લે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૭ જેમ કે પાંચ મહાવ્રતનું યથાયોગ્ય પાલન,તપ ધર્મથકી થતી કર્મનિર્જરા,ક્ષમા-માર્દવઆર્જવ-શૌચ એ ચાર ધર્મના આરાધન થકી થતો કષાય ત્યાગ આદિ વિવિધ ગુણો નું પણ આવિષ્કરણ થાય છે. વળી આ ધર્મનું આરાધન જેટલે અંશે ગૃહસ્થો કરે તેટલે અંશે અતિ સ્વચ્છ,પ્રમાણિક, શાંત,સુસંવાદી,નિર્લોભી આદિ ગુણોથી યુકત સુંદર સમાજ વ્યવસ્થાપણ ગોઠવાય છે. તેમ છતા મુખ્ય ધ્યેયતો સર્વ સંવર થકી મોક્ષનુ જ હોઇ શકે. 0 0 0 0 0 અધ્યાયઃ૯-સૂત્રઃ [1]સૂત્રહેતુ:- સંવરના ઉપાયોમાં એક ઉપાય અનુપ્રેક્ષા [-ભાવના] છે. આ અનુપ્રેક્ષાના ભેદોને આ સૂત્ર થકી જણાવે છે. [] [2]સૂત્ર:મૂળ:-*અનિત્યારળસંસારેાન્યત્વાશુચિત્તાવ સંવનિના ૩૯ लोकबोधिदुर्लभधर्मस्वाख्याततत्त्वानुचिन्तनमनुप्रेक्षा: [] [3]સૂત્રઃપૃથ- નિત્ય - અશરળ - સંસાર - હત્વ - અન્યત્વ - અવિત્વ આસ્રવ - સંવર - નિર્ગા - છો - વોધિપુર્ણમ - ધર્મવાવ્યાતતત્ત્વ અનુચિન્તનમ્ અનુપ્રેક્ષા: [] [4]સૂત્રસાર:-અનિત્ય,અશરણ,સંસાર, એકત્વ,અન્યત્વ,અશુચિત્વ, આસવ, સંવર, નિર્જરા,લોક,બોધિદુર્લભ અને ધર્મસ્વાખ્યાત[એબારપ્રકારે જે] તત્વનું અનુચિંતન,તે અનુપ્રેક્ષા [જેને બાર-ભાવના પણ કહે છે] ] [5]શબ્દજ્ઞાનઃઅનિત્ય-અનિત્ય,અસ્થિર. સંસાર-સંસાર,ચતુર્ગત્યાત્મક અન્યત્ત-શરીરાદિનું અન્યપણું આવ-કર્મનું આવવું તે નિનંદ-કર્મનું ખરી જવુંતે વોષિતુર્ણ-સમ્યગ્દર્શનની દુર્લભતા તત્ત્વાનુચિન્તન-ઉકત બાર ભેદની તત્ તત્ સંબંધિ વિચારણા [] [6]અનુવૃત્તિ:- સ્પષ્ટ કોઇ અનુવૃત્તિ નથી .અર્થની અપેક્ષાએ સૂત્ર-૯:૨ ૬ ગુપ્તિ સમિતિધર્માનુપ્રેક્ષા થી સંવરની અનુવૃત્તિ લેવી. અર્ન્-અશરણ,શરણરહિત ત્વ-એકત્વ,એકલાપણું અશુચિત્ત-અપવિત્ર સંવર્-આશ્રવ નો રોધ હોળ-વિશ્વ-સ્વરૂપ ધર્મસ્વાચ્યાત- સુકથિત ધર્મ ] [7]અભિનવટીકાઃ- સંવરના ભિન્ન ભિન્ન ઉપાયોમાં એક ઉપાય અનુપ્રેક્ષા કહેલો છે આ અનુપ્રેક્ષા એટલે ધ્યાન અવસ્થા સિવાય પણ મનની એકાગ્રતા પૂર્વક આત્મામાં વિશુધ્ધિ,બળ,વિકાસ અને અદ્ભુત પ્રેરણા આપનારી ભાવનાઓ-અનુચિંતન-તે અનુપ્રેક્ષા તાત્વિક આત્મશુધ્ધિમાં ઉપયોગી રીતે ચિંતન કરવું તે અનુપ્રેક્ષા. આ અનુપ્રેક્ષા ભાવના એ "अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुच्यास्रवसंवरनिर्जरालोकबोधिदुर्लभ धर्मस्वाख्यातत्वानुचिन्तनमनुप्रेक्षाः खे प्रभाशे નુંસૂત્ર દિગમ્બર આમ્નાયમાં જોવા મળે છે Page #41 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ધર્મ ધ્યાન પ્રાણ છે. તે ધર્મધ્યાન ને ખેંચી લાવે છે. ટકાવે છે અને વધારે પણ છે. આવી સંવરના ઉપાય રૂપ અનુપ્રેક્ષા ના બાર ભેદો અહીં કહ્યા છે. [૧]અનિત્ય-અનુપ્રેક્ષાઃ કોઇપણ મળેલી વસ્તુનો વિયોગ થવાથી દુઃખ ન થાય, તે માટે તેવી વસ્તુમાત્રમાંથી આસકિત ઘટાડવી આવશ્યક છે. અને એ ઘટાડવા જ શરીર, ઘરબાર આદિ વસ્તુઓ તેમજ તેમના સંબંધો એ બધું નિત્ય-સ્થિર નથી એવું ચિંતન કરવું તે અનિત્યાનુપ્રેક્ષા. ૐ કુંટુંબ,કંચન,કામિની,કીર્તિ,કામ,કાયા વગેરે પદાર્થોની અનિત્ય તાનું ચિંતન કરવું એ અનિત્ય ભાવના છે સંસારમાં જયાં સંયોગ છે ત્યાં અવશ્ય વિયોગ છે. આથી સર્વ પ્રકારના સંયોગ અનિત્ય છે. ૪૦ -આવિચારણાથી બાહ્ય પદાર્થોઉપર મમત્વભાવ થતો નથી આથી તે પદાર્થોનો વિયોગ થતાં દુઃખનો અનુભવ થતો નથી. જીવને કર્મસંયોગ પ્રાપ્ત શરીર,ધન,કુંટુંબ-પરિવારાદિ સર્વ કર્મ સંયોગી-અનિત્ય [-નાશવંત] જાણીને તેના પ્રત્યેનો મમત્વભાવ દૂર કરવાનો પ્રયત્ન કરવો તે અનિત્યનુપ્રેક્ષા. લક્ષ્મી,કુટુમ્બ,યૌવન,શરીર,દૃશ્ય પદાર્થો એ સર્વે વિજળી સરખા ચપલવિનાશવંત છે, આજ છે અને કાલે નથી એ રીતે વસ્તુની અસ્થિરતા ચિંતવવી તે. શરીર,શય્યા,આસન,,વસ્ત્ર આદિ બાહ્ય અને અભ્યન્તર દ્રવ્ય તથા અન્ય સમસ્ત સંયોગમાત્ર અનિત્ય છે. એવું વારંવાર ચિન્તવન કરવું તે અનિત્યાનુપ્રેક્ષા. -સંવરના અભિલાષીઓએ સંયોગ માત્રના વિષયમાં આપ્રકારે અનિત્યતાનું ચિત્તવન અવશ્ય કરવું જોઇએ કેમકે આ પ્રકારના વારંવર ચિંતવન થી તદ્ વિષયભૂત દ્રવ્યોમાં અથવા સંયોગ માત્રમાં આસકિત થતી નથી અને તેના વિયોગમાં તજ્જન્ય દુઃખ પણ થતું નથી આ રીતે સંવરની વૃધ્ધિ થાય છે. શરીર અને ઇન્દ્રિયનાં વિષયો વગેરે બધાં પદાર્થ,ઇન્દ્ર ધનુષ અને દુષ્ટજનની મૈત્રી વગેરેની માફક અનિત્ય છે. પણ જીવ અજ્ઞાનતાથી તેને નિત્ય સમજે છે. સંસારમાં જીવનું પોતાનું સ્વરૂપ,જ્ઞાન-દર્શનાદિગુણોને છોડીને કોઇ વસ્તુ નિત્ય નથી તેવી વિચારણા એ અનિત્યાનુપ્રેક્ષા છે. [૨]અશરણ-અનુપ્રેક્ષાઃ ૐ માત્ર શુધ્ધ ધર્મને જ જીવનના શરણ તરીકે સ્વીકારવા માટે તે સિવાયની બીજી વસ્તુઓમાંથી મમત્વ ખસેડવું આવશ્યક છે, તે ખસેડવા માટે જે એમ ચિંતવવું કે જેમ સિંહના પંજામાં પડેલ હરણને કોઇ શરણ નથી તેમ આધિ-વ્યાધિ અને ઉપાધિ ગ્રસ્ત એવો હું હંમેશાને માટે અશરણ છું તે અશરણાનુપ્રેક્ષા. સંસારમાં પોતાનું શરણ રક્ષણ કરનાર કોઇ નથી, એનું ચિંતન એ અશરણ ભાવના છે. રોગાદિનું દુઃખ કે અન્ય કોઇ આપત્તિ આવી પડતાં ભૌતિક કોઇ સાધનો કે સ્નેહિ.સંબંધિઓ વગેરે આ જીવને એ દુઃખ કે આપત્તિ થી બચાવવા સમર્થ બનતા નથી. આ સમયે દેવ-ગુરુ-ધર્મ જ રક્ષણ કરે છે- સાંત્વન આપે છે. આથી આ દેવ ગુરુ-ધર્મ સિવાય કોઇ જ શરણ નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્ર ૭ ૪૧ -સંસારમાં હું અશરણ છું એમ વિચારતાં સંસારના કોઈ પદાર્થો કે સંબંધોમાં શરણભૂતતા ન દેખાવાથી તેના પરત્વે તેના પરત્વે પ્રીતિ કે તર્જન્ય રતિ ઉત્પન્ન થતાં નથી. ૪ આત્માને પ્રાપ્ત થતાં જન્મ-મરણનાં દુઃખો તેમજ વર્તમાન જીવનમાં કર્મ પરિણામે પ્રાપ્ત થતાં દુઃખોથી કોઈ ધન કે સ્વજન છોડાવી શકતા નથી પણ સર્વ પ્રકારના દુઃખોમાં સર્વત્ર આત્માને કેવળ પોતે પ્રાપ્ત કરેલા સમ્યફ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ પોતાના આત્મિક ગુણોજ પોતાને શરણભૂત થાય છે. * દુઃખ અને મરણવખતે કોઈ કોંઈનું શરણ નથી ઇત્યાદિ ચિંતવના કરવી તે અશરણ અનુપ્રેક્ષા. જયાં કોઇપણ પ્રકારનો આશ્રય ન મળે, મનુષ્યોના સંચાર અર્થાત આવાગમનથી જે સ્થાન રહિત હોય,મોટી ભારે અટવી કે જંગલ હોય, અત્યન્ત બળવાન-સુધાગ્રસ્ત-અને તેથી કરીને જ માંસની ઇચ્છા થી પીડીત એવા સહે, પકડેલા હરણના બચ્ચાને માટે જે રીતે કોઈ પણ શરણ હોતું નથી કોઈ તેને બચાવી શકતું નથી-તે રીતે જન્મ,વૃધ્ધાવસ્થા, મરણ, રોગ કે વ્યાધિ,ઇષ્ટ વસ્તુ કે પ્રાણીનો વિયોગ,અનિષ્ટ વસ્તુ કે એવા કોઈ જીવનો સંયોગ, અભિલષિત વસ્તુની અપ્રાપ્તિ,દરિદ્રતા-ગરીબી દૌભાગ્ય-સૌભાગ્યહીનતા, દૌર્મનસ્યમનમાં ચિંતા વગેરેનું રહેવું અથવા રાગ-દ્વેષ આદિ કષાયોની અર્તિથી પીડીત ચિત્તનું હોવું તેમજ જન્મ મરણ આદિથી આક્રાન્ત પ્રાણીને સંસારમાં કોઇ શરણ નથી. કોઈ પણ જીવ આ પ્રાણીઓને એ દુઃખોથી બચાવવા સમર્થ નથી. સંવરના અભિલાષીએ હંમેશા આ રીતે અશરણતાનો વિચાર કરવો.આ ચિંતવના થી પોતાની જાતને સદાઅશરણ માનતો જીવતે સંસાર, સંસારના પદાર્થો કે પ્રાણીઓથી વિરકત કે ઉદ્વિગ્ન ચિત્તવાળો થાય છે. સાંસારિક ભાવમાં આસકત થતો નથી. અત્ શાસનમાં કહેવાયેલી વિધિપ્રમાણે ચાલવુંતેજ એકમાત્રશરણ છે. # જે રીતે નિર્જન વનમાં માંસ ભક્ષી અને ભૂખ્યાસિંહ દ્વારા મૃગના બચ્ચા પકડાતાંતે બચ્ચાને કોઈ શરણ -સહાયક થતું નથી, તે રીતે જન્મ જરા, મરણ, રોગ વગેરે દુઃખોની વચ્ચે જીવને કોઈ શરણ નથી, સંચિત ધન બીજા ભવમાં આવતું નથી, સગો ભાઈ પણ મરણકાળે જીવની રક્ષા કરી શકતો નથી, ઈન્દ્ર, હરી કે ચકૂી પણ તે સમયે શરણ થતા નથી કેવળ એક ઘર્મ જ શરણ ભૂત છે. એ વિચારણા તે અશરણાનુપ્રેક્ષા [૩]સંસાર-અનુપ્રેક્ષાઃ # સંસાર તૃષ્ણાનો ત્યાગ કરવા માટે સાંસારિક વસ્તુઓમાં નિર્વેદ અથવા ઉદાસીનતા કેળવવી જરૂરી છે, તે માટે ચિંતવવું કે આ અનાદિ જન્મ મરણની ઘટમાળમાં કોઇ સ્વજન કે પરજન નથી.કારણ કે દરેકની સાથે દરેક જાતના સંબંધો જન્મ જન્માંતરે થયેલા છે, તેમજ રાગ-દ્વેષ અને મોહથી સંતપ્ત પ્રાણીઓને વિષય તૃષ્ણાને લીધે એકબીજાને ભરખવાની નીતિમાં અસહ્ય દુઃખો અનુભવે છે. ખરી રીતે આ સંસાર હર્ષ-વિષાદ, સુખદુઃખ આદિન્દ્રોનું ઉપવન છે અને સાચે જ કષ્ટમય છે તેવી વિચારણા એ સંસારનુપ્રેક્ષા. # સંસારભાવનાએટલે સંસારનાસ્વરૂપનું ચિંતન કરવું જીવ-નરક,તિર્યંચ,મનુષ્ય દેવ એચાર ગતિરૂપસંસારમાં પરિભ્રમણ કરતાં અનંતદુઃખો સહન કરે છે. સંસારની કોઈ વસ્તુમાં Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આંશિક પણ સુખ નથી કેવળ દુઃખ જ છે. કર્મસંયોગે જીવ ને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે.આ પરિભ્રમણમાં એકઠા થતાં સઘળા જીવો સ્વજન પણ છે અને પરજન પણ છે કેમ કે એક જ જીવ સાથે સઘળા સંબંધો થાય છે પછી કોના વિશે રાગ કે દ્વેષ કરવો.સંસારની સતત ભાવનાથી સંસાર પરત્વે અભાવ જન્મે છે. અને આત્મવિકાસના પાયારૂપ એવો નિર્વેદ ગુણ ઉત્પન્ન થાય છે. ૪ અનાદિ અંનત ચતુર્ગતિરૂપ આ સંસારમાં આત્માને કર્યોદય પ્રમાણે જન્મ-જીવનમરણ પ્રાપ્ત થતાં હોય છે. એમ જાણીને કર્મોદય પ્રાપ્ત એવા કોંઇપણ ભાવમાં રાગ-દ્વેષ કરી નવા કર્મો ન બાંધતા, તેનાથી અળગા રહેવું એ સંસાર-અનુપ્રેક્ષા. # ચારગતિરૂપ આ સંસારમાં નિરંતર ભમવું પડે છે. જે અનેક દુઃખોથી ભરેલા છે. સંસારમાં માતા-સ્ત્રી થાય છે, સ્ત્રી-માતા થાય છે, પિતા-પતિ થાય છે, પતિ-પિતા થાય છે એ રીતે અનેક જન્મ-મરણમાં અનેક સંબંધો થાય છે. નાટકના દ્રશ્યો સરખોવિલક્ષણ સંસારમાં સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે એ ચિંતવના કરવી તે સંસારાનુપ્રેક્ષા. d સંસાર અનાદિનો છે. તેમાં રહેલો જીવનરકાદિ ચાર ગતિમાં તે-તે પર્યાયને ધારણ કરતો ચક્રની જેમ પરિભ્રમણ કરે છે. આ પરિભ્રમણમાં બધા સંસારી જીવ સ્વજન કે પરજન રૂપે આવે છે. અથવા આ સંસારમાં સ્વજન-પરજન જેવી કોઈ વ્યવસ્થા હોતી નથી કેમ કે એકજ જીવ માતા થઇ ને જન્માંતરમાં બહેન,પુત્રી કે પત્ની બની જાય છે, કોઈ બહેન થઈને ભવાંતરે માતા, સ્ત્રી કે પુત્રી થાય છે એ જ રીતે પત્નીમાતા-બહેન-પુત્રી થાય છે, પુત્રી, માતાપત્ની કે બહેન થાય છે. એજ રીતે પિતા-પુત્ર-પતિ-ભાઈના સંબંધો પણ એકજ જીવમાં ફર્યા કરે છે. સ્વામી-સેવકના સંબંધો પણ પરસ્પર જોવા મળે છે. શત્રુ-મિત્ર બને છે, મિત્ર-શત્રુ બને છે. પરુષ મરીને સ્ત્રી કે નપુંસક થાય છે, નપુંસકમરીને સ્ત્રી કે પુરુષ થાય છે, સ્ત્રી મરીને પુરુષ કેનપુંસક થાય છે. આ રીતે બધાં સંસારી પ્રાણીઓ ૮૪ લાખ યોનિમાં ભ્રમણ કરે છે. -રાગદ્વેષ, મોહથી અભિભૂત-વિહ્વળ રહેવાથી વિષયતૃષ્ણા છોડી શકતા નથી, તેથી કરીને જ પરસ્પર ભક્ષણ,તાડન,વધ, બંધ,દોષારોપણ, આક્રોશ,નિંદા આદિમાં પ્રવૃત્ત થાય છે. તેમજ તદ્જનિતઅતિદુઃખોને ભોગવે છે. તેથી આ સંસાર દુઃખરૂપ અને કલેશની ખાણજ છે તેવી વારંવાર ચિંતવાન કરવી તે સંસાર-અનુપ્રેક્ષા. -આવી નિરંતરચિંતવનાથી મુમુક્ષ પ્રાણીને સંસારથી ભય ઉત્પન્ન થતા વ્યાકૂળતા પ્રાપ્ત થાય છે અને તેનાથી વૈરાગ્ય સિધ્ધ થતા તે જીવ સંસારના નાશમાં પ્રયત્ન શીલ બને છે. [૪]એકત્વ-અનુપ્રેક્ષાઃ જ મોક્ષ મેળવવા માટે રાગદ્વેષના પ્રસંગોમાં નિર્લેપપણું કેળવવું જરૂરી છે, તે માટે સ્વજન તરીકે માની લીધેલા પર બંધાતો રાગ અને પરજન તરીકે માની લીધેલ પર બંધાતો વૈષ ફેંકી દેવા, જે એમ ચિંતવવું કે હું એકલો જન્મ છું, મરું છું, એકલો જ પોતે વાવેલાં કર્મબીજોના સુખ દુઃખ આદિ ફળો અનુભવું છું, તે એકત્વ-અનુપ્રેક્ષા. ૪ જીવ પોતે એકલોજ છે એવી એવી વિચારણાએ એકત્વભાવના. એકલો હોવાથી પોતાના શુભાશુભ કર્મોનું ફળ પણ એકલોજ ભોગવે છે. અન્ય સ્વજન-સંબંધિ તેનાં કર્મોના Page #44 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૭ ४३ ફળને વહેંચી લઈ શકતા નથી,એકલો આવે છે -એકલો જાય છે વગેરે વિચારણા. આ ભાવના કે અનુપ્રેક્ષાથી સ્વજન ઉપર સ્નેહરાગ-આસકિત થતી નથી. પરજન ઉપર દ્વેષ થતો નથી, નિઃસંગતા જન્મે છે. # શાસ્ત્રાનુસારે પોતાના આત્માને એક અખંડજ્ઞાનાદિ ગુણયુકત શાશ્વત સ્વતંત્રદ્રવ્ય જાણીને સર્વ પરભાવ પરિણામથી પોતાના આત્માને એકલો કરવાનો પ્રયત્ન કરવો તે એકત્વ ભાવના. $ આ સંસારમાં હું એકલો છું. અહીં કોઈ મારું સ્વજન કે પરજન નથી. હું એકલો ઉત્પન્ન થાઉંછું. એકલોજ મૃત્યુને પ્રાપ્ત કરું છું જેને મારા સ્વજન સંજ્ઞક કે પરજન સંજ્ઞક કહી શકાય તેવા પણ કોઈ નથી, કે જે મારા રોગ, જરાકે મરણના દુઃખો દૂર કરી શકે. મેં જે કર્મોને બાંધ્યા છે તેના ફળનો અનુભવ કરનારો પણ હું એક જ છે એ પ્રમાણે ની જે ચિંતવના તે એકત્વ-અનુપ્રેક્ષા. -આ પ્રમાણે ની નિત્ય ચિંતવના કરતા આત્માને સ્વજન સંજ્ઞક પ્રાણિઓમાં સ્નેહ કે અનુરાગ થતો નથી અને પરજન સંજ્ઞક જીવોમાં દ્વેષનો પ્રતિબંધ થતો નથી. નિસંગતા અનુભવતો જીવ કેવળ મોક્ષને માટે જ પ્રયત્ન કરે છે. [૫]અન્યત્વ-અનુપ્રેક્ષા: $ મનુષ્ય મોહાવેશથી શરીર અને બીજી વસ્તુઓની ચડતી પડતી માનવામાં પોતાની ચડતી પડતી માનવાની ભૂલ કરી ખરા કર્તવ્યનું ભાન ભૂલી જાય છે, તે સ્થિતિ ટાળવા માટે શરીર આદિ અન્ય વસ્તુઓમાં પોતાપણાનો અધ્યાસ દૂર કરવો આવશ્યક છે. તે માટે એ બંનેના ગુણધર્મોની ભિન્નતાનું ચિંતન કરવું તે અન્યત્વ-અનુપ્રેક્ષા. # પોતાના આત્મા સિવાય જડ કે ચેતન પદાર્થો અન્યછે, પોતાનાથી ભિન્ન છે, તેવો વિચાર કરવો તે અન્યત્વ ભાવના. આત્મા સિવાય કોઈ પદાર્થ પોતાનો ન હોવા છતાં અજ્ઞાનતાથીજીવ,શરીર તથા અન્યને પોતાના માને છે પછી મમત્વભાવ કરી અનેક પ્રકારનાં પાપો બાંધે છે. આ મમત્વ ભાવ દૂર કરવા માટે અન્યત્વ અનુપ્રેક્ષાનું ચિંતન જરૂરી છે. આ અનુપ્રેક્ષા શરીર આદિજડ પદાર્થો ઉપર તથાસ્વજન આદિચેતન પદાર્થો ઉપર રાગ ન થાય, થયેલો રાગ દૂર થાય, તથા મોક્ષ માટે પ્રવૃત્તિ થાય છે. જે પોતાના આત્માને વર્તમાનમાં કર્મસંયોગે પ્રાપ્તશરીર તેમજ સ્વજનકુટુમ્બાદિને પરસ્પરપર-સ્વરૂપે જાણીને એકબીજા ઉપરનો મોહ ત્યજવાનો પ્રયત્ન કરવો તે અન્યત્વ ભાવના. ૪ ઘન,કુટુમ્બ, પરિવાર, તે સર્વે અન્યછે, પણ તે રૂપ હુંનથી, હું આત્મા છું, હું શરીર નથી પરંતુ તે મારાથી અન્ય છે ઈત્યાદિ ચિંતવના તે અનિત્યાનુપ્રેક્ષા. # શરીરથી પોતાની આત્માની ભિન્નતાનું ચિત્તવન કરવું. જેમકે હું શરીરથી સર્વથા ભિન્ન છું, શરીર ઈન્દ્રિયગોચર કે મૂર્તિ છે અને હું અમૂર્ત છું. શરીર અનિત્ય છે, હું નિત્ય છું શરીર અજ્ઞ-જ્ઞાનશુન્ય છે અને હું જ્ઞ-જ્ઞાન દર્શનરૂપ છું. શરીર છે તે આદિ અને અંત વાળું છે. હું અનાદિ અનન્ત છું, સંસારમાં પરિભ્રમણ કરતાં ન જાણેમેં કેટલા લાખો શરીરોને છોડયા હશે? પણ હું તો તે જ છું. કેમ કે હું તેનાથી અન્ય છું. આ રીતે શરીરથી પોતાની ભિન્નતાનું વારંવાર ચિંતવન કરવું તે અન્યત્વ-અનુપ્રેક્ષા છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ४४ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આવી ચિંતવનાથી શરીર પરત્વે મમત્વ ભાવ થતો નથી અને શરીરથી ભિન્નતા સ્વીકાર્યા પછી મોક્ષને માટે પ્રયત્ન થાય છે. [૬]અશુચિત્વ અનુપ્રેક્ષાઃ # સૌથી વધારેતૃષ્ણાસ્પદ શરીર હોવાથી તેમાંથી મૂછઘટાડવા એમ ચિંતવવું કે શરીર જાતે અશુચિ છે, અશુચિમાંથી ઉત્પન્ન થયેલું છે. અશુચિ વસ્તુઓથી પોષાયેલું છે. અશુચિનું સ્થાન છે અને અશુચિ પરંપરાનું કારણ છે તે અશુચિત-અનુપ્રેક્ષા. $ શરીરની અશુચિતા-અપવિત્રતાનો વિચાર કરવો તેઅશુચિ અનુપ્રેક્ષા. શરીરની અશુચિતાના સાત કારણો કહ્યા છે. (૧)બીજ-અશુચિઃ-શરીરની ઉત્પત્તિ માતાના લોહી અને પિતાના વીર્યથી થાય છે. જે બંને અશુચિ પદાર્થો છે. (૨)ઉપખંભ અશુચિ - ઉપખંભ એટલે ટેકો. શરીરને જે સાતધાતુઓનો ટેકો મળે છે. તે રસ, લોહી,માંસ,ચરબી,હાડકાં,મજજા,શુક્ર કે રજ એ સાતે ધાતુ અશુચિ રૂપ છે. (૩)સ્વયંઅશુચિભાજનઃ-મળ, મૂત્ર,મેલ વગેરેને કારણે શરીર પોતે અશુચિથી ભરેલી પેક કરેલી કોથળી જેવું થઈ જાય છે. (૪)ઉત્પત્તિ અશુચિ - શરીર માતાના ઉદરમાં ઉત્પન્ન થયું છે. માતાનું ઉદરપણ અશુચિથી ભરેલું છે. (૫)ઉત્સર્ગ અશુચિઃ-શરીરમળ, મૂત્ર,પરુ,મેલ,પ્રસ્વેદ આદિ અનેક અશુચિ પદાર્થોનો ત્યાગ કરે છે તે ઉત્સર્ગ અશુચિ. (૬)અશકય પ્રતીકારઃ-શરીરની અશુચિને નિવારવા ગમે તેટલો પ્રયત્ન કરી એ તો પણ તે શુચિય-પવિત્ર બનતું નથી. જેમ કોલસો કદી ઉજળો થતો નથી તેમ શરીર પણ ચોખ્ખું થતું નથી. (૭)અશુચિકારક-આ કાયા શુચિ પદાર્થોને પણ અશુચિ બનાવી દે છે. જે વસ્તુ સુંદર અને સ્વાદિષ્ટ છે તે પણ પેટમાં ગયા પછી બહાર કાઢવામાં આવે તો જોવી ગમતી નથી. -આ રીતે વિવિધ દ્રષ્ટિ એ અશુચિનું ચિંતવન કરવાથી શરીર પરત્વે ઉગ-અપ્રીતિ જન્મે છે, સદાને માટે આ શરીર ને નાશ કરવાની કે અંત આણવાની ઇચ્છા થાય છે. ૪ આ શરીર અશુચિમય પુગલોનું બનેલું છે. પુરુષને શરીરમાં બે ચક્ષુ, બે કાન, બેનાક એકમુખ, એક ગુદા, એક લિંગ એ નવકારોથી હંમેશા અશુચિ વહ્યા કરે છે અને સ્ત્રીને બે સ્તન તથા યોનિમાં બે દ્વાર હોવાથી બાર દ્વારા થી અશુચિ વહ્યા કરે છે. વળી આ શરીરમાં જે ઉપર દેખાય છે તે અંદર ચાલી જાય અને અંદરના પદાર્થો બહાર આવી જાયતો કેવીબીભત્સ અને ત્રાસ ઉપજાવે તેવી આકૃત્તિનું દર્શન થાય છે? વગેરે ચિંતવના તે અશુચિતાનુપ્રેક્ષા. $ ખરેખર! આ શરીર અશુચિમકે છે તેવી વિચારણા કરવી. કેવીરીતે અશુચિમય છે? કયા કયા કારણોથી તેમાં અશુચિતા છે? જેમ કે (૧) જે કારણોથી આ શરીરની ઉત્પત્તિ થાય છે. તેના પૂર્વ અને ઉત્તર કારણ અપવિત્ર છે. (૨)આ શરીર અપવિત્ર પદાર્થોનું આશ્રય સ્થાન છે. (૩)આ શરીર અશુચિ પદાર્થોનું ઉત્પત્તિ સ્થાન છે (૪) પરિણામે પણ શુભ વસ્તુને અશુચિમય બનાવનાર. Page #46 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૭ ૪૫ (૫)અપવિત્રતાને નિવારવાની અસંભવીતતા. આ પાંચ કારણોની વિસ્તૃત ચર્ચા સ્વોપન્ન ભાષ્ય તથા તેના પર આધારીત વૃત્તિઓમાં જોવા મળે છે. તદ્નુસાર અશુચિત્વ નું ચિંતન તે અશુચિત્વાનુપ્રેક્ષા. [૭]આસ્રવ અનુપ્રેક્ષાઃ ઇન્દ્રિયોના ભોગોની આસકિત ઘટાડવા એક એક ઇન્દ્રિયના ભોગના રાગમાંથી ઉત્પન્ન થતાં અનિષ્ટ પરિણામોનું ચિંતન કરવું તે આસ્રવનુપ્રેક્ષા. આસ્રવ એટલે કર્મોનું આત્મામાં આગમન, આસવનું, સ્વરૂપ,આસવના કારણો, આસ્રવથી થતા દુઃખો વગેરેના વિચાર કરવો તે આસ્રવાનુપ્રેક્ષા [અધ્યાયઃમાં વિવિધ રીતે આસ્રવોનુંવિચાર કરવામાં આવેલો જછે.સામાન્ય થી મન,વચન,કાયાનોયોગ એ જ આસ્રવ છે. વિશેષથી અવ્રત-ઇન્દ્રિય-કષાય અને ક્રિયા એ ચાર ભેદથી આસ્રવ કહ્યો છે. વિશેષે કહીએ તો કષાયપણાને પણ આસ્રવ નું સાધન કહ્યું છે] આ રીતે થતાં આસ્રવથી બંધ થાય છે. બંધ થી જીવ નરકાદિ ચાર ગતિમાં ભટકે છે વિવિધ દુઃખ અને વેદના સહન કરે છે અને સમગ્ર સંસારમાં પરિભ્રમણ ચાલું રહે છે. તે સંબંધિ વિચારણાઃ પરદૂવ્યોના જે જે મોહ ઉત્પન્ન કરનારા પરિણામો છે, તેતે પરિણામોને આત્મા હેય માને, તેનાથી અળગા રહેવા વિચારણા કરે તે આસ્રવ અનુપ્રેક્ષા. કર્મના આવવાના માર્ગોથી કર્મ સતત આવે છે, આત્માને નીચો ઉતાર્યે જ જાય છે. જો આમને આમ ચાલુ રહેશે તો આત્માની ઉન્નતિ કયારે થશે તે વિચારણા કરવી એ આસવાનુપ્રેક્ષા કર્મોને આવવાના માર્ગને આસ્રવ કહે છે. આ બધા આસ્રવો આ ભવ તથા પરભવ બંનેમાં દુ:ખદાયી છે. દુઃખોનું કારણ છે તથા આત્મા ને કલ્યાણથી વંચિત રાખે છે. જે પ્રકારે મોટી મોટી નદીઓના પ્રવાહ નો વેગ અતિ તીક્ષ્ણ હોય છે અને તે અકુશળના આગમન અને કુશળના નિર્ગમન દ્વાર સ્વરૂપ હોય છે. એ જ રીતે આ ઇન્દ્રિય વગેરે આસ્રવ પણ જીવોને અકલ્યાણ સાથે જોડવાનો અને કલ્યાણથી વંચિત રાખવાનો માર્ગ છે, એ પ્રમાણે સંવરના અભિલાષી સાધુ આસ્રવની અધમતાનો વિચાર કરે તે આસ્રવાનુપ્રેક્ષા -આ બાબત સ્વોપજ્ઞ ભાષ્યમાં પાંચ ઇન્દ્રિયોના વિષયો, તેથકી આવતા કષ્ટ-દુઃખ કે મૃત્યુનું વિવરણ કરે છે. જે આ પૂર્વે બીજાઅધ્યાયમાં સૂત્ર ૨૦,૨૧માં જણાવેલું છે. [૮]સંવર-અનુપ્રેક્ષાઃ દુવૃત્તિના દ્વારો બંધ ક૨વા માટે સવૃત્તિના ગુણોનું ચિંતન કરવું તે સંવરાનુપ્રેક્ષા. સંવરનું સ્વરૂપ,સંવરના હેતુઓ, સંવરથી થતા સુખ વગેરેનું ચિંતન કરવું એ સંવર ભાવના છે. આત્મા જેમ જેમ સંવરનું સેવન કરે તેમ તેમ આસ્રવ થી થતાં દુઃખોથી મુકત બનતો જાય છે . કેમ કે સર્વ દુઃખનું મૂળ હોયતો શુભાશુભ કર્મો છે આ કર્મોને આવવાનું દ્વાર આસ્રવ છે. અને સંવર એ આસ્રવને રોકવાનો એક માત્ર ઉપાય છે. માટે સંવરધર્મનું આરાધન કરવું એ જ ચિંતવના તે સંવર અનુપ્રેક્ષા. જે આત્મા પાંચે ઇન્દ્રિયો અને મનને વિષયોથી નિવર્તાવી આત્માનું રક્ષણ કરે છેતેનેપ્રગટ પણે સંવર કહે છે. તેમ જાણીને તેને આદરવા સંબંધિ વિચારણા કરવી તે સંવર-અનુપ્રેક્ષા. Page #47 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવીકા સમિતિ,ગુપ્તિ,પરિષહ,યતિધર્મ, ભાવના અને ચારિત્ર તથા તપ એ ૬૯ પ્રકારે સંવરના સ્વરૂપને ચિંતવવું અને તે સંવર તત્વ જ કર્મ રોકવાનું સારું સાધન છે. એવી જે વિચારણા તે સંવરાનુપ્રેક્ષા. સંવર એ આસ્રવનિરોધનું એકમાત્ર કારણ છે. સંપૂર્ણ કલ્યાણનું કારણ છે. એ રીતે સંવરની મહત્તાનુંચિંતન કરવું, સંવર ધર્મનેઆદર્યાવિના કદાપી કોઇજીવની મુક્તિ થતી નથી, અનેદેશસંવર જ સર્વ સંવર સુધી લઇ જાય છે. વગેરે વિચારણાકરવી તે સંવર અનુપ્રેક્ષા. [૯]નિર્જરા અનુપ્રેક્ષાઃ ૪ કર્મના બંધનો ખંખેરી નાંખવાની વૃત્તિને દૃઢ કરવા માટે વિવિધ વિપાકોનું ચિંતન કરવું કે,દુઃખના પ્રસંગો બે પ્રકારે હોય છે એકતો ઇચ્છા અને અજ્ઞાન પ્રયત્ન વિનાજ પ્રાપ્ત થાય. જેમ કે પશુ પક્ષી અને બહેરા મુંગા આદિના જન્મો દુઃખ પ્રધાન છે. બીજા દુઃખો અજ્ઞાન પ્રયત્ન થી અને સદુદ્દેશ પૂર્વક પ્રાપ્ત કરાયેલા છે .જેમ કે તપ અને ત્યાગ ને લીધે પ્રાપ્ત થયેલી ગીરીબી અને શારીરિક કૃશતાદિ. પહેલા પ્રકારના દુઃખોમાં વૃત્તિનું સમાધાન ન હોવાથી તે કંટાળા જનક અને અકુશલ પરિણામદાયક બને છે જયારે બીજા પ્રકારના દુઃખો તો સવૃત્તિ નિત જ છે તેથી તેનું પરિણામ કુશળમાંજ આવે છે અર્થાત્ તે કલ્યાણ ને કરનાર જ છે. માટે,અણધાર્યા પ્રાપ્ત થયેલા કટુ વિપાકોમાં સમાધાનવૃત્તિ કેળવવી અને જયાં શકય હોય ત્યાં તપ અનેત્યાગ દ્વારા કુશળ પરિણામ આવે તે રીતે સંચિત કર્મોને ભોગવી લેવા એ જ શ્રેયસ્કર છે એવું જે તત્વ ચિંતન તે નિર્જરાનુપ્રેક્ષા. નિર્જરાનુંસ્વરૂપ,નિર્જરાથી થતા લાભ,નિર્જરાના કારણો વગેરેનું ચિંતનતેનિર્જરાનુપ્રેક્ષા. આ નિર્જરા બે પ્રકારની છે. (૧)અબુધ્ધિ થી (૨)બુધ્ધિ પૂર્વક. હું કર્મોનો ક્ષય કરું એવી ભાવના કે બુધ્ધિ રહિતપણે ફકત કર્મોના ઉદયથી થતો કર્મક્ષય એ અબુધ્ધિપૂર્વકની [અકામ] નિર્જરા છે. જયારે આ નિર્જરા થાય છે ત્યારે અનિચ્છાએ થતી હોવાથી,કર્મક્ષય સાથે અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પોતથા દુર્ધ્યાન થતાહોવાથી તેપૂર્વકર્મના ક્ષયસાથે, નવા કર્મોને બંધાવનારી છે. અર્થાત્ અકુશલ કે અશુભ કર્મોને બંધાવનારી છે. તેમાં લાભ કરતાં નુકસાન વધુ છે. મારા કર્મોનો ક્ષય થાય એવા ઇરાદા પૂર્વક થતી [સકામ] નિર્જરા તે બુધ્ધિ પૂર્વકની નિર્જરા કહી છે. જેમાં નવા કર્મો બંધાતા નથી અને સંચિત કર્મો વિશિષ્ટ પ્રકારના અધ્યવસાયને લીધે ક્ષય પામે છે અને જયારે સર્વથા નિર્જરા થાય ત્યારે મોક્ષ થાય છે એ રીતે વિચારણા પૂર્વક ની અનુપ્રેક્ષા તે નિર્જરાનુપ્રેક્ષા. જેજેજ્ઞાનીઆત્માઓ બાર પ્રકારના તપ પરિણામોનો નિષ્કામ પણે-નિયાણારહિત તેમજ વૈરાગ્ય ભાવ સહિત આદર કરે છે તેમને નિર્જરા થાય છે તેવી ચિંતવના પૂર્વક નિર્જરાર્થે તપ કરવો એ જ શ્રેયસ્કર છે એવી વિચારણા તે નિર્જરાનુપ્રેક્ષા. અનાદિકાળના સંચિત ગાઢ કર્મોનો નાશનિર્જરા વિના થઇ શકે જ નહીં. માટે યથા શકિત તેનો આશ્રય લઇશ તો જ મારા કર્મોનો નિસ્તાર થશે માટે નિર્જરાર્થે તપ ધર્મનો આદર કરું તેવી વિચારણા એ જ નિર્જરાનુપ્રેક્ષા. નિર્જરા,વેદના,વિપાક આ બધા શબ્દો એક જ અર્થના ઘોતક છે. આ નિર્જરામાં Page #48 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્ર: ૭ સકામનિર્જરાજ કાર્યકારી છે તેની શુભાનુબંધતા કે નિરનુબંધતાની વિચારણા કરવી, મોક્ષના અનન્ય સાધન રૂપે તેની મૂલવણી કરવી વગેરે નિર્જરાનુપ્રેક્ષા. [૧૦]લોક અનુપ્રેક્ષાઃજ તત્વજ્ઞાનની વિશુધ્ધિ માટે વિશ્વનું વાસ્તવિક સ્વરૂપ ચિંતવવું તે લોકાનુપ્રેક્ષા. # જગતના સ્વરૂપની વિચારણા તે લોક ભાવના કે અનુપ્રેક્ષા. આ લોક જીવ-અજીવ ધર્મ-આકાશ-પુદ્ગલ એ પાંચના અસ્તિકાય રૂપ છે. જીવાસ્તિકાય ચેતન છે અને બાકીના ચારે અસ્તિકાયોજડે છે. આ રીતે જડ અને ચેતનનો સમુદાય એ જગત છે. અથવાતો આલોક ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય ગુણથી યુકત છે. જગતની પ્રત્યેક જડ-ચેતન વસ્તુ ઉત્પન્ન થાય છે, વિનાશ પામે છે અને સ્થિર રહે છે. કેમ કે દ્રવ્ય રૂપે તે સ્થિર છે. પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે તથા નાશ પામે છે. વળી આ ઉત્પત્તિ અને વિનાશ પણ પ્રતિક્ષણે ચાલુજ રહે છે અર્થાત્ વિનાશ પણ પ્રતિક્ષણે ચાલુજ રહે છે. કેમ કે પૂર્વપર્યાયનો નાશ અને નવા પર્યાયની ઉત્પત્તિ આંશિકરીતે પ્રતિક્ષણ ચાલુ છે જયારે સર્વથા કાળાન્તરે થાય છે આવી ચિંતવના તે લોકાનુપ્રેક્ષા. આચિંતવનાથી લોકનું શંકાદિ દોષોથી રહિત જ્ઞાન થાય છે, એના સત્ય સ્વરૂપનો ખ્યાલ આવે છે, આ લોકમાં કર્મયુકત જીવ માટે કોઇશાશ્વત સ્થાન નથી આજીવ સર્વત્ર ભમતો રહ્યો છે માટે શાશ્વત સ્થાન પ્રાપ્ત કરવા માટે મોક્ષ જ ઉપાય છે તેવું અનુચિંતન થાય છે. # પંચાસ્તિકાય દ્રવ્યોથીયુક્ત પરિપૂર્ણ, કેડે હાથ દઈને ઉભેલા મનુષ્યની આકૃત્તિ રૂપ આ ચૌદ રાજલોકપ્રમાણ, ઉર્ધ્વ અધો અને તિર્ધા એવા ત્રણ ભેદથી યુકત, અનાદિ-અનંતનિત્યસ્વરૂપ છે. તેમાં અનંતા જીવ દ્રવ્યો છે, તેનાથી અનંતા પુદ્ગલ દ્રવ્યો છે. તે બંને થી સમયરૂપ કાળ અનંતો છે, તેનાથી અધિક આકાશાસ્તિકાયના પ્રદેશો છે, તેનાથી અધિક જીવ દ્રવ્યના ગુણો છે, તેનાથી અધિક જીવ દ્રવ્યોના પર્યાયો છે તેનાથી અનંતગણુ કેવળ જ્ઞાન છે આ બધામાં છે જીવ તારું સ્થાન કયાં છે? તે વિચારણાને લોક સ્વરૂપ ભાવના કહી છે. [૧૧]બોધિદુર્લભ-અનુપ્રેક્ષાઃ જ પ્રાપ્ત થયેલા મોક્ષમાર્ગમાં અપ્રમત્તપણે કેળવવા એમ ચિંતવવું કે અનાદિ પ્રપંચ જાળમાં, વિવિધ દુઃખોના પ્રવાહમાં વહેતા અને મોહઆદિકર્મોના તીવ્ર આઘાતો સહન કરતા જીવને શુધ્ધ દ્રષ્ટિ અને શુધ્ધ ચારિત્ર પ્રાપ્ત થવા દુર્લભ છે તે બોધિ દુર્લભતાનુપ્રેક્ષા. ૪ બોધિ એટલે મુકિત માર્ગ,મુકિત માર્ગની દુર્લભતા વિચારવી એ બોધિ દુર્લભ ભાવના. અનાદિકાળથી સંસારમાં રખડતા જીવનો મુકિત માર્ગ બહુ દુર્લભ છે. અનંતકાળ સુધી જીવો અવ્યવહાર રાશીમાં નિગોદના દુઃખો સહન કરે છે. પછી વ્યવહાર નિગોદમાં એકેન્દ્રિયો ના ભવોની રખડપટ્ટી કરી માંડ માંડ ત્રાસપણું પામે છે, તેમાં પણ ઘણો કાળ બેઇન્દ્રિયાદિમાં ભમતા-ત્રાસ વેઠતા અનંતકાળે તેને પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થાય છે. વળી પંચેન્દ્રિયમાં પણ નરક અને તિર્યંચગતિના દારુણદુઃખોને ભોગવે છે ત્યારે દુર્લભ એવા મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય પણે મળ્યા પછી જિનવાણી નું શ્રવણ દુર્લભ છે, જિનવાણી શ્રવણ થયા પછી શ્રધ્ધા અને ચારિત્ર દુર્લભ છે, એ પ્રમાણે સમ્યગદર્શન -જ્ઞાન-ચારિત્ર રૂપી For Page #49 -------------------------------------------------------------------------- ________________ ४८ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સંપૂર્ણ મોક્ષમાર્ગની દુર્લભતા ચિંતવવી તે બોધિ દુર્લભાનુપ્રેક્ષા. -આ રીતે બોધિ દુર્લભતા ના ચિંતનથી મોક્ષમાર્ગ મેળવવા કે તેનાથી ભ્રષ્ટ ન થવાય તે માટે કાળજી રહે છે. સંસારી આત્માને જો કે અંનતી પુણ્યાઇએ મનુષ્યભવ, ઉત્તમકુળતથાસુદેવ-ગુરુનો યોગ પ્રાપ્ત થાય છે. પણ જયાં સુધી જે કોઇ ભવ્ય જીવે અનંતાનુબંધી કષાયના ઉદયને ટાળેલો નથી તેમજ વિશુધ્ધ અધ્યવસાયે મોહનીયના ઉદયને પણ ટાળેલો નથી ત્યાંસુધી તે જીવ આ બોધિ-સમ્યક્તને પ્રાપ્ત કરી શકતો નથી. અનાદિ કાળથી સંસારમાં ચક્રવત ભ્રમણ કરતાં જીવોને સમ્યક્તાદિ ત્રણ રત્નની પ્રાપ્તિ મહાદુર્લભ છે. ચક્રવર્તી આદિપણું સહેલું છે પણ સમ્યક્તપ્રાપ્તિ દુર્લભ છે. વળી અકામનિર્જરા વડે મનુષ્યત્વ નિરોગીતા,આયક્ષેત્ર અને ધર્મશ્રવણ આદિ સામીઓ પ્રાપ્ત થઈ, તો પણ સમ્યક્ત રત્નની પ્રાપ્તિ ન થઈ એ રીતે બોધિ પ્રાપ્તિની દુર્લભતા વિચારવી, તે બોધિ દુર્લભ અનુપ્રેક્ષા. ૪ અનાદિ એવા આ સંસારને વિશે નરકાદિ ગતિમાં ભ્રમણ કરતાં આ જીવે તે-તે ભવોને પુનઃપુનઃગ્રહણ કર્યા છે. સંસારની ચારેગતિમાંઅનન્તવાર પરિવર્તન કરવાને કારણેવિવિધ પ્રકારના દુઃખોથી આ જીવ પીડીત છે. આ અનાદિબ્રમણનું કારણ મિથ્યા દર્શન છે. મિથ્યાત્વના ઉદયથી આ જીવનીયર્થાથબુધ્ધિનષ્ટથયેલી છે. તેમજ જ્ઞાનાવરણ, દર્શનાવરણ,મોહનીય અને અંતરાયએચારે કર્મોના ઉદયથી પણ જીવ વ્યાકુળ બનેલો છે તેથી સમ્યગદર્શનાદિવિશુધ્ધિબોધિની પ્રાપ્તિતનેદુર્લભ થયેલી છે. એ પ્રમાણેની ચિંતવના તે બોધિદુર્લભાનુપ્રેક્ષા. આ પ્રમાણે બોધિદુર્લભતાને પુનઃપુનઃ ચિંતવતો જીવ બોધિ પ્રાપ્તિ માં પ્રમાદ કરતો નથી [૧૨]ધર્મ સ્વાખ્યાત તત્વ અનુપ્રેક્ષા - $ ધર્મમાર્ગથી ચુત ન થવા અને તેના અનુષ્ઠાનમાં સ્થિરતા લાવવા એમ ચિતવવું કે “જેના વડે સંપૂર્ણ પ્રાણીઓનું કલ્યાણ સાધી શકાય તેવો સર્વગુણ સંપન્ન ધર્મ પુરુષો એઉપદેશ્યો છે તે કટલું મોટું સદ્ભાગ્ય છે. એ ધર્મ સ્વવ્યાખ્યાત તવાનુપ્રેક્ષા. ૪ સમ્યગુદર્શન આદિ ઘર્મ જિનેશ્વરદેવોએ બહુ સુંદર રીતે કહેલો છે. એ વિષયની વિવિધ વિચારણા -ચિંતન એ ધર્મસ્વાખ્યાત અનુપ્રેક્ષા છે. અહો! જિનેશ્વર ભગવાને સંસારનો નાશ કરનાર અને મોક્ષ આપનારસમ્યગદર્શન,સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્રરૂપ ધર્મ કેવો સુંદર અને સ્પષ્ટ કહ્યો છે. આવો ધર્મ વીતરાગ સિવાય કોણ કહીશકે? જિનેશ્વર પરમાત્માએ બતાવેલો આ ધર્મ યુકિતઓથી અબાધ્ય, અલના રહિત, રાગાદિ દોષો ના અભાવ વાળો, અને કોઈપણ વિષયમાં ભૂલ વગરનો છે એવી ચિંતવના કરવી. -આ અનુપ્રેક્ષાથી શ્રધ્ધા ગુણ પ્રગટે છે, પ્રગટેલી શ્રધ્ધ વિશુધ્ધ થાય છે. પરિણામે મોક્ષમાર્ગમાં સ્થિરતા આવે છે. ૪ પરમઋષિ ભગવાન અરિહંત દેવોએજેનું વ્યાખ્યાન કરેલ છે, તે જ ખરેખર એવો એક ધર્મ છે કે જીવોને સંસારથી પાર ઉતારનારો અને મોક્ષને પ્રાપ્ત કરાવનારો છે તેનું દ્વાર છે સમ્યગુદર્શન. એના વિશેષ સાધનો પાંચ મહાવ્રત છે. તેનો ઉપદેશ-તત્વકથનદ્વાદશાંગીમાં બતાવેલું છે. તેની નિર્મલ-વિશુધ્ધ વ્યવસ્થા ગુપ્તિ આદિ દ્વારા થાય છે અને આ જ ધર્મસર્વ કલ્યાણનું ભાન છે એવી ચિંતવના પુનઃપુનઃ કરવીતે ધર્મસ્યાખ્યાત તત્વાનુપ્રેક્ષા. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૯ -આ પ્રમાણે ધર્મસ્વાખ્યાત તત્વ ના અનુચિંતન થી જીવ મોક્ષમાર્ગ થી ચ્યુત થતો નથી તેમજ તેના પાલનમાં વ્યવસ્થિત થાય છે. મૈં અનુપ્રેક્ષા:-સૂત્રકાર મહર્ષિ એ આ રીતે બાર-અનુપ્રેક્ષાઓ અહીંકહી. આ અનુપ્રેક્ષા એટલેશું? અનુપ્રેક્ષા એટલે ઉંડુ ચિંતન જે ચિંતન તાત્વીક અને ઉંડુ હોય, તો તે થકી રાગ-દ્વેષ આદિ વૃત્તિઓ થતી અટકે છે. તેથી આવા ચિંતનને સંવરના ઉપાય તરીકે વર્ણવેલ છે. જે વિષયોનું ચિંતન જીવનશુધ્ધિમાં વિશેષ ઉપયોગી થવા નો સંભવ છે. વૈરાગ્યને લાવવા માટે અત્યંત ઉપયોગી છેતેવાબાર વિષયોને પસંદ કરી અહીં, સૂત્રકાર મહર્ષિએ આર્ષ પરંપરાનુસાર ગોઠવેલા છે આ બારે વિષયોના ચિંતનને બાર અનુપ્રેક્ષા કહેલી છે. આ અનુપ્રેક્ષાને ભાવના પણ કહેવામાં આવે છે. તેથી જ તેને વૈરાગ્ય ભાવના ના નામથી પણ પ્રસિધ્ધિ મળેલી જ છે. अनुप्रेक्षणम्- अनुप्रेक्षा । ★ अनुप्रेक्ष्यन्ते अनुचिन्तयन्त इति वा अनुप्रेक्षा: [] [8]સંદર્ભ:આગમ સંદર્ભ: चत्तारि अणुप्पेहाओ पन्नत्ता, तं जहा एगाणुप्पेहा, अणिच्चाणुप्पेहा असरणाणुप्पेहा संसाराणुप्पेहा स्था. स्था. ४, उ.१, सू. २४७-११ અન્યત્વઃ-અનેવહુ તિ સંગોના અો અતિ જ સૂય શ્રુર,ગી, સૂ૨૩/૧-૨૦ અશુચિત્વઃ-ફર્મ શરીર ગળિવ્યું અમુર્ં અમુકૢ સંમનું અસાસયવાસમાં ટુ વસાળમાયનું * ૐત્ત. અ.૨૨, ૧.૧૨ આસવઃ-અવાયાળુપેદ્દા છૅ સ્થા.૪.૩૨-મૂ. ૨૪૭–૨ રૂ સંવરઃ-ના ૩ અવિળી નાવા ન મા પારસ ગામિબિ जा निस्सावाणी नावा सा उ पारस्स गागमिणि + उत्त., अ.२३, गा. ७१ આ શ્લોક સંવ૨ ભાવનાને દૃષ્ટાન્ત થી રજૂ કરે છે.જે હોડીમાં છિદ્ર છેતે નદી પાર કરી શકતી નથી જે હોડીમાં છિદ્રન હોય તે નદી પાર કરી શકે છે તે જ રીતે સંવર ભાવના વાસિત હોડી રૂપ આત્મા સંસાર સમુદ્ર પસાર કરી શકે છે| નિર્જરાઃ- નિષ્નરે જ સ્થા ૧,સૂ. ૨૬-વૃત્તિ જોવી. લોકઃ- હોળે-સ્થા ૧,સૂ.,-વૃત્તિ જોવી. संबुज्झह किं नबुज्झह, संबोहिखलु पेज्ज दुल्लहा णो हूवणमंतिराइओ, नो सुलभं पुणरवि जीविय सूय श्रु.१, अ. २, गा.१ ધર્મસ્વાખ્યાતઃ- ગુત્તમધમ્મપુરૂં હૈં ટુલ્હા બત્ત, અ.૦ ૮ અન્યગ્રન્થ સંદર્ભઃ--- (૧)શ્રમણ સૂત્ર-વૃત્તિ અ. ૯/૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ પO તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨)અતિચાર-આલોચના સૂત્ર (૩)યોગશાસ્ત્ર (૪)શાંત સુધારસ U [9]પદ્ય(૧) અનિત્ય પહેલી ભાવના છે અશરણ સંસારની એકત્વ ચોથી પાંચમી છે ભાવના અન્યત્વની અશુચિ પણાની ભાવના છે આશ્રવ સંવરતણી નિર્જરાને લોક બોધિ દુર્લભ ધર્મજ ભણી સારુ કહેલું તત્વ ચિંતન બાર ભેદે જાણવું અનુપ્રેક્ષા તેહ કહીએ સ્થિર મનથી ધારવું અનિત્ય અશરણ વળી સંસારિક એકત્વને અન્યત્વ અશુચિ આસ્રવ સંવર વળી તે લોક બોધિ દુર્લભ જ તથા ધર્મ નિર્જરા બાર ભાવના અનુપ્રેક્ષા પણ એ જ કહી જે ચિંતન થી સંવર કરણી થાય ઘનિષ્ઠ વળી સઘળી D [10]નિષ્કર્ષ:-અહીં સૂત્રકાર મહર્ષિએ સંવરના ઉપાય રૂપે કહેલી બાર ભાવના વૈરાગ્યને દૃઢ પણ કરે છે. આ ભાવનાઓનું ચિંતન સંવર ઉપરાંત માનસિક સામાજિક સાંસારિક વ્યવહારોમાં પણ શુધ્ધતા અને નિર્મળતા લાવે છે. સતત આ ભાવોથી વાસિત આત્મા પાગલ થતો નથી,દુઃખી થતો નથી. ફોગટ પાપકર્મથી લપાતો નથી અને આગળ વધીને કહીએ તો મોક્ષમાર્ગભિમુખ થઇ સંવરને આદરતો એવો તે કાળક્રમે વૈરાગ્યની ચરમ સિમાને સ્પર્શતો છેલ્લે લોકની સિમાપણ સ્પર્શ કરનારો થાય છે. _ _ _ _ _ _ _ (અધ્યાયઃ૯-સૂત્ર ૮) U [1]સૂત્રહેતુ-સંવરના ઉપાયોમાંના એક ઉપાય એવા પરિષહ ના સ્વરૂપ તથા હેતુને જણાવવા આ સૂત્રની રચના થયેલી છે. [2]સૂત્ર મૂળ વ્યવનિરાઈ પરષોઢવ્યા: પરિષદા: U [3]સૂત્ર પૃથકમાઈ - ગવ્યવન નિર-મર્થ પરિષદવ્ય પરીષદ: 1 [4]સૂત્રસાર - સિમ્યગદર્શન આદિ મોક્ષ માર્ગ થી ચુત ન થવા માટે અને કર્મ-ખપાવવા માટે જે સહન કરવા યોગ્ય છે તે પરિષહ છે. U [5]શબ્દશાનઃમ-મોક્ષમાર્ગ વ્યવન-સ્થિર રહેવું નિરાર્થ-નિર્જરા અર્થે, કર્મ ખપાવવા માટે. સાચવનનિરાઈરિસોઢવ્યા પછી હી: એ પ્રમાણે દિગમ્બર પરંપરામાં સૂત્ર રચના થયેલી છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૮ ૫૧ રિપોઢન્યા:-સહન કરવા યોગ્ય પરિષ પરિષહ [6]અનુવૃત્તિઃ- કોઇ સ્પષ્ટ અનુવૃત્તિ આ સૂત્રમાં નથી છતાં સૂત્ર૯:૨ F ગુપ્તિસમિતિ સૂત્રથી સંવર ની અનુવૃત્તિ લેવી. [] [7]અભિનવટીકાઃ- પરિષહના હેતુ અને સ્વરૂપને પ્રગટ કરતા આ સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે, ‘‘સ્વીકારેલ ધર્મમાર્ગમાં ટકી રહેવાઅને કર્મબંધનોને ખંખેરી નાખવા માટે જે જે સ્થિતિ સમભાવ પૂર્વક સહન કરવી ઘટે છે તે ‘‘પરિષહ’’ કહેવાય છે. અર્થ:- સિધ્ધસેનીય વૃત્તિમાં સર્વ પ્રથમ અર્થ શબ્દની વૃત્તિ રચી છે. આ અર્થ શબ્દ સૂત્રમાં નિર્જરા શબ્દ સાથે જોડાયેલો છે પણ વાસ્તવિકમાં તે માર્ગાચ્યવન અને નિરા બંને શબ્દો સાથે જોડાયેલો છે મતલબ કે માર્ગાચ્યવનાર્થ - નિર્નાર્થ વ અર્થ એટલે પ્રયોજન, હેતુ, તેથી માર્ગની સ્થિરતા માટે અને કર્મની નિર્જરા માટે, એમ બે પ્રયોજનો સિધ્ધ થશે. મૈં માર્ગ:-પરિષહો ને સહન કરવામાં માર્ગથી વ્યુત ન થવું અથવા માર્ગમાં સ્થિર થવું તે પ્રયોજન જણાવ્યું, પણ માર્ગ એટલે શું? સમ્ય વર્ગનાટે: મોક્ષમાf: અર્થાત્ સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગ. ૐ અહીં માર્ગ શબ્દ થી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન,સમ્યક્ચારિત્રના સમન્વયરૂપ એવા મોક્ષમાર્ગનું ગ્રહણ કરવાનું છે. કદાચિત્ કિલષ્ટચિત્ત વાળો એવો જીવ વીર્ય સામર્થ્યના અભાવે સહન કરવામાં અસમર્થ હોય અને સન્માર્ગ થી ચ્યુત થયો હોય તો પણ પરિષહને સહન કરવામાં આદર ઘરાવતો હોય તેને જ માર્ગ કહે છે. ૐ તત્વાર્થ શ્રધ્ધાનું આદિ લક્ષણનેપણ માર્ગ જ કહ્યો છે. બે અવ્યવનઃ-અચ્યવન એટલે ચ્યુત ન થવું અથવા સ્થિર રહેવું તે. આ શબ્દ માર્યાં શબ્દ સાથે સંકડાયેલો છે. તેનો અર્થ એવો ફલિત થાય છે કે ઉકત માર્ગના લક્ષણોમાં સ્થિર રહેવું. મોક્ષમાર્ગમાં સ્થિર રહેવું તે માર્ગાચ્યવન પરિષહને સહન કરવામાં આદર વાળા હોવું, તે રૂપ સ્થિરતા એટલે માર્ગાચ્યવન જ નિર્જરા :-આ શબ્દની વ્યાખ્યા પૂર્વે અ.૬-મૂ.રૂ તથા ૬.૮-મૂ.૨૪ માં કરાયેલી છે.વિશેષમાં સિધ્ધસેનીયવૃત્તિમાં જણાવે છે કે પરિષહોને સભ્યપ્રકારે સહેનાર, નિરાકુળ ધ્યાનીને પર્વતની જેમ નિષ્વકમ્પ ચિત્તથી કર્મ નિર્જરા થાય છે. નિર્જરા એટલે કર્મોનું આત્માથી છુટા પડવું કે ખરી જવું. તે પ્રયોજનને માટે જ આ સૂત્રમાં સૂત્રકારે પરિષહો સહેવાનું કહ્યુંછેએટલે જ તેઓએ લખ્યું કે વનનાર્થ રિવોવ્યા: પરીપત્તા: પરિષોવ્યાઃ- સહન કરવા યોગ્ય પરિ એટલે સમન્તાત્ ચારે તરફથી પોઢવ્યા: એટલે હિતવ્યા: સહન કરવા જોઇએ પરીષહ્ન:- પ્રથમ વ્યાખ્યાતો સૂત્રકારે જણાવીદીધી છે ‘‘જે સહન કરવા યોગ્ય છે Page #53 -------------------------------------------------------------------------- ________________ પર તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તે પરિષહ છે રોવ્યા: પરીષદા: મોક્ષમાર્ગથી મારુ ચ્યવનન થાય એટલું કે મોક્ષમાર્ગ માં હું સ્થિર રહું તેવી ઇચ્છાથી જે સહન કરવું તે પરિષહ છે. જ્ઞાનાવરણ આદિ કર્મના ક્ષયને માટે જે સહન કરવા યોગ્ય છે તને પરિષહ કહે છે. સિધ્ધિ પ્રાપ્તિ ના કારણ ભૂત એવા સંવરના વિઘ્ન હેતુઓને સહન કરવા એટલે કે સંવર કરવામાં વિઘ્ન રૂપ થતાં કારણોને વિફળ બનાવવા તે પરિષહ જય. ૐ ચારે તરફ આવી પડેલ ક્ષુધા-તૃષા આદિ બાવીસ પ્રકારના કષ્ટોને દ્રવ્ય,ક્ષેત્ર,કાળ, ભાવની અપેક્ષાએ સહન કરવા તે પરિષહ . સમસ્ત પ્રકારે કષ્ટને સહન કરવું પણ ધર્મ માર્ગનો ત્યાગ ન કરવો તે પરિષહ, જેના ૨૨ ભેદ આગામી સૂત્રમાં કહેવાશે. વિશેષઃ- સૂત્રકાર મહર્ષિ આ સૂત્રમાં એક સાથે બે વાત કહે છે. (૧)પરિષહ કોને કહેવાય તે- જેમ કે પરષોવ્યા: પરીષા: (૨)પરિષહ નો હેતુ કે પરિષહ સહવાનું કારણ () માધ્યિવનાર્થમ્ (વ) નિર્નાર્થમ્ પરિષહ સહેવાનું કારણ માર્ગની સ્થિરતા અને કર્મનિર્જરા છે. (૩)સંવર હેતુઃ- સંવરના ઉપયોમાં એક ઉપાય કહ્યો છે પરિષહ-જય. અર્થાત્ આ પરિષહો ઉપર વિજય મેળવવાથી સંવર થાય છે. એટલે કે પ્રસ્તુત સૂત્રોકત માર્ગ સ્થિરતા અને કર્મ નિર્જરાની સાથે સાથે સંવરનો પણ તેમાં હેતુ રહેલો જ છે. * સૂત્ર નું સવિશેષ સ્પષ્ટીકરણ: સમ્યગ્દર્શન મોક્ષમાર્ગ છે. તેથી પડી ન જવાય, તેનાથી દૂર ચાલ્યા ન જવાય તે માટે, તેમજ કર્મના ઉદયથી આવી પડેલા કષ્ટોને સહન કરીને તે કર્મની એવી રીતે નિર્જરા કરવી કે જેથી નવા કર્મો ન બંધાય અને આત્માના અધ્યવસાયોની વિશુધ્ધિ ટકી રહે. જો આવી પડેલા કષ્ટો સહી ન લેવાય, તો ધર્મમાર્ગમાં સ્થિર રહી શકાય નહીં, તથા નવા કર્મો પાછા તેવાજ બંધાય એટલે તેની પરંપરા કદી અટકે નહીં અને મોક્ષ પ્રાપ્ત કરી શકાય નહીં. તેથી મોક્ષમાર્ગમાં પ્રયાણ કરનારને પરિષહો સહન કરવાનું અનિવાર્ય છે. સ્વાભાવિક રીતે મોક્ષમાર્ગમાં પ્રયાણ કરી રહેલા જીવોને આમ તો કોઇ મુશ્કેલી નડતી નથી પણ જયારે પૂર્વે બાંધેલા કર્મોના ઉદયથી એવા કષ્ટો આવે કે જયારે કાં તો તેણે સહન કરવું પડે અથવા તો મોક્ષમાર્ગછોડવોપડેકેતેમાંશિથિલતા આવે, મનબગડે, ટાળોઆવે, આત્મા મલીનથાય, વિશુધ્ધિ ખોઇબેસે, પ્રયાણ ભંગથાય-ત્યારે આ સંજોગોમાં સહન કરવુંએજ અનિવાર્ય માર્ગછે. તેથી સૂત્રકારે માર્ગમાંથી ચ્યુત ન થવા માટેપરિષહોને સહન કરવા જણાવ્યુંછે. એ જ રીતેબીજું કારણ છે કર્મ નિજરા. જો કે ઉદયમાં આવેલા કર્મોની નિર્જરાતો થવાની જ છે. પણ અકામ નિર્જરાથી નવા કર્મોનો બંધ થાય છે અને જો ઇચ્છાપૂર્વક- સહનશીલતા પૂર્વક સહન કરવાની દૃષ્ટિએ સહન કરવામાં આવે તો ઉદયમાં આવેલા કર્મો થી નવા કર્મોનો બંધ ન થાય, ઉદયમાં આવેલા પણ વિફળ બનાવીશ કાય અને સત્તામાં રહેલા કર્મોમાં પણ ઉથલપાથલ મચી જાય .જેમ કે કોઇનું સંક્રમણ, કોઇનું અપવર્તન, કોઇ શુભપ્રકૃત્તિ હોય તો Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૩ અધ્યાયઃ ૯ સૂત્ર: ૮ વળી તેની રસ-સ્થિતિમાં ઉદ્વર્તન, કોઈનો ઉપશમ, કોઈની ઉદીરણા, કોઈનો ક્ષય વગેરે થઈ જાય છે. અર્થાતસકામનિર્જરા થાય છે. જોકે માર્ગથી પતિતન થવું કે સકામનિર્જરા કરવી એ બંને વસ્તુમાનજણાયછે છતાં તેમાં કિચિત જુદાપણું છે. એક હેતુઉદેશરૂપ છેઅનેબીજો હેતુ કાર્યરૂપ બની જાય છે અર્થાત માર્ગથી અશ્રુતિ એ ઉદેશરૂપ છે અને નિર્જરા એ કાર્યરૂપ છે. જ પ્રશ્નઃ- પરિષહ અને ઉપસર્ગમાં શો ફર્ક છે? સમાધાનઃ-પરિષહ મુખ્યતાએ આત્મશુધ્ધિ અર્થે યથાશકિત ઇચ્છાપૂર્વક સ્વીકારાયેલ હોય છે જયારે ઉપસર્ગ અનિચ્છાએ કર્મ વિપાકાનુસારે જીવને પ્રાપ્ત થતા હોય છે. U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃनो विनिहन्नेजा * उत्त. अ.२,गा.१ प्रारम्भे परिस्सहोवसग्गे सम्मं सहिज्जा....सम्म सहमाणस्स....णिज्जरा कज्जति ,૪૦૬-૨,૪,૫ સૂત્રપાઠ સંબંધનો વિનિદને અર્થાત “પાછળ હઠવું નહીં” મતલબ માર્ગમાં સ્થિર રહેવું. ૪ તત્વાર્થ સંદર્ભ(૧)તપક્ષનર્જરા વ -ત્ર. :રૂ નિર્જરાની વ્યાખ્યા (૨)શ્વનિર્ભર - સૂત્ર. ૮:૨૪ નિર્જરાની વ્યાખ્યા (૩) થર્શનજ્ઞાનવરિત્રમોમા મૂત્ર. ૨૨ માર્ગ (૪)ભુપિપાસાશીતોછડુંશમશનૂત્ર. ૧૨ પરિષહોના નામ અન્યગ્રન્થ સંદર્ભઃનવતત્વ પ્રકરણ-ગાથા ૨૭ વિવેચન -પરિષહ વ્યાખ્યા U [9]પદ્યઃ(૧) માર્ગથી ન પડાય તે વળી, નિર્જરા હોય કર્મની એજ કાજે સહન કરતાં, પરિષદોને મર્મથી (૨) આ સૂત્રનું પદ્ય હવે પછીના સૂત્ર ૧૦ માં અંતર્ભત થયેલું છે જો કે સૂત્રને સંપૂર્ણ આવરી લેતું નથી [10]નિષ્કર્ષ-આસૂત્રએક સુંદર વાત કહી જાય છે કે પરીષહોસહન કરવાનોઅભ્યાર, કરવાથી આત્મામાં વિશિષ્ટ સામર્થ્ય આવે છે. એ સામર્થ્યના બળે આત્મા મેરુની જેમ સ્થિર રહીસમાધિપૂર્વક પરિ કહોનેસહન કરીને વિપુલ કર્મોની નિર્ભર કરે છે. જો પરિષદોને સહન કરવાનો અભ્યાસનકરવામાંઆવેતોપરિષહોઆવતામન-આકુળ-વ્યાકુળ બનીજાયછે. પરિણામે નિર્જરી તો દૂર રહી, બલ્ક સમ્યગદર્શન આદિ મોક્ષમાર્ગથી પતિત થવાનો વખત આવે છે. તેથી સંવરના હેતુભૂત, માર્ગની સ્થિરતા તેમજ નિર્જરાના હેતુભૂત પરિષદો ને સહન કરી મોક્ષને પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો. 1 T U M T U G. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાય:-સૂત્ર:૯) 0 [1]સૂત્રહેતુ- સંવરનો હેતુભૂત એવો જે “પરિષહ જય” તેમાં જેનો જય કરવાનો છે તેવા ૨૨ પરિષદો અહીં જણાવે છે. U [2]સૂત્ર મૂળ - પિતારતોwાવંશમના ચારતિસ્વીવયનિષદ્યા शय्याक्रोशवधयाचनालाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाज्ञानादर्शनानि ।। U [3]સૂત્ર પૃથકક્ષદ્ - પિપાસી - શૌત - ૩૫ - રંશમશ-નર્ચ - મતિ - સ્ત્રી - વ - નિષદ્યા - શ - મોશ - વર્ષ - વાવના - રામ - 1 - તૃણસ્પર્શ- મ0 - सत्कारपुरस्कार प्रज्ञा - अज्ञान - अदर्शनानि U [4]સૂત્રસાર-(૧)સુધા -ભુખ પરિષહ (ર)પિપાસા -તૃષા પરિષહ (૩)શીત -ઠંડી] પરિષહ(૪)ઉષ્ણ –ગરમી પરિષહ,(૫)દંશ મશક પરિષહ, (૬)નાખ્ય-નગ્નતા. પરિષહ,(૭)અરતિ પરિષહ, (૮)સ્ત્રી પરિષહ, (૯)ચર્યા [-વિહાર પરિષહ, (૧૦)નિષદ્યા સ્વિાધ્યાયમાટેસ્થિરતા]પરીષહ,(૧૧)શવ્યાપરીષહ,(૧૨)આક્રોશપરીષહ, (૧૩)વધ પરીષહ, (૧૪)યાચના પરીષહ, (૧૫)અલાભ પરીષહ, (૧૬)રોગ પરીષહ, (૧૭)તુણસ્પર્શ પરીષહ, (૧૮)મલ પરીષહ, (૧૯)સત્કાર પરીષહ, (૨૦)પ્રજ્ઞા પરીષહ, (૨૧)અજ્ઞાન પરીષહ અને (૨૨)અદર્શન પરીષહ, એબાવીશપ્રકારે પરીષહો કા છે) I [5]શબ્દજ્ઞાનઃસુ-સુધા,ભૂખ પિપાસા-તૃષા,તરસ શત-શીત,ઠંડી ૩wા-ઉષ્ણ, ગરમી વંશમશ-ડાંસ,મચ્છર ના-નગ્નતા,જીર્ણવસ્ત્રપણું અરતિ-અરતિ,સંયમમાં ઉગ સ્ત્રી-સ્ત્રી વર્યા-વિહાર નિષા-સ્વાધ્યાય માટે સ્થિરતા વ્યા-શધ્યા, વસતિ માક્રોશ-આક્રોશ વર્ષ-વધ,તાડન થાવન યાચના,માંગવું ગામ-અલાભ,ભિક્ષાદિ-અપ્રાપ્તિ રો-રોગ,બિમારી તૃણાસ્પર્શ-તૃણ-ઘાસનો સ્પર્શ મહ-મેલ સંરપુરાર-સત્કાર પુરસ્કાર, સત્કાર-સન્માન પ્રજ્ઞા-બુધ્ધિ એજ્ઞાન -વિશિષ્ટ જ્ઞાન અભાવ મદર્શન-અદર્શન, સમ્યગ્દર્શન થી ચલિત થવું તે U [6]અનુવૃત્તિઃ(૧) માવ્યવનનિર્વાર્થ-સૂત્ર-૯૮ થી પરીષહી:શબ્દની અનુવૃત્તિ (૨) તિમિતિ સૂત્ર-૯૩ થી સંવર અનુવૃત્તિ U [7]અભિનવટીકા- અહીં સંવરના ઉપાય તરીકે પરીષહ,જય ને સ્પષ્ટ કરવા સૂત્રકાર મહર્ષિ ૨૨-પરીષહો ને જણાવે છે . પરીષહો ટૂંકમાં જણાવીએ તો ઓછા અને Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૫ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૯ લંબાણથી કહીએતો વધારે પણ કલ્પી શકાય છે. છતાં આર્ષ પરંપરાનુસાર પરીષહોની સંખ્યા ૨૨ ની જ કહી છે આ ૨૨-પરીષહો ને સમભાવે સહેવા તે પરીષહ-જય કહેવાય છે. પરીષહોને બરાબર સમજવા પરીષહોના પ્રત્યેક ભેદોનું સ્વરૂપ,પરીષહ કયારે જીત્યો કહેવાય [-પરીષહ જય] અને પરીષહકયારે જીત્યો ન કહેવાય -પરીષહ-અજય એ ત્રણે બાબતો બરાબર સ્પષ્ટ થવી જોઈએ (૧)વિશિષ્ટ પ્રકારના અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોની ઉપસ્થિતિ તે પરીષહ. (૨)પરીષહ આવતાં રાગ-દ્વેષનેવશનથવું અને સંયમબાધકકોઈ પણ પ્રવૃત્તિનકરવી તે પરીષહ જય. (૩)પરીષહ આવતાં રાગ-દ્વેષને વશ બની જવું અને સંયમ બાધક પ્રવૃત્તિ કરવી એ પરીષહ-અજય [૧] સુધા પરીષહ # ગમે તેવી સુધાની વેદના છતાં સ્વીકારેલ મર્યાદા વિરુધ્ધ આહાર ન લેતાં સમભાવ પૂર્વક એ વેદના સહન કરવી તે સુધા પરીષહ. 6 અતિશય સુધાની વેદના તે સુધા પરીષહ સુધાને સમભાવે સહન કરવી અને જો સહન ન થાય તો શાસ્ત્રોકતવિધિ મુજબ ગોચરીભિક્ષાને લાવી સુધા શાંત કરવી પણ દોષિત આહાર ગ્રહણ કરવો નહીં તે સુધા પરીષહ-જય. સુધા સહન થઈ શકેતો સહન કરવી નહીંતો દોષયુકત આહાર ગ્રહણ કરી સુધા શાંત કરવી તે પરીષહ-અજય. # શરીર સંબંધે જીવને સુધા પ્રાપ્ત થતાં જે જીવ પોતાના વ્રત-નિયમને બાધા ઉપજાવે તેવો આહાર નહીં કરતા સમ્યક ભાવે સુધા સહન કરે છે તેને સુધા પરીષહ-જય જાણવો. # સુધા વેદનીય સર્વઅશાતા વેદનીય થી અધિક છે. માટે તેવી યુધાને પણ સહન કરવી પણ અશુધ્ધ આહાર ગ્રહણ ન કરવો તેમજ આર્તધ્યાન ન કરવું તે સુધા પરીષહ વિજય કર્યો કહેવાય. [૨]પિપાસા પરીષહ # ગમે તેવી સુધા અને તૃષાની વેદના છતાં સ્વીકારેલ મર્યાદા વિરુધ્ધ પાણી ન લેતાં સમભાવ પૂર્વક એ વેદનાઓ સહન કરવી તે પિપાસા પરીષહ કહેવાય. # અતિશય તૃષાની વેદના એ પિપાસા પરીષહ છે. -પિપાસા સમભાવે સહન કરવી, જો ન સહન થાય તો શાસ્ત્રોક્ત વિધિ મુજબ નિર્દોષ પાણી લાવીને તૃષા શાન્ત કરવી તે તૃષાપરીષહ જય. -પિપાસા સહન ન થાયતો દોષિત પાણી થી પણ એ તૃષા શમાવવી એ પરીષહ-અજય. ૪ ગમે તેવી તરસ લાગી હોય, પણ શાસ્ત્રોકત વિધિ જાળવ્યા વિના પીવાની ચીજ ન લેતાં તેથી થતું કષ્ટ, રાગ-દ્વેષ કર્યા વિના મોક્ષના ઉદ્દેશ થી સહન કરી લેવું તે પિપાસા પરીષહ-જય. $ શરીર સંબંધે જેમને તૃષા લાગવા છતાં જે જીવ પોતાના વ્રત-નિયમને બાધ આવે તેવું પાણી પીતા નથી અને સમ્ય ભાવે પિપાસા-તરસને સહન કરે છે તેને પિપાસા પરીષહ જય કહે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 0 પિપાસા એટલે તૃષાને પણ સમ્યફપ્રકારે સહન કરવી પણ અચિત્ત જળ અથવામિશ્ર જળ પીવું નહીં. સિધ્ધાંત માં કહેલી વિધિ મુજબ નિર્દોષ પાણી નમળે તોન જપીવુંતેતૃષા પરીષહ-જય. [૩]શીત-પરીષહ # ગમે તેટલી ટાઢ-ઠંડીની વેદનાને મુશ્કેલી હોય તો પણ તેને નિવારવા અકથ્ય કોઈ વસ્તુનું સેવન કર્યા વિનાજ સમભાવ પૂર્વક એ વેદનાઓ સહી લેવી તે શીત પરીષહ. છે અતિશય ઠંડીનીવેદનાશીત પરીષહ છે. ગમે તેવી ટાઢમાં પણ ન કલ્પતેવા વસ્ત્રો લે નહીં,સચિત્ત આદિના સંઘઠ્ઠાપૂર્વક ઠંડી નિવારવા પ્રયત્ન ન કરે તે શીત પરીષહ જય. -શરીરસંબંધે જીવનેટાઢવાયતે વખતે પોતાના વ્રતનિયમનેબાધન આવે તે માટેવસ્ત્રાદિનો તેમજ અગ્નિનો ઉપયોગ ન કરતાં સમગ્ર ભાવે ટાઢને સહન કરે તે શીત પરીષહ-જય. અતિશય ટાઢ પડવાથી અંગોપાંગ જકડાઈ જતાં હોયતો પણ સાધુને ન કલ્પે તેવા વસ્ત્રની ઇચ્છા અથવા તાપણું તાપવાની ઇચ્છા માત્ર પણ ન કરે તે શીત પરીષહ. [૪]ઉષ્ણ પરીષહ જે ગમે તેટલું ગરમીનું કષ્ટ હોય છતાં તેને દૂર કરવા અકલ્પ એવા કોઈ પદાર્થનું સેવન ન કરવું, પણ સમભાવ પૂર્વક વેદનાને સહન કરવી તે ઉષ્ણ પરીષહ-જય. # અતિશય તાપની વેદના એ ઉષ્ણ પરીષહ. 6 તાપની વેદના સહન કરવી. જો સહન ન થાયતો સંયમને બાધ ન આવે તે રીતે શાસ્ત્રોકત વિધિ મુજબ તેના પ્રતિકાર માટે ઉપાય કરવો. ઉપાય છતાં વેદના દૂર ન થાય તો સમભાવે સહન કરવું તે ઉષ્ણ પરીષહ જય. # તાપની વેદના નિવારવા પાણીનો,સ્નાનનો,પંખાનો વગેરે સંયમબાધક પ્રવૃત્તિનો આશ્રય લેવો કે ઈચ્છા કરવી તે પરીષહ-અજય. - ૪ ગરમી સહન કરવી, તાપમાં ઉઘાડા પગે ચાલતાં દુઃખ ન ધારણ કરવું, સ્નાન, છત્રી,પંખા, વીંઝણાદિના ઉપયોગ ન જ કરવો,કપડાંથી પણ પવન ન ખાવો તે ઉષ્ણ પરીષહ જય. $ શરીર સંબંધે જીવને તાપ લાગે ત્યારે પોતાના વ્રત નિયમમાં બાધ ન આવે તે માટે સમ્યગુ ભાવે તાપને સહન કરે તે ઉષ્ણ પરીષહ-જય. જ ઉનાળાની ઋતુમાં તપેલી શીલા અથવા રેતી ઉપર ચાલતા હોય અથવા સખત તાપ પડતો હોય તે વખતે મરણાન્ત કષ્ટ આવે તો પણ અકથ્ય કેદોષીત વસ્તુને વાપરવાની ઈચ્છા પણ ન કરે તે ઉષ્ણ-પરીષહ જય. [૫]દંશ-મશક પરીષહ # ડાંસ-મચ્છર વગેરે જંતુઓના આવી પડેલા ઉપદ્રવમાં ખિન્ન ન થતાં તેને સમભાવ પૂર્વક સહી લેવો તે દંશ-મશક પરીષહ. $ દંશ-મશક પરીષહ આવતાં તે સ્થાનને છોડીને અન્ય સ્થાને ન જવું, ડાંસ આદિને પીડા થાય તેવી પ્રવૃત્તિ ન કરવી પણ સમભાવે એ વેદના સહન કરવી તે પરીષહ-જયે. ૪ સ્થાન ત્યાગ કે રજોહરણાદિએ જીવોને દૂર કરવા તે દંશ-મશક પરીષહ-અજય. છે શરીર સંબંધે જીવને શરીરે જે ડાંસ-મચ્છર વિગેરે જીવો ડંખ મારી ઉપદ્રવ કરે તે Page #58 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૯ પ૭ વખતે તે જીવોને પરિતાપ નહીં ઉપજાવતા પોતે તે ઉપદ્રવ ને સમ્ય ભાવે સહન કરે તે દંશમશક પરીષહ જય. ૪ વર્ષાકાળમાં ડાંસ-મચ્છર જૂમાંકડ ઈત્યાદિ સુદ જંતુઓ ઘણાં ઉત્પન્ન થાય છે, તે જંતુઓ બાણના પ્રહાર સરખાં ડંખ મારે તો પણ ત્યાંથી ખસીને અન્ય સ્થાને જવાની ઈચ્છા ન કરે, ઘુમ્ર આદિ પ્રયોગથી બહાર કાઢે નહીં, તે જીવો ઉપર દ્વેષ ચિંતવે નહીં પણ પોતાની ધર્મ દ્રઢતા ઉપજાવવામાં નિમિત્તભૂત માને તે દંશ પરીષહ જય. []નાખ્યું પરીષહ ૪ નગ્નપણાને સમભાવ પૂર્વક સહન કરવું તે નગ્નત્વપરીષહ. જેને અચેલક પરીષહ પણ કહે છે. # શાસ્ત્રોકત વિધિ મુજબ જીર્ણ અલ્પમૂલ્ય આદિ વસ્ત્રો ધારણ કરવા એ. # શાસ્ત્રોકત વિધિ મુજબ વસ્ત્રોન મળતાંષાદિને વશ ન થવું, પણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મળેલાં વસ્ત્રો ઉપભોગ કરવો તે પરીષહ જય કહેવાય છે # શરીર સંબંધે જીવને, શરીરને ઉપદ્રવોથી બચાવવા માટે પોતાના વ્રત-નિયમને બાધ ન આવે તે રીતે વસ્ત્રાદિક ભોગ-ઉપભોગ કરે પરંતુ વ્રત-નિયમને બાધ આવે એવી રીતે ગ્રહણ ન કરે તે અચેલક પરીષહ-જય. # વસ્ત્રસર્વથાન મળે,અથવા જીર્ણ પ્રાય:મળે, તો પણ દીનતાન ચિંતવે, તેમજ ઉત્તમ બહુ મૂલ્યવાન વસ્ત્ર ન ઇચ્છે, પણ અલ્પ મૂલ્યવાળું જીર્ણ વસ્ત્ર ધારણ કરે તે અચેલ પરીષહ અહીં અચેલ નો અર્થ વસ્ત્રનો સર્વથા અભાવ અથવા જીર્ણ વસ્ત્ર એમ બંને થાય છે એ બંને પ્રકારે નાન્ય પરીષહ સહન કરવો તો પરીષહ-જય. [9]અરતિ પરીષહ # સ્વીકારેલ માર્ગમાં અનેક મુશ્કેલીઓને લીધે કંટાળાનો પ્રસંગ આવે ત્યારે કંટાળો ન લાવતા વૈર્યપૂર્વક તેમાં રસ લેવોતે અરતિ પરીષહ. ૪ સંયમ પાલન કરતાં અરતિ ઉત્પન્ન થાય એ અરતિ પરીષહ -શુભ ભાવનાદિથી અરતિનો ત્યાગ એ પરીષહ જય છે. # કોઈપણ પ્રસંગે ચેન ન પડે તેવી દુઃખદાયક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય ત્યારે તે શાંતિપૂર્વક સહન કરવી. # જીવને કોઈક પ્રકારે ઉગ થાય અથવા ચેન પડે નહીં તેવી પરિસ્થિતિમાં પણ જીવ તે તે વિપરીતતાને સમ્યગુ ભાવે સહન કરે, પરંતુ રાગ-દ્વેષ કરે નહીં તે અરતિ પરીષહ જય # અરતિ એટલે ઉદ્વેગભાવ. સાધુને સંયમમાં વિચરતાં જયારે અરતિના કારણ બને,ત્યારે સિધ્ધાન્તોમાં કહેલા ધર્મ સ્થાનો ભાવવાં, પણ ધર્મ પ્રત્યે ઉગ ભાવ ન કરવો તેઅરતિ પરીષહ જય. [૮]સ્ત્રી પરીષહ ૪ સાધક પુરુષ કે સ્ત્રીએ પોતાની સાધનામાં વિજાતીય આકર્ષણ થી ન લલચાવું તે સ્ત્રી પરીષહ-અશુચિ ભાવના આદિથી સ્ત્રીની ચેષ્ટા તરફ લક્ષ્ય ન આપવું તેની પ્રાર્થનાનો સ્વીકાર ન કરવો વગેરે પરીષહ જય છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કામ ભોગ- વિષયભોગને લગતી પરિસ્થિતિ આવી પડે તે સહન કરવાના પ્રતીકરૂપ આ પરીષહો છે. અંગ પ્રત્યંગ જોવા નહીં, શરીરની રચના જોવી નહીં, હાસ્ય, ચેષ્ટા-વિલાસ, ભ્રભંગ-વચન વગેરે ન જોવા ન સાંભળવા, ન ચિંતવવા તે તરફ નજર પણ ન કરવી તે સ્ત્રી પરીષહ-જય. ૫૮ " શરીરધારીજીવને કામ-ભોગેસ્ત્રીઆદિવિજાતીય સાથે સંભોગ કરવાના પરિણામ જાગે ત્યારે પોતાના વ્રત-નિયમની જાળવણી ને માટે સ્ત્રીનો સંગ નકરે પણ ઉદ્ભવેલ ભોગેચ્છાને સમભાવે સહન કરી, અશુચિ ભાવના થકી તેનો પરાજય કરે તે. સ્ત્રીઓને સંયમ માર્ગમાં વિઘ્નકર્તા જાણીને તેમને સરાગ દૃષ્ટિએ ન જોવી, તેમજ સ્ત્રી પોતે વિષયાર્થે નિમંત્રણા કરે તો પણ સ્ત્રીને આધીન નથવું તે સ્ત્રી પરીષહનો વિજય છે એ જ રીતે સ્ત્રીઓએ પુરુષ પરીષહ સમજી લેવો [૯]ચર્યા પરીષહ: સ્વીકારેલાધર્મજીવનને પુષ્ટ રાખવા અસંગ પણે જુદાં જુદાં સ્થાનોમાં વિહાર કરવો અને કોઇપણ એક સ્થાનમાં સ્થિરવાસ ન સ્વીકારવો તે ચર્યા પરીષહ. ચર્યા એટેલે વિહાર. વિહારમાં પત્થર,કાંકરા,કાંટા આદિ ની પ્રતિકુળતા એ ચર્યા પરીષહ છે.-પ્રતિકુળતામાં ઉદ્વેગ આદિને વશ બન્યા સિવાય શાસ્ત્રોકત વિધિ મુજબ વિહાર કરવો એ ચર્યા પરીષહ-જય છે. ૐ આળસના નામ નિશાન વિના ગામ-નગર વગેરેમાં વિધિ પૂર્વક વિચરવું-વિહાર કરવો તે ચર્યા પરીષહ જય કોઇપણજાતના પ્રતિબંધ વગર રોગાદિ કારણ વગર એક સ્થળે થી બીજા સ્થળે જવામાં ખેદ કેદુ:ખ ન ધરે તેને ચર્યા પરીષહ જય જાણવો. [૧૦]નિષદ્યા પરીષહ: સાધનાને અનૂકૂળ એકાંત જગ્યામાં મર્યાદિત વખત માટે આસન બંધી બેસતાં આવી પડેલા ભયોને અડોલ પણે જીતવા અને આસન થી ચ્યુત ન થવું તે નિષદ્યા પરીષહ નિષદ્યા એટલે વસતી,ઉપાશ્રય આદિસ્થાન. ત્યાં શાસ્ત્રોકત વિધિ મુજબ સાધના કરતાં અનુકુળ કે પ્રતિકૂળ પ્રસંગો ઉપસ્થિત થાય એ નિષદ્યા પરીષહ છે. ૐ એ પ્રસંગોને આધીન ન બનવું,રાગ-દ્વેષ ન કરવા એનિષદ્યા પરીષહ જય કહેવાય છે. ૐ વિના કારણ મુનિએ કયાંય જવાનું ન હોય તેથી સ્ત્રી પશુ-પંડક-નપુંસક વિનાના સ્થાનમાં વિધિપૂર્વક બેસી ધર્મધ્યાન. સ્વાધ્યાય કરવાના હોય છે. તેથી એક ઠેકાણે બેસી રહેવાથી કંટાળે –નહીં થાકે નહીં, ઉઠબેસ કરવાની ચપળતા ધારણ ન કરે. યોગ્ય આસન મુદ્રા એ બેસી રહે તે નિષદ્યા પરીષહ જય કારણવિના જવા-આવવાનું તેમજ ઉઠ-બેસ ક૨વાની ચપળતાનો ત્યાગ કરી સ્થિર આસને ધર્મધ્યાન ધ્યાવે, સ્વાધ્યાય કરે, પરંતુ એકાતંપણામાં ખેદ ધારણ ન કરે અને સમ્યગ્ ભાવે આસને સ્થિર રહે તે નિષદ્યા પરીષહ જય જાણવો. શૂન્યગૃહ,શ્મશાન, સર્પબિલ, સિંહગુફા ઇત્યાદિ સ્થાનોમાં રહેવું અને ત્યાં પ્રાપ્ત થતા ઉપસર્ગોથી ચળાયમાન નથવું અથવા સ્ત્રી,પશુ, નપુંસક આદિ રહિત અને સંયમના Page #60 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૯ ૫૯ નિર્વાહ યોગ્ય સ્થાન માં રહેવું, તે નૈષેધિકા પરીષહ જય છે.જે નિષદ્યાઅથવા સ્થાન પરીષહ જય તરીકે પણ પ્રસિધ્ધ છે. [૧૧]શય્યા પરીષહ: છે કોમળ કે કઠીન,ઉંચી નીચી જેવી સહજ ભાવે મળેતેવી જગ્યામાં સમભાવપૂર્વક શયન કરવું તે શયા પરીષહ. શવ્યા એટલે સંથારો અથવા વસતિ. અનુકૂળ કે પ્રતિકૂળ શયાની પ્રાપ્તિએ શપ્યા પરીષહ છે. આ શવ્યામાં અનુક્રમે જે રતિ અરતિ જન્ય ભાવ ઉદ્ભવે, તેને આધીન ન થવું એ પરીષહ જય છે. # સંથારો સુંવાળો હોય કે કઠણ,ઉંચો હોય કે નીચો,ખાડાટેકરા અને ધૂળવાળો ઉપાશ્રય કે વસતિ હોય, ઉનાળમાં જેમાં ઘણોઘામથતોયેય અથવાશિયાળામાં જેમાં ઘણી ઠંડી લાગતી હોય છતાં તેનાથી ન ટાળતા કે રાગ-દ્વેષ લાવ્યા વિના તે સહન કરવું તે શયા પરીષહ. [૧૨]આક્રોશ પરીષહઃ # કોઈ આવી કઠોર કે અણગમતું કહે તેને સત્કાર જેટલું વધાવી લેવું તે આક્રોશ પરીષહ કહેવાય છે. # કોઈ અજ્ઞાની કે દ્વેષી આક્રોશ કે તિરસ્કાર કરે એ આક્રોશ પરીષહ -આક્રોશ થતાં સમતા રાખવી એ પરીષહ જય જ કોઇ માણસ આવીને કડવા વેણ કહે તો પણ સમભાવ ચિત્તે મનમાં વિચારે કે “જો મારી ભૂલ છે તો તે સાચું કહે છે, તેમાં મારે ક્રોધ શામાટે કરવો? તે તો મારો ઉપકારી છે જો ખોટી રીતે ઠપકો આપે છે, કે ખીજાય છે તો પણ મારે ક્રોધ કરવાનું કારણ શું? તે તો અજ્ઞાની છે એમ વિચારી સામેના માણસના આક્રોશાદિ સહી લેવા તેને આક્રોશ પરીષહજયે કહ્યો છે. # કોઇ આત્મા આવીને પોતાને આક્રોશ કરી અનેક પ્રકારના ઉપાલંભો આપે તો તેના પ્રત્યેષનહીં ધરતા પ્રતિકળવચનોને સમ્યમ્ભાવે સહન કરે તે આક્રોશ-પરીષહજય જાણવો [૧૩]વધ-પરીષહ # કોઈ અજ્ઞાની કે દ્વેષી તાડન-આદિ કરે એ વધ પરીષહ એ વખતે સમતા રાખવી એ વધ-પરીષહ જય જ કોઈ ક્રોધ વગેરે કરવાથી ન અટકતાં મારી બેસે, એટલે કે કોઈ પણ જાતની શારીરિક પીડા યા હાનિ કરી નાખે ત્યારે “શરીર તો નાશવંત છે, આત્માથી ભિન્ન છે, આ તો મારા જ કરેલા કર્મોનું ફળ છે ઇત્યાદિ વિચારણા થકી સહન કરવું પણ રાગ-દ્વેષને ધારણ ન કરવા તે વધ પરીષહ-જય. # કોઈપણ આત્માયુક્ત થઈતાડનતર્જન કરે અથવાછેદન-ભેદન કરેતોપણતેના ઉપર ક્રોધ ન લાવતા તેને પ્રતિકુળતાને સમ્યગ્ર ભાવે સહન કરે તેને વધુ પરીષહ જય જાણવો. [૧૪]યાચના પરીષહ # દીનપણું કે અભિમાન રાખ્યા સિવાય માત્ર ધર્મયાત્રાના નિર્વાહ અર્થે યાચક વૃત્તિ સ્વીકારવી તે યાચના પરીષહ. # સંયમ સાધના માટે જરૂરી આહારાદિની ગૃહસ્થ પાસે માંગણી કરવી. Page #61 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવટીકા ૪ યાચનામાં લઘુતાનો કે માન કષાયનો ત્યાગ તે પરીષહ જય. પદાર્થો વસ્ત્ર-પાત્ર આહાર-પાણી-ઉપકરણ-શવ્યાવસતિ વગેરે વિધિપૂર્વકમાંગીને જ ઉપયોગમાં લેવાના હોય છે. તેથી માંગવામાં શરમ, ના પાડવાની આશંકા વગેરે રાખવા ન જોઇએ. વિધિ પૂર્વક માગવાથી જે પરિણામ આવી પડે તે ભોગવવું એ યાચના પરીષહ જય. સાધુ કોઈ પણ વસ્તુ તૃણ-ઢેકું ઇત્યાદિમાગ્યા વિના રહણ ન કરે એવો તેમનો ધર્મ છે, તેથી મારાથી કેમ યાચના થાય? ઈત્યાદિ માન-લજા ધારણ કર્યા વિના ઘેર ઘેર ભિક્ષા માંગવી તે યાચના પરીષહ જીત્યો કહેવાય. [૧૫]અલાભ પરીષહ: $ યાચના કર્યા છતાં જોઈતું ન મળે ત્યારે પ્રાપ્તિ કરતાં અપ્રાપ્તિ ને ખરું તપ ગણીને તેમાં સંતોષ રાખવો તે અલાભ પરીષહ. $ નિર્દોષ ભિક્ષાનમળવી એ અલાભ પરીષહછે અલાભ પરીષહમાંદીનતા ન કરવી કે તેમાં નિમિત્ત બનનાર ઉપર ક્રોધ ન કરવો એ પરીષહ જય છે. # માગવાથી પણ ન આપે, કોઈ પાસે વસ્તુ હોય છતાં ન આપે તો પણ મનમાં જરાયે દીનતા લાવ્યા વિના સમભાવમાં રહેવું તે અલાભ પરીષણે જરૂરીયાતવાળી વસ્તુઓ ન મળવાથી મનમાં જરાપણ ઉગ લાવે નહીં, પરંતુ અંતરાય કર્મનો ઉદય વિચારી જરૂરીયાત વાળી વસ્તુ વિના ચલાવી લઈ આત્મભાવમાં રમણતા કરે તેને અલાભ પરીષહ જય કહેવો. ૪ માન અને લજ્જા છોડીને ઘેર ઘેર ભિક્ષા માગવા છતાં પણ વસ્તુ ન મળે તો લાભાન્તરાય કર્મનો ઉદય છે અથવા સહેજે તપ વૃધ્ધિ થાય છે એમ સમજી ઉદ્વેગ ન કરવો તે અલાભ પરીષહ જય કહેવાય. . [૧]રોગ પરીષહા # કોઇપણ રોગમાં વ્યાકુળ ન થતાં સમભાવ પૂર્વક તેને સહન કરવો તે રોગ પરીષહ. $ શરીરમાં રોગ થવો તે રોગ પરીષહ. રોગમાં ચિંતા કર્યા વિના શાસ્ત્રોકત વિધિએ તેને પ્રતિકાર કરવો તે રોગ પરીષહજય -શરીરમાં રોગાદિ ઉત્પન્ન થયે વ્રત-નિયમનો ભંગ કરીને રોગને દૂર કરવાના ઉપાયો ન કરે તે રોગ પરીષહ જય જાણવો. તાવ,ઝાડા આદિ રોગ પ્રગટ થતાં જિનકલ્પી આદિ કલ્પવાળા મુનિઓ તે રોગની ચિકિત્સા ન કરાવે, પણ પોતાના કર્મનો વિપાક ચિંતવે, અને સ્થવિર કલ્પી ગચ્છવાસી મુનિ હોય,તે આગમોકત વિધિ પ્રમાણે નિરવઘ ચિકિત્સા કરાવે અને તેથી રોગ શાન્ત થાય અથવા ન થાય તો પણ હર્ષ ઉગ ન કરે તેને રોગપરીષહ જીત્યો કહેવાય. [૧૭]તૃણ સ્પર્શ પરીષહ જ સંથારામાં કે અન્યત્રણ આદિની તીક્ષ્ણતા નો કે કઠોરતા નો અનુભવ થાય ત્યારે મૂદુ શયામાં રહે તેવો ઉલ્લાસ રાખવો એ તૃણ પરીષહ. # વિશિષ્ટ કલ્પવાળા મુનિ તથા પ્રસંગોચિત્ત સ્થવર કલ્પી સાધુઓને ઘાસનો સંથારો કરવાનું બને છે ત્યારે તૃણના સંથારામાં સળી ખુંચવી વગેરે વેદના સમભાવે સહન કરવી એ તૃણ પરીષહ જય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્ર: ૯ # મહાત્માઓએ સૂકા ઘાસનો સંથારો કરે ત્યારે તે ઘાસ ઉપર પાથરવાનું વસ્ત્ર યોગ્ય નહોવાથી ઘાસ નો સ્પર્શ ખૂંચે અથવા કાંટા વાગેતો તે વખતે દુર્ગાનન કરે પણ સભ્ય ભાવે તેને સહન કરે તે તૃણ સ્પર્શ પરીષહ જય જાણવો. [૧૮મલ પરીષહ # ગમે તેટલો શારીરિક મેલ થાય છતાં તેમાં ઉદ્વેગ ન પામવો તથા સ્નાન આદિ સંસ્કારો ન ઇચ્છવા તે મલ પરીષહ * એ મેલને દૂર ન કરવો, દૂર કરવાની ઈચ્છા પણ ન થવીતે પરીષહ જયં જાણવો. # શરીરે ધૂળ લાગે કે પરસેવા સાથે મળીને શરીર મેલવાળું થાય, ઉનાળામાં શરીરે ઘણા વખતનો ચોંટેલો મેલ દુગન્ધમારતો હોય અને કંટાળો ઉપજે તો પણ તેનાથી કંટાળે નહીં, દૂર કરવાની ઇચ્છિા કરે નહીં તે મલ પરીષહ જય. ૪ સાધુને શૃંગાર વિષયના કારણરૂપ જળ સ્નાન હોય નહીં, તેથી પરસેવા વગેરેથી ઘણો મેલ લાગે, શરીરે દુર્ગન્ધ ફેલાય તો પણ તેને સમ્યગુ ભાવે સહન કરે, ઉદ્વેગ ન પામે તે મલ પરીષહ જય. [૧૯]સત્કાર પુરસ્કાર પરીષહ # ગમે તેટલો સહકાર મળવા છતાં નફુલાવું અને ન મળે તો ખિન્ન ન થવું. તે સત્કાર પુરસ્કાર પરીષહ. # સત્કાર સન્માનની પ્રાપ્તિ એ સત્કાર પુરસ્કાર પરીષહ છે તેમાં હર્ષ ન કરવો એ પરીષહ જય છે. # વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી વગેરે બીજા પાસેથી લેવાના હોય છે તે સત્કાર પૂર્વક આપે કે અપમાન પૂર્વક આપે. પુરસ્કાર એટલે માન-પાન વંદન-આસન પ્રદાન વગેરે આ સત્કાર કે પુરસ્કાર ન મળે છતાં દ્વેષ ન કરે, મળેતો રાગ-રતિ પ્રમોદ વગેરે ધારણ નકરે તે સત્કાર પુરસ્કાર પરીષહ જય જાણવો. [૨૦]પ્રજ્ઞા પરીષહ # પ્રજ્ઞા- ચમત્કારી બુધ્ધિ હોય તેનો ગર્વનકરવો અને ન હોય તો ખેદ ન કરવો તે પ્રજ્ઞા પરીષહ જય. વિશિષ્ટ બુધ્ધિની પ્રાપ્તિ એ પ્રજ્ઞા પરીષહ છે. તેમાં ગર્વન કરવો એ પરીષહજય છે. # શાસ્ત્રાદિક ભણવામાં પોતાની બુધ્ધિ સારીકામ આપતી હોય, છતાં તેનો જરાપણ ગર્વ ન ધારણ કરે, અથવા જડ બુધ્ધિ હોય તો તેથી ખેદ ધારણ ન કરે માત્ર પોતાના જ કર્મ વિપાકની ચિંતવના કરે તને પ્રજ્ઞા પરીષહ જય સમજવો. # પોતે મોટા સમુદાયને માન્ય પ્રાજ્ઞ હોવા છતાં પોતાની બુધ્ધિનો ગર્વ નકરે. પણ પોતાની છદ્મસ્થતા વિચારે પોતાની વાતનો લોકો સ્વીકાર કરે ત્યા ઉહાપોહ કરે તો પણ પોતે મનમાં દુઃખ ન ધરે તેને પ્રજ્ઞા પરીષહ જય જાણવો. # પોતે બહુશ્રુત હોવાથી અનેક લોકોના પ્રશ્નોના ઉત્તર આપી સંતુષ્ટ કરે અને અનેક લોકો તે બહુશ્રુત બુધ્ધિની પ્રશંસા કરે, તેથી તે બહુશ્રુત પોતાની બુધ્ધિનો ગર્વધરી હર્ષનકરે, પણ એવું વિચારે કે “પૂર્વેમારાથી પણ અનંતગુણ બુધ્ધિવાળા જ્ઞાનીઓથયા છે, ત્યારે હું કોણ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા માત્ર? તો તેને પ્રજ્ઞા પરીષહ જીત્યો કહેવાય [૨૧]અજ્ઞાન પરીષહ: # વિશિષ્ટ શાસ્ત્ર જ્ઞાનથી ગર્વિત ન થવું અને તેના અભાવમાં આત્મામાં લઘુતાગ્રંથિ ન અનુભવવી તેઅજ્ઞાન પરીષહ જય જ વિશિષ્ટ જ્ઞાનની અપ્રાપ્તિ ને અજ્ઞાનપરીષહ કહે છે. અજ્ઞાનતા ને લીધે, કોઈ એમ કહે કે, “આ અજ્ઞાન છે, પંગુ સમાન છે, એને કશી ગતાગમ નથી” ઈત્યાદિ આક્ષેપ તિરસ્કારમાં સમતા રાખવી એ પરીષહ જય છે. ૪ શ્રુતજ્ઞાન હોય તેનો ગર્વનકરે અને અક્ષરપણ ન ચડે તો ખેદ ન કરે પણ પૂર્વભવના જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કે ઉદયમાનીને સમભાવ કેળવે. સહન કરે તે અજ્ઞાન પરીષહ જય # પોતાને સૂક્ષ્મબોધ ન હોવાથી અન્ય જીવોને બોધ કરવાની કુશળતા પોતાનામાં નથી, એમ સમજીને દુઃખ ન ધરે પણ સમભાવે પોતાના આત્માને ધર્મમાર્ગમાં સ્થિર રાખે તેને અજ્ઞાન પરીષહ જય જાણવો. [૨૨]અદર્શન પરીષહ # સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થોનું દર્શન ન થવાથી સ્વીકારેલ ત્યાગ નકામો ભાસે, ત્યારે વિવેકી શ્રધ્ધા કેળવી તે સ્થિતિમાં પ્રસન્ન રહેવું તે અદર્શન પરીષહ. જ શાસ્ત્રોનાં રહસ્યો ન સમજાય, પર દર્શનના પ્રત્યક્ષ ચમત્કારો દેખાય વગેરે સમ્યગ્દર્શન થી ચલિત થવાના પ્રસંગોની ઉપસ્થિતિ એ અદર્શન પરીષહ છે. તે પ્રસંગોમાં સમ્યગ્દર્શન થી ચલિત ન થવું એ અદર્શન પરીષહ જય. જ નિશ્ચય શુધ્ધ સમ્યક્તસહિતપણાનો પોતાનામાં તત્વાર્થ પ્રતિની શ્રધ્ધાનો અર્થાત શમ-સંવેગાદિલક્ષણો વડે નિશ્ચયન કરી શકવાથી, પ્રાપ્ત તત્વબોધ [-શ્રધ્ધાથી ચલિત ન થાય તેને અદર્શન પરીષહ જય જાણવા. . * # અનેક કષ્ટ અને ઉપસર્ગ પ્રાપ્ત થવા છતાં પણ સર્વજ્ઞભાષિત ઘર્મની શ્રધ્ધાથી ચલાયમાન નથવું, શાસ્ત્રોના સૂક્ષ્મ અર્થ ન સમજાય તો વ્યામોહ ન કરવો. પરદર્શનમાં ચમત્કાર દેખી મોહન પામવો ઇત્યાદિ અદર્શન પરીષહ જય કહેવાય. આ પરીષહો જ્ઞાનવરણ,વેદનીય,દર્શન મોહનીય,ચારિત્ર મોહનીય અને અંતરાય એ પાંચ પ્રકારની પ્રવૃત્તિઓના ઉદયથી ઉત્પન્ન થાય છે જેનું વર્ણન આગામસૂત્ર ૭:૧૩થી ૭ઃ૧દમાં અપાયેલું છે. 3 [8] સંદર્ભઃ # આગમસંદર્ભઃ- વાવીસાપરીસદા પDUત્તા,તંગદા છિી પરીસ, પિવાસ પરીદે सीतपरीसहे उसिणपरीसहे दंसमसगपरीसहे अचलपरीसहे अरइपरीसहे इत्थी परीसहे चरीआपरीसहे निसीहिया परीसहे सिज्जापरीसहे अककोसपरीसके वहपरीसहे जायणापरीसहे अलाभपरीसहे रोगपरीसहे तणफास परीसहे जल्लपरीसहे सक्कार परीसहे पण्णापरीसहे अण्णाण परीसहे दंसणपरीहसे * सम. २२ एवं. * उत्त. अ.२-गा.१ ૪ તત્વાર્થ સંદર્ભઃ(१)ज्ञानावरणे प्रज्ञाऽज्ञाने ९:१३ Page #64 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્ર ૧૦ (२)दर्शनमोहान्तराययोरदर्शनलाभौ-९:२४ (3)चारित्रमोहेनाग्न्यारतिस्त्रीनिषद्याक्रोशयाचना. ९:१५ (૪)વેનીય શેષ-૧:૨૬ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ પ્રકરણ ગાથા ૨૦ (૨)કાળલોક પ્રકાશ-સર્ગઃ૩૦ શ્લોક-૩૬૪-૩૬૫ U [9]પદ્ય(૧) સુધા પિપાસા શીત ઉષ્ણ દંશમશક પરીષહો નગ્નતા અરતિ સ્ત્રી ચર્ચા મુનિ સદા સહતાઅહો નિષધા શપ્યા વળી આક્રોશ વધને યાચના અલાભ રોગને સ્પર્શતૃણનો મલિનતાને માનવા પ્રજ્ઞા અજ્ઞાન વળી અદર્શન સર્વ સંખ્યા મે સુણી બાવીશની તે થાય સારી પરીષહ સહતા ગુણી સુધા તૃષા શીત ઉષ્ણ નગ્ન દંશ મશક અરતિ અહો સ્ત્રીને નિષધા ચર્યા શય્યા આક્રોશ વધ યાચના વહો અલાભ રોગ તૃણ સ્પર્શ મલત્વ પુરસ્કાર સત્કાર રહો પ્રજ્ઞાને અજ્ઞાન અદર્શન જૈન નિર્જરા પરીષહો 0 [10]નિષ્કર્ષ - આ રીતે સંવરના ઉપાયો તરીકે પરીષહોનું જે વર્ણન કર્યું તેમાં મુખ્ય વાતતો એકજ છે કે આવેલા પરીષદોને સમભાવથી સહન કરવા અને તર્જન્ય રાગવૈષની પરીણતિ થી સર્વથા મુકત થવા પ્રયત્ન કરવો. આ રાગ-દ્વેષની પરિણતી એ જ સમગ્ર સંસારની જડ છે જો જીવ તેમાંથી પોતાના પરિણામો ને પાછા ખેંચે અર્થાત તેનાથી આત્મા જેટલો અળગો રહે તેટલે અંશે આત્મવિકાસ સધાતો જવાનો છે. અને સંવર પણ થવાનો છે. આ સંવર યુકતતા સહ ગુણસ્થાનક નો ક્રમારોહ એ જ મોક્ષનો ઉપાય છે. OOOOOOO (અધ્યાય ૯-સૂત્રઃ૧૦) U [1]સૂત્રહેતુ -આ સૂત્ર રચનાનો હેતુ સંયતની અમુક કક્ષાના સંદર્ભમાં પરીષહો ની વિચારણા કરવાનો છે. [2]સૂત્રમૂળ-ફૂલછાવીતરી યોગ્યતા: U [3] સૂત્ર પૃથક-સૂક્ષ્મ સમ|Rય - છીણ્ય - વીતી ગયો. વતુર્દશ | U [4]સૂત્રસાર-સૂક્ષ્મસમ્પરાય ચારિત્ર વાળાને અને છઘવીતરાગ ચારિત્ર વાળાને ચૌદ પિરીષહ હોય છે]ચિૌદ પરીષહ આ પ્રમાણે છે -સુધા,પિપાસા,શીત, ઉષ્ણ, દંશમશગ,ચર્યા,પ્રજ્ઞા,અજ્ઞાન,અલાભ,શય્યા,વધ,રોગ,તૃણસ્પર્શ અને મલ] “સૂક્ષસીમ્પરા થવીતરાયોશ્વાશ એ પ્રમાણેનું સૂત્ર દિગમ્બર આસ્નાયમાં છે Page #65 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા I [5]શબ્દજ્ઞાનઃસૂક્ષ્મપરાય-સૂક્ષ્મસમ્પરાય નામક ગુણસ્થાનક છથવીતરા-છદ્મસ્થ વીતરાગ નામક ગુણસ્થાનક વાશ-ચૌદ, (સુધા-પિપાસાદિ ઉપર કહ્યા મુજબ) U [6]અનુવૃત્તિઃ(૧)માવ્યવનનિરાઈ. સૂત્ર-૯:૮ થી પરીષદ:ની અનુવૃત્તિ (૨)ક્ષુત્પિપાસાશીતો. સૂત્ર-૯૯ થી પરીષહોના નામો | U [7]અભિનવટીકા-આસૂત્રથકી સૂત્રકારમહર્ષિઆ ૨૨ પરીષહના અધિકારી કે સ્વામીનો ગુણસ્થાનકને આત્મવિકાસસકક્ષાને આશ્રીને નિર્દેશ કરે છે. જેની વ્યાખ્યા સૂત્રસારમાં ટૂંકી અને સ્પષ્ટ, આપેલી છે તેથી સૂત્રના શબ્દો અનુસાર તેની અભિનવટીકા તથા વિશેષતા અહીં મુદ્દાસર રજૂ કરેલ છે જ સૂક્ષ્મસમ્પરાયઃ $ આ ગુણ સ્થાનકે[કક્ષાએ સમ્પરય અર્થાત લોભ કષાયનો ઉદય ઘણો જ સૂક્ષ્મ રહે છે. તેથી તેને સૂક્ષ્મસમ્પરાય ગુણ સ્થાનક કહેવામાં આવે છે. ૪ કર્મગ્રન્થાદિની દ્રષ્ટિએ સૂક્ષ્મસમ્પરાય એ દશમું ગુણ સ્થાનક છે. લોભ નામક કષાયના બાદર ખંડો તો નવમે ગુણઠાણે જ છૂટા પડી જાય છે, દશમે ગુણઠાણે સૂક્ષ્મ લોભના પરમાણુઓ વેદાય છે. # સૂત્રકારે સૂમસમ્પય શબ્દનો અર્થ સ્વોપલ્લભાષ્યમાં સૂક્ષ્મપરાયસંયત એટલો જ કરેલો છે. સમગ્ર અધ્યાયમાં કયાંય ગુણ સ્થાનક શબ્દ આવતો નથી. અહીં દરેકટીકાકાર દશમે ગુણઠાણે એવો જે અર્થ કરે છે તેના મૂળમાં કર્મગ્રન્થાદિ સાહિત્ય છે. કર્મગ્રન્થમાં આવતા ગુણ સ્થાનક કિ ગુણઠાણા ના સુપ્રસિધ્ધ વર્ણનને આધારે સૂક્ષ્મપરાય એટલે દશમું ગુણ સ્થાનક એવો અર્થ અહીં કરાતો જોવા મળે છે. સિધ્ધસેનીય ટીકામાં પણ આ ગુણ સ્થાનકને દશમાં ગુણઠાણા રૂપે કહેવાયું છે. છતાં આ વાતનોંધપાત્ર છે કેતત્વાર્થસૂત્રમાં કે તેના ભાષ્યમાં કયાંયે ગુણ સ્થાનક શબ્દનો ઉલ્લેખ સુધ્ધા આવતો નથી. વળી સૂત્ર૯:૪૭ઈ....મુળનિર્નર: સૂત્રમાં ચોથાથીતેરમા ગુણસ્થાનક પર્યન્તનાદશ ગુણઠાણા ને રજૂકરતી હોય તેવી જે નિર્જરા શ્રેણી રજૂ કરી છે તેમાં પણ આ શબ્દોનો કયાંય પ્રયોગ કરાયો નથી. તેથી સૂક્ષ્મસન્મય નો અર્થ માત્ર “લોભ કષાય નો ઉદય અતિ સૂક્ષ્મ હોય તેવી અવસ્થા એટલો જ સમજીને ૧૪ પરીષહો જાણવા. -અથવા તો પ્રસિધ્ધ કાર્મગ્રંખ્યિક મતાનુસાર દશમે ગુણઠાણે આ ૧૪ પરીષહો હોવાનું પણ સમજી શકાય છે. * छद्मस्थवीतराग: છદ્મવીતરાગ એટલે જેમણે મોહનીય કર્મને સર્વથા ઉપશમાવેલ છે અથવા મોહનીય કર્મનો સર્વથા ક્ષય કર્યો છે, પરંતુ શેષછદ્મ કર્મો હજુ તેના વિદ્યમાન છે. તેને છબસ્થ વીતરાગ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૫ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૦ સંયત કહ્યા છે. અહીં જ્ઞાનાવરણ,દર્શનાવરણ અને અંતરાય એ ત્રણે છદ્મ કર્મોના અસ્તિત્વ ને લીધે તેને છદ્મસ્થ કહ્યું છે અને મોહનીય ના સંપૂર્ણ ક્ષય કે ઉપશમને કારણે રાગ ન વર્તતો હોવાથી તેને વીતરાગ કહેલા છે. આવા છદ્મસ્થ વીતરાગને ચૌદ પરીષહ હોય છે. હવે જો કર્મગ્રન્થ પ્રસિધ્ધ ગુણસ્થાનક ને આધારે આ વાત ઘટાવીએ તો અહીં બે અર્થો સ્વીકારવા પડશે (૧)જયાં મોહનીય નો સર્વથા ઉપશમ થયો છે અને ઘાતી કર્મોને કારણે [જ્ઞાનાવરણ,દર્શનાવરણ અંતરાયને કારણે] છદ્મસ્થ છે તે ઉપશાંત કષાય વીતરાગ છઘસ્થ નામક અગીયારમું ગુણઠાણું. (૨)જયાં મોહનીયનો સર્વથા ક્ષય થયો છે અને જ્ઞાનાવરણ,દર્શનાવરણ અંતરાય એ શેષ છદ્મ કર્મો હજુ વિદ્યમાન છે તે ક્ષીણ કષાય વીતરાગ છવાસ્થ નામક બારમું ગુણઠાણું છે. આટલી વ્યાખ્યાનો સાર એ કે અગીયારમાબારમા વીતરાગ છઘસ્થ ગુણ સ્થાનકે આ ચૌદ પરીષહો હોય છે અથવા તો ઉપરોકત છદ્મસ્થ વીતરાગની વ્યાખ્યાનુસાર ના સંયત ને ચૌદ પરીષહો હોય છે. વતુર્વર-ચૌદશબ્દ એ પરીષહોનું સંખ્યાવાચી વિશેષણ છે. પણ તેમાં ક્યા ચૌદ પરીષહો લેવાં તે નક્કી થઈ શકે નહીં. તો પછી અહીં સુતુ પિપાસા આદિચૌદ નક્કી કઈ રીતે કર્યા? (૧)સ્વોપજ્ઞ ભાષ્યમાં આપેલ ચૌદ નામોને આધારે. (૨)માનો કે ફકત સૂત્ર ઉપરથી જ આ સાબિતિ આપવી હોયતો પરસ્પર સૂત્ર સંબંધો ને સમજીને પણ આ ચૌદનામો આપી શકાય. સૂત્ર ૯:૧૪ -નમોર. સૂત્ર ૯:૧૫ વારિત્ર મોદે....નાખ્યાતસ્વીનિષોશયાના પુરસ્કાર: હવે જયારે મોહનીય નો અત્યંત અલ્પ ભાવ હોય, ઉપશમ હોય કે ક્ષય થયો હોય તે સંજોગોમાં મોહનીય કર્મના ઉદયથી થતાં આ અદર્શન,નાન્ય,અરતિ, સ્ત્રી, નિષધા,આક્રોશ યાચના,સત્કાર,પુરસ્કાર, એ પાઠ પરીષહોમાં આ આઠ પરીષદો થવાના નથી માટે સ્વાભાવિક જ છે કે બાકીના ૧૪ પરીષહોને જ પરીષહરૂપે ગણીને અહીં નોંધવા પડે છે. -જે નોંધ સ્વોપજ્ઞ ભાષ્યમાં સીધેસીધી જ આપી છે. * ચૌદ પરીષહોના નામ:- (૧)સુધા, (૨)પિપાસા (૩)શીત (૪)ઉષ્ણ (૫)દેશમશગ(૬)ચર્યા, (૭) પ્રજ્ઞા (૮)અજ્ઞાન, (૯)અલાભ (૧૦)શયા (૧૧)વધ (૧૨)રોગ (૧૩) તૃણ સ્પર્શ (૧૪)મલ-પરીષહો • પ્રશ્ન [દશમે ગુણ સ્થાનકે સૂક્ષ્મસમ્પરાયસંયતને લોભકષાય મોહનીયનો સૂક્ષ્મ ઉદય વર્તતો હોય છે તો પછી તેને ચૌદ પરીષહ કેમ ગણો છો? - સમાધાન - સૂક્ષ્મસમ્પરાય સંયતને લોભ મોહનીયનો ઉદય અત્યંત સૂક્ષ્મ હોવાથી તે સ્વીકાર્ય કરવા અસમર્થ હોય છે. પરીણામેતદ્દન્ય પરીષદોનો અભાવ વર્તે છે તેથી જ અહીં ૧૪ પરીષહોની ગણના થયેલી છે. અ. ૯પ Page #67 -------------------------------------------------------------------------- ________________ s તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પ્રશ્નઃ- જે-૧૪ પરીષહો ઉપર ગણાવ્યા છે તે ચૌદની ગણના ક્યા કર્મના ઉદયથી થાય છે સમાધાનઃ (૧)જ્ઞાનાવરણ કર્મ જન્મ બે :- (૧)પ્રજ્ઞા (૨)અજ્ઞાન ♦ (૨)લાભાંતરાય કર્મજન્ય એકઃ(૩)બાકીના વેદનીય કર્મજન્ય -૧૧ (૧)અલાભપરીષહ (૧)ક્ષુધા (૨)પિપાસા (૩)શીત (૪)ઉષ્ણ (૫)દેશમશક (૬)ચર્યા(૭)શય્યા (૮)વધ (૯)રોગ (૧૦)તૃણ (૧૧) મળ [] [8] સંદર્ભઃ આગમ સંદર્ભઃ- સરાછડમત્યતિપરીસદા પળત્તા ? ગોયમા ! ચોદસપરીનહા પળત્તા જ મન ૧.૮,૩.૮,૧.૩૪રૂ-૧૧ તત્વાર્થ સંદર્ભ: (१) ज्ञानावरणे प्रज्ञाऽज्ञाने -सूत्र. ९:१३ (२) दर्शनमोहान्तरायचोरदर्शनालाभौ सूत्र. ९:१४ (૩)ચારિત્રમોહેના ન્યાતિશ્રીનિષદ્યા સૂત્ર. ૬:૧૯ (૪)વેવનીયેરાવા: સૂત્ર. ૧:૨૬ અન્ય સંદર્ભ: (૧)નવતત્વ ગાથાઃ૨૮ ના વિવેચનને આધારે (૨)કર્મગ્રન્થ બીજો-ગાથા-૨ વિવરણ-ગુણ સ્થાનક (૩)કાળ લોક પ્રકાશ-સર્ગ ૩૦ શ્લોક ૩૬૬થી ૩૭૩ ] [9]પ્રધઃ (૧) (૨) સંપરાય સૂક્ષ્મ દશમા ગુણના ધારક મુનિ છદ્મસ્થધારી વીતરાગી સહે ચૌદ પરીષહી અધિકારી પરત્વેને ચૌદ પરીષહો રહ્યા સૂક્ષ્મ સંપરાયોને છદ્મસ્થ વીતરાગને [10]નિષ્કર્ષ:- અહીં સૂત્રકારે સંય[ અર્થાત્ આયુ] ની બે કક્ષા જણાવી છે (૧) સૂક્ષ્મસમ્પરાય અને (૨) છદ્મસ્થ વીતરાગ. આ બંને કક્ષાએ પરીષહોની સંખ્યા ચૌદની જ કહેલી છે. આટલી વાત ઉપરથીનિષ્કર્ષયોગ્ય મુદ્દોએકજછે,સંયતનીસંયમ કક્ષાકેઆત્મવિકાસ કક્ષા જેટલી આગળ વધે, કે ઉચ્ચે પંથે ગતિ કરે તેટલી તે-તેસાધુઓનેસહનકરવાના પરીષહોનીસંખ્યા પણ ઘટતી જાય છે અર્થાત્ જો પરીષહો થી સર્વથા મુકત થવુંહોય તો એક જ માર્ગછે. આત્મવિકાસની કક્ષા એટલી ઉંચે લઇ જવી કે જેથી પરીણામ સ્વરૂપે એકપણ પરીષહ નું અસ્તિત્વ જ ન રહે. આ વિકાસકક્ષા એટલે સયોગી-અયોગી ગુણસ્થાનક અને છેલ્લે મોક્ષ. જો મોક્ષને પામવાનો પુરુષાર્થ કરશો તો જ પરીષહ મુકત અવસ્થાને પામી શકશે. g gg gg gg Page #68 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૧ અધ્યાય ૯-સૂત્રઃ૧૧ | [1]સૂત્રહેતુ-સયોગી કેવળી જિનને કેટલા પરીષહો હોય તે સંબંધિ વિચારણા આ સૂત્રમાં કરવામાં આવી છે. U [2] સૂત્ર મૂળઃ- નિને [3]સૂત્ર પૃથક- g શ - નિને U [4]સૂત્રસાર-જિનમાં અગિયાર [પરીષહો] સંભવે છે. સુધા,પિપાસા, શીત,ઉષ્ણ,દંશમશક,ચર્ચા,શય્યા,વધ,રોગ,તૃણસ્પર્શ,મલ.] U [5]શબ્દજ્ઞાનવિશિ-અગીયાર જિને જિન-માં 1 [6]અનુવૃત્તિ - (૧)મJવ્યવનનિર્વાર્થ સૂત્ર. ૧:૮ થી પરિષદ: (૨)ક્ષત્પિપાસાશીતોષ્ઠવંશમશે. સૂત્ર.૨:૨ થી અગીયાર પરીષહોના નામો || [7]અભિનવટીકા:-અહીં સૂત્રકાર મહર્ષિ ફકત જિનને આશ્રીને પરીષહોની સંખ્યા જણાવતા સ્વોપજ્ઞ ભાષ્યમાં કહે છે કે – “વેદનીય કર્મજન્ય અગ્યાર પરીષહોનો જિનમાં સંભવ છે'' આ વિધાન નું સ્પષ્ટીકરણ આ અભિનવટીકા થકી કરેલ છે * જિનઃ- અહીં સૂત્રમાં સપ્તમ્યન્ત એવું નિને પદ વપરાયું છે -સામાન્ય થી નિન નો અર્થ વીતરાગ પરમાત્મા કરવામાં આવે છે. જે અર્થ નમુત્યુ સૂત્રમાં જોવા મળે છે -નિન નો બીજો અર્થ કેવળી પણ થાય છે “તિરાષિમોદpપાન્તરીરિપૂર તા -નિન એટલે મોહનીય કર્મની ૨૮ પ્રકૃત્તિ, જ્ઞાનવરણની પ-પ્રકૃત્તિ, દર્શનાવરણની ૯-પ્રકૃત્તિતથા અંતરાય કર્મની-પપ્રકૃત્તિ એમ મૂળ ચાર કર્મપ્રકૃત્તિ ની આ૪૭ પ્રકૃત્તિનો ક્ષય કરનાર કેવળી. સારાંશ એકે અહીં જિનનો અર્થ “કેવળી” એવો લેવાનો છે * પશિઅગીયાર -આ અગીયાર શબ્દ એ સંખ્યાવાચી શબ્દ છે. જે પરીષહ શબ્દનાવિશેષણ રૂપે અહીં મુકાયેલો છે. તેનો અર્થ અગ્યાર પરીષદો એવો સમજી લેવાનો છે. * પરીષહ - શબ્દની ઉપરોકત સૂત્ર ૯:૮ થી અનુવૃત્તિ કરવામાં આવી છે કેમ કે અહીં પરીષદ નો જ વિષય ચાલુ છે. જ પ્રશ્ન -સ્વોપજ્ઞ ભાષ્યમાં વેનીય-માયા: એવું કેમ કહ્યું? સમાધાનઃ-સૂત્રકાર પોતે હવે પછીના સૂત્ર-૧૩થી ૧માં ક્યા કર્મને કારણે કયા કયા પરીષહો હોય છે તે જણાવવાના છે. -તેમાં મોહનીય,જ્ઞાનાવરણ,અંતરાય અને વેદનીય કર્મઆશ્રીને આ ૨૨ પરીષહોના વિભાગો કરેલા છે. -કેવળી ભગવંત મોહનીય,જ્ઞાનાવરણ, દંર્શનાવરણ અને અંતરાય એ ચારે કર્મો જેને Page #69 -------------------------------------------------------------------------- ________________ ૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કાર્મગ્રંખ્યિક પરિભાષામાં વાત કર્મો કહે છે) નો સર્વથા ક્ષય થઈ ગયો હોય છે. -પરિણામે વળી ભગવંતોને મોહનીયજન્ય આઠ,જ્ઞાનાવરણ જન્ય બે,અંતરાય જન્ય એક એમ કુલ અગીયાર પરીષહોનો સંભવ રહેતો નથી કારણ કે તેના જનકકર્મોનો નાશ થઈ ગયો છે -વેદનીયકર્મ હજી ક્ષય પામેલન હોવાથી આ અગીયાર પરીષદોનો સંભવ રહે છે. તેથી સત્રકારે સ્વોપજ્ઞ ભાષ્યમાં તેની ગયા: એવું વિધાન કરેલ છે. સારાંશ એ જ કે વેદનીયકર્મ જન્ય અગીયાર પરીષહો નો કેવળી ને સંભવ રહે છે. * પ્રશ્નઃ - સ્વોપજ્ઞ ભાષ્યમાં સમવતિ એવું પદ કેમ મુકયું? સમાધાન - કેવળી ભગવંત ને વેદનીયકર્મ ક્ષણ થયું હોતું નથી પરીણામે તર્જનીત અગીયારે પરીષહો નો સંભવ રહેતો હોવાથી તે સંભવીતતા કે શકયતા ને દર્શાવવા માટે સમવતિ પદ મુકયું. જ કર્મગ્રન્થ મુજબ આ સૂત્રનો અર્થ અત્યાર સુધીની ટીકામાં નિને શબ્દનો કેવળી એવો શાસ્ત્રીય અર્થ જણાવીને સમગ્ર વ્યાખ્યા કરેલી છે. કેમ કે તત્વાર્થ સૂત્રમાં એ જ અર્થ સમર્થ છે. પરંતુ કર્મગ્રન્થાનુસાર અહીં ગુણ સ્થાનક ને આશ્રીને આ અર્થ રજૂ કરી શકાય છે. (૧)તેરમું ગુણ સ્થાનક -“સયોગી કેવલી ગુણ સ્થાનક' (૨)ચૌદમું ગુણ સ્થાનક-“અયોગી કેવલી ગુણ સ્થાનક' -જેને મન વચન કાયાનો યોગ વર્તે છે તે સયોગી કેવલી અને જે કેવલી પરમાત્મા યોગથી રહિત છે તે અયોગી કેવલી. આ તેરમા,ચૌદમાં બંને ગુણ સ્થાનકમાં અગીયાર પરીષહો નો સંભવ રહે છે તેવો અર્થ કાર્મગ્રન્થિક પરિભાષાનુસાર સમજી લેવો. જ અગ્યાર પરીષહો (૧)સુધા પરીષહ, (૨)પિપાસા પરીષહ, (૩)શીત પરીષહ, (૪)ઉષ્ણ પરીષહ, (૫)દંશ મશક પરીષહ, (૬)ચર્યા પરીષહ, (૭)શયા પરીષહ, (૮)વધ પરીષહ, (૯)રોગ પરીષહ, (૧૦) તૃણ સ્પર્શ પરીષહ, (૧૧)મલ પરીષહ, U [8] સંદર્ભ ૪ આગમ સંદર્ભ સનમર્ણિ કૃતિ પરીસદી પૂછત્તા ? રોમ एक्कारस परीसहा पण्णत्ता * भग.श.८,उ.८,सूत्र.३४३-१३ ૪ તત્વાર્થ સંદર્ભ (१)ज्ञानावरणेप्रज्ञाऽज्ञाने सूत्र. ९:१३ (२)दर्शनमोहान्तराययोरदर्शनलाभौ -सूत्र. ९:१४ (૩)રાત્રિમાદેના ચાતિથ્વી, મૂત્ર. ૧: (૪) ની શેષા: સૂત્ર. ૧:૨૬ અન્ય સંદર્ભઃ(૧)નવતત્વ ગાથાઃ ૨૮ ના વિવેચનને આધારે (૨)કર્મચન્ય બીજો-ગાથા-૨ વિવરણ-ગણ સ્થાનકonly Jain Education Page #70 -------------------------------------------------------------------------- ________________ ૯ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૨ (૩)કાળ લોક પ્રકાશ-સર્ગ - ૩૦ શ્લોક ૩૬૩થી ૩૭૩ D [9]પધઃ(૧) સૂત્ર-૧૧ થી ૧૩ નું સંયુકત પદ્ય જિન વિશે અગીયાર જાણ્યા સર્વ નવ ગુણ સ્થાનમાં પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પ્રથમ કર્મે જ્ઞાનના સૂત્ર ૧૧ અને ૧૨ નું સંયુકત પદ્ય અગિયાર જિને કિંતુ નવમ ગુણ સ્થાન જયાં ત્યાં પરીષહ બાવીસ બાદર સંપરામાં [10] નિષ્કર્ષ - સૂત્રકારમહર્ષિ જિનને ૧૧ પરીષહ સંભવે છેતેમકહ્યું છે તેમાં પાયાની વાત તો પૂર્વ સૂત્રમાં કહી તે જ રહે છે. કે જેમ જેમ જીવની આત્મવિકાસ કક્ષા ઉંચી ને ઉંચી થતી જાય તેમ તેમ તેને આવતા કષ્ટોની સંખ્યા ઘટતી જાય છે અર્થાત જે તમારે કષ્ટ નિવારણ કરવું છે, સર્વથા કષ્ટો થી મુક્ત થવું છે, અનુકૂળ કે પ્રતિકુળ કોઇજ જાતના ઉપસર્ગો થી હવે દૂર થવું છે તો એક માત્ર ઇલાજ છે આત્માની શુધ્ધિ જેમજેમ આત્મ શુધ્ધિ થતી જશેઆત્મા જેમ જેમ વિકાસની નીસરણી ચઢતો જશે તેમ તેમ તેકષ્ટ અર્થાત પરીષહોથી મુક્ત થવાનો છે માટે સર્વથા આ સ્થિતિ નિવારવી હોય તો મોક્ષ જ એક માત્ર અંતિમ ઉપાય છે. OOOOOOO (અધ્યાયઃ૯-સુત્ર:૧૨) [1]સૂત્રહેતુ-આ સૂત્રથી બાદર સંપરાયસયતને કેટલા પરીષો હોય તે જણાવે છે. U [2] સૂત્ર મૂળ વારસપૂરાયે સર્વે 0 [3] સૂત્રપૃથક-વાર - સપાયે સર્વે U [4]સૂત્રસાર - બાદર સમ્પરાય [સંયત માં બધા પિરીષદો સંભવે છે] [અર્થાત્ સ્થૂળકષાયના ઉદય પર્યન્ત વર્તતા જીવોને બાવીસે પરીષહોનો સંભવ રહે છે]. 0 [5]શબ્દજ્ઞાનવાર-સ્થૂળ સમય-કષાય સર્વે-બધા- અર્થાત બધા પરીષહો U [6]અનુવૃત્તિ - (૧) માવનિર્ઝરીર્થ. સૂત્ર. ૧:૮ પરીષહી:ની અનુવૃત્તિ (૨)ષુત્પિપાસાશીતોષ્ઠવંશમશ, સૂત્ર ૯૯૯થી ૨૨ પરીષહોની અનુવૃત્તિ U [7]અભિનવટીકાઃ-આ સૂત્રમાં, સંત સાધુની જે બાદર કષાયની આત્મિક સ્થિતિ, તેને આધારે પરીષહો ની સંખ્યા જણાવેલ છે.આ બાદર કષાયને કર્મગ્રન્થકાર નવમા ગુણ સ્થાનક તરીકે ઓળખાવે છે. *દિગમ્બર આસ્નાયમાં વરસા૫ના સર્વે એ પ્રમાણેનો પાઠ જોવા મળેલ છે Page #71 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બાદર સંપરાય એટલે સ્થૂલ કષાય. જયાં સુધી આ સ્થૂલ કષાયોનું અસ્તિત્વ હોય ત્યાં સુધી એટલે કે નવમા ગુણસ્થાનક અનિવૃત્તિ બાદર સમ્પરાય-ગુણ સ્થાનક]પર્યન્ત આ બાવીસે પરીષહો નું અસ્તિત્વ સંભવે છે. પ્રશ્ન:- બાદરસમ્પરાય સંયતને ૨૨-પરીષહો નું અસ્તિત્વ કઈ રીતે કહ્યું? બાદર સમ્પરાય સંયતોને મોહનીય આદિ આઠ પ્રકારના કર્મોનું અસ્તિત્વ હોય છે. પરીણામે તેને મોહનીય,જ્ઞાનાવરણ,અંતરાય અને વેદનીય એ ચારે પ્રકૃત્તિ જન્ય બાવીસ પરીષહોનું અસ્તિત્વ સંભવે છે. કર્મગ્રન્થાનુસાર કહીએ તો “જે જે કર્મોના ઉદયથી પરીષહો આવે છે તે સર્વે કર્મોનો ઉદય નવમા ગુણ સ્થાનક સુધી હોવાથી ત્યાં સઘળા પરીષહો સંભવે છે. માટે અહીં બાદર સમ્પરાય સુધીના સંયતને ૨૨-પરીષહ નો સંભવ કહેલો છે. » વિશેષઃ (૧)બાદર સમ્પરાયમાં બાવીશ પરીષહોનો સંભવ કહેવાથી તે પૂર્વેની તમામ આત્મા કક્ષાએ [અર્થાત્ કર્મગ્રન્થાનુસાર કહીએ તો તે પૂર્વેના ગુણ સ્થાનોમાં પણ આ બાવીસે પરીષહો નો સંભવ હોય છે તેમ સમજી જ લેવું. (૨)દિગમ્બર સંપ્રદાયમાં તો સ્પષ્ટ અર્થજ એ રીતે લખ્યો કે “પ્રમત્ત સંયત થી માંડીને બાદર સમ્પરાય સુધીની કક્ષાના બધાંજ સાધુઓને મોહનીયાદિકર્મ નિમિત્તને કારણે સઘળાં પરીષહો સંભવે છે. [અર્થાત થી ૯ ગુણઠાણા સુધી ૨૨-પરીષહ સંભવે છે.] U [8] સંદર્ભઃ $ આગમસંદર્ભ-લવિદા નં પંતે શ્રત પરીષદ VVUત્તા ? વિમા ! વાવીરૂપરીક્ષા પUUી..ગવિદ વરસ છું માપ વાવીસ પારસી ' જ થઈ, શ.૮,૩.૮,૩૪૩–૧,૨૦ # તત્વાર્થ સંદર્ભઃ- શ્રુત્પિપાસાશીતોupવંશ સૂત્ર. ૧:૧ 6 અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થ બીજો ગાથા-૨ –વિવરણ (૨)નવતત્વ ગાથા-૨૮ -વિવરણ U [9]પદ્યઃઆ સૂત્રના બંને પદ્યો આ પૂર્વેના સૂત્રઃ૧૨ ના પદ્યો ની સાથે સંયુકત પણે કહેવાઈ ગયા છે. U [10]નિષ્કર્ષ - આ સૂત્રમાં બાદર સમ્પરાય પર્યન્તના સંયત ને ૨૨-પરીષહોનું અસ્તિત્વ છે તેમ કહ્યું પણ તેનું કારણ શું? તો કહે છે કે માત્ર કર્મોનું અસ્તિત્વ એ જ એક કારણ છે. આઠ પ્રકારના કર્મોનું અસ્તીત્વ બાવીસે પ્રકારના પરીષહોનું નિમિત્ત છે. જો આપણે પરીષહોમાંથી મુકત થવું હોય તો તેના નિમિત્તરૂપ એવા કર્મોના પંજામાંથી મુકત થવું જોઈએ. આ કર્મોના પંજામાંથી મુકત થવું એટલે સંવરઅને નિર્જરાતત્વની ઉપાસના કરવી અને સંવર અને નિર્જરા તત્વની ઉપાસનાનું પારંપરીક પરિણામ એટલે મોક્ષ. S T U M T U | Page #72 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૩ 96 (અધ્યાયઃ૯-સૂત્ર ૧૩ 0 [1]સૂત્રહેતુ- જ્ઞાનાવરણ કર્મના ઉદયથી કયા પરીષહ આવે તે જણાવવા. D [2] સૂત્ર મૂળ-રાનીવરને પ્રસન્નસાને 0 [3]સૂત્ર પૃથક- સાનાવરણે પ્રજ્ઞા – અજ્ઞાને U [4સૂત્રસાર-જ્ઞાનાવરણ[કર્મના ઉદય]માંપ્રજ્ઞા અને અશાન[એએપરીષહોહોયછે] U [5]શબ્દશાનઃજ્ઞાનાવર-જ્ઞાનાવરણ કર્મના ઉદયમાં પ્રજ્ઞા-પ્રજ્ઞા નામક પરીષહ અજ્ઞાન-અજ્ઞાન નામક પરીષહ U [6]અનુવૃત્તિ - માવ્યવનિર્નર, સૂત્ર. ૧:૮ થી પરીષદી U [7]અભિનવટીકા-જ્ઞાનાવરણનામક કર્મને પ્રજ્ઞા તથા અજ્ઞાનએબંને પરીષહો નિમિત્તરૂપ ગણેલ છે. જ પ્રશ્ન:-પ્રજ્ઞા બુિધ્ધિ જ્ઞાન સ્વરૂપ છે. જયારે જ્ઞાન એ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ રૂપ છે. આથી પ્રજ્ઞા પરીષહ જ્ઞાનાવરણ કર્મના ઉદયે કેવી રીતે હોઈ શકે? સમાધાનઃ-અહીં જ્ઞાનાવરણ કર્મના ઉદયે- નો અર્થ જ્ઞાનાવરણ કર્મનો ઉદય એવા ન કરતા બે વિકલ્પ સૂચવેલા છે (૧)જ્ઞાનાવરણ કર્મના નિમિત્ત થી એવો અર્થ કરવો. (૨)અથવા જ્ઞાનાવરણ કર્મના ઉદય વર્તમાન હોય ત્યારે એવો અર્થ કરવો. આ પ્રકારે બે અર્થોનું સૂચન અહીં કરેલ છે કારણ કે પ્રજ્ઞા જ્ઞાનના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે જયારે જ્ઞાનનો ક્ષયોપશમ વર્તમાન હોય ત્યારે જ્ઞાનાવરણ કર્મના ઉદય પણ વર્તમાન હોય છે. આથી પ્રજ્ઞા પરીષહ જ્ઞાનાવરણ કર્મના ઉદય વખતે આવે છે, એવો અર્થ સુસંગત છે. બીજું-જો જ્ઞાનાવરણ ના ઉદયે એટલે કે નિમિત્તે એવો અર્થ સ્વીકારવામાં આવે તો આ પ્રશ્ન સમૂળગો જ ઉદ્ભવશે નહીં. સારાંશ રૂપે એમ કહી શકાય કે જ્ઞાનાવરણ કર્મના નિમિત્તે અથવા તો તેનો સર્વથાલય કેઉપશમ ન થયો હોય તે સંજોગોને જ્ઞાનાવરણ નો ઉદય સમજવો. તો આ પ્રશ્નનું સમાધાન થઈ જશે. જ પ્રશ્નઃ-જ્ઞાનાવરણ ના ઉદયે [-અથવા ક્ષયોપશમે પ્ર [-બુધ્ધિી હોય અથવા તો અજ્ઞાન હોય પણ બંનેનો સંભવ કઈ રીતે હોય? સમાધાન - જ્ઞાનાવરણ ને લીધે એક વિષયમાં પ્રજ્ઞા પરીષહ હોય અને બીજા વિષયમાં અજ્ઞાન પરીષહ પણ હોય, તો બંને એકી સાથે કેમ ન સંભવે? -જેમ કે ગણીતના વિષયમાં તજજ્ઞ વ્યકિત ઇતિહાસમાં અજ્ઞાન પણ હોઈ શકે છે. કર્મગ્રન્થના વિષયમાં નિપુણતા પ્રાપ્ત કરનાર,કદાચ સિધ્ધાંતમાં નિપુણ ન પણ હોય, તો આ સંજોગોમાં તેને એક વિષયમાં પ્રજ્ઞા પરીષહનો સંભવ છે, જયારે બીજા વિષયમાં અજ્ઞાન Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પરીષહનો સંભવ છે તે વાત સ્પષ્ટ થાય. [] [8]સંદર્ભ: આગમ સંદર્ભ:-નાવìિ ખં. અંતે ! મેં તિ પરિસદા સમાયત ? પોયમા ! લે परिसा समोयरंति, तं जा पन्ना परीसहे अन्नाण परिसहे य * भग.श.८, उ.८, सू. ३४३-४ → તત્વાર્થ સંદર્ભ:- ક્ષુત્પિપાસાશીતોષ્ણ, સૂત્ર. ૨:૧ અન્યગ્રન્થ સંદર્ભઃ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૧)કાળ લોક પ્રકાશ-સર્ગ:૩૦ -શ્લોક ૩૭૦ ઉત્તરાર્ધ (૨)નવતત્વ-ગાથા-૨૮ વિવરણ [] [9]પધઃ ૧- આ સૂત્રનું પ્રથમ પદ્ય-પૂર્વ સૂત્રઃ૧૧માં કહેવાઇ ગયું છે ૨- સૂત્ર-૧૭ તથા ૧૪ નું સંયુકત પદ્ય જ્ઞાનાવરણ નિમિત્તે પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ બે દર્શન મોહ થકી જ અદર્શન અંતરાય થી અલાભ છે [] [10]નિષ્કર્ષ:-જ્ઞાનાવરણ કર્મના નિમિત્તે પ્રજ્ઞા અને અજ્ઞાન બંને પરીષહો વર્તે છે. તેટલી જ વાત સૂત્રકાર મહર્ષિ એ આપણને અહીં કહી છે. પ્રજ્ઞા કે અજ્ઞાન એ બંને એક સિક્કાની બે બાજુઓ સમાન છે. જ્ઞાનાવરણ નોઉદય જેટલો વત્તો ઓછો વર્તતો હોય તેટલા પ્રમાણમાં પ્રજ્ઞા કે અજ્ઞાન નો સંભવ રહે છે. તો પણ આખરે તો તે બંને જ્ઞાનાવરણ ના ઉદયનું જ પરિણામ છે. જો સર્વથા આ સ્થિતિ થી મુકત થવું હોય તો તો જ્ઞાનાવરણ કર્મનો ક્ષય કર્યો જ છુટકો અને આ કર્મ ક્ષય માટેનો પુરુષાર્થ જ અંતેતો સર્વકર્મનો ક્ષય કરાવનારો થશે તેમ સમજી સંવર અને નિર્જરાનો આદર કરવો. (અધ્યાયઃ૯-સૂત્ર ૧૪ J [1]સૂત્રહેતુઃ- દર્શન મોહનીય અને અન્તરાય કર્મના ઉદયે કયા કયા પરીષહો હોય છે? તે આ સૂત્ર થકી જણાવે છે U [2]સૂત્રઃમૂળઃ- વર્શનમોહાન્તાયયોનાામાં ] [3]સૂત્ર:પૃથ-દર્શનમોહ- અન્તરાયયો: - અવર્શન-અજામૌ [] [4]સૂત્રસારઃ- દર્શન મોહનીય [કર્મના ઉદય]માં અદર્શન [પરીષહ] અને અન્તરાય [કર્મના ઉદય] માં અલાભ [પરીષહ] થાય છે ] [5]શબ્દશાનઃ દર્શનમોદ-દર્શન મોહનીય નામનું કર્મ અન્તરાય-અન્તરાય નામક કર્મ દ્વિવચન થી અન્તરાયયો:થયું અર્શન-અદર્શન પરીષહ અમ-અલાભ પરીષહ Page #74 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૪ U [6]અનુવૃતિઃ- માચ્યવનનિર્વાર્થ સૂત્ર.૨:૮ પરિષહીં: ની અનુવૃત્તિ. U [7]અભિનવટીકા-અહીં સૂત્રકાર મહર્ષિએ બે કર્મો તથા તન્ય બે પરીષહો નો ઉલ્લેખ આ સૂત્રમાં કર્યો છે. આમ તો સૂત્રસારથી સમગ્ર સૂત્ર સ્પષ્ટ થઈ જ જાય છે છતાં યત્કિંચિત્ વિશેષતા છે તેને અહીં મુદ્દાસર રજૂ કરેલ છે. (૧) અન્તરાયકર્મ એ અલાભ પરીષહનું કારણ કહ્યું છે એટલે કે લાભાન્તરાય નામના કર્મના ઉદયે “અલાભ પરીષહ” હોય છે. (૨)મોહનીય કર્મના બે ભેદ છે. તેમાંના દર્શન મોહનીય નામના કર્મના ઉદયથી અદર્શન પરીષહ” હોય છે. (૩)દર્શન મોહ એટલે અનંતાનુબંધી કષાય તથા મિથ્યાત્વ મોહનીય મિશ્રમોહનીય અને સમ્યક્ત મોહનીય એ સાતે પ્રકૃત્તિ. (૪)ઝર્શન એટલે દેવાદિ ના સદ્ભાવ વિષયમાં અશ્રધ્ધા હોવી તે. (૫)સૂત્રમાં માહાતરો અને નામૌબનેદ્વિવચનમણૂલા છેતેથી થયાસક્ય ક્રમાનુસાર નાદ સાથે પ્રદર્શન ને અને મારી સાથે કામ ને જોડી દીધેલ છે. (૬)દર્શન મોહમાં અનન્તાનુબંધિચાર અને મિથ્યાત્વમોહનીય ની ત્રણ પ્રકૃત્તિ લેવાનું સૂચવે છે તેથી સંભવ છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ કે બાહુબલી ની માફક કયારેક તીવ્ર કષાયોદય થઈ જતો હોય અથવા નિહ્નવાદિક શંકા ઓને લીધે સમ્યક્ત દુષિત થતું હોય, એમનો જે આશય હોય તે, પણ અદ્ર્શનપરીષદ તો નવમાં ગુણસ્થાનક સુધી કહ્યો છે તે નિઃશંક વાત છે (૭)દર્શન મોહ એવા સ્પષ્ટ નિર્દેશથી દર્શનાવરણ કર્મ અહીં અભિપ્રેત નથી તે સ્પષ્ટ સમજી લેવું વળી દર્શનમોહથી સમ્યક્વમોહનીય આદિ ત્રણ પ્રકૃત્તિ લેવાનું પણ વિધાન ટીકાકારે કરીને આ વાત અતિ સ્પષ્ટ કરી દીધેલ છે. U [8] સંદર્ભ આગમ સંદર્ભઃ- સંકળમોઝે તે વમે તે પરીસરા સમયાંતિ ? યમાં ! પણ હંસગપરીસદે સમોયર ! જ મા. શ.૮, ૩.૮,સૂત્ર. ૩૪૩-૬ अंतराइए णं भंते कम्मे कति परीसहा समोयरंति ? गोयमा एगे अलाभे परीसहे समोयरइ * પ્રા. શ.૮,૩.૮,જૂ. ૨૪-૮ # તત્વાર્થ સંદર્ભ - શુત્પિપાસાશીતોupવંશમનીન્યા સૂત્ર. ૧:૧ મન અને મટીમ પરીષદ ની વ્યાખ્યા લેવી. ૪ અન્યગ્રન્થ સંદર્ભ(૧)નવતત્વ-ગાથા-૨૮ વિવરણ (૨)કાળ લોક પ્રકાશ-સર્ગઃ૩૦ -શ્લોક ૩૭૧ ઉત્તરાર્ધ U [9]પદ્યઃ(૧) દર્શન મોહનીય ઉદયે શુધ્ધ દર્શન નવિ રહે અત્તરાય તણા પ્રભાવે લાભ કાંઇ નવિ મળે Page #75 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨) આ સૂત્રનું બીજું પદ્ય પૂર્વસૂત્રઃ૧૩ માં કહેવાઈ ગયું છે ? | [10]નિષ્કર્ષ:-અહીં સૂત્રકાર મહર્ષિ બે પરીષહોના કારણરૂપે દર્શન મોહ તથા અંતરાયકર્મનો નિર્દેશ કરે છે. એ કર્મના ઉદયથી આ પરીષહો આવે તેટલી જ વાત હોવા છતાં દર્શન મોહના ઉદયથી અદર્શન પરીષહ આવે તે વાત થોડી વિચારણીય છે. સામાન્યથી ચોથું ગુણસ્થાનક એટલે સમ્યક્ત એ પ્રસિધ્ધ વાત છે. છતાં નવમા ગુણસ્થાનક પર્યન્ત અદર્શન પરીષહનું અસ્તિત્વએમ સૂચવે છે કે વિરતિ ઘરને,પ્રમત્તસંયતને અપ્રમત્ત સંયત, અપૂર્વકરણ અને બાદર સમ્પરાય આ સર્વે કક્ષાએ બાવીસે પરીષહ છે તેમ કહેવાથી અદર્શન પરીષહનો સંભવ રહેલો જ છે માટે સમ્યકત્વમાં શકય તેટલું દૃઢ થવા પુરુષાર્થ કરવો. OOOOOOO અધ્યાય -સૂત્ર ૧૫) U [1]સૂત્રહેતુ આ સૂત્ર થકીચારિત્રમોહનીય કર્મના ઉદયે કેટલાં પરીષહો હોય છે તે જણાવે છે. [2]સૂત્રશૂળ - વારિત્રમોના તસ્વીનિષદ્યોશિયાવનસિંaRપુર: U [3] સૂત્ર પૃથક-વારિત્રમોહે ની - ગતિ - ગ્રી- નિષદ - ગોરી - યાના - सत्कारपुरस्कार U [4] સૂત્રસાર-ચારિત્રમોહનીયના ઉદયેનાન્ય,અરતિ,સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કાર પુરસ્કાર એ સાત પરીષહો] ચારિત્રમોહનીય [ના ઉદયમાં હોય છે. 0 [5] શબ્દજ્ઞાનઃવારિત્રમોહચારિત્ર મોહનીય કર્મના ઉદયથી ના-નગ્નતા,અચલકત્વ અરતિ-અરતિ સ્ત્રી-સ્ત્રી,વિજાતીય વ્યકિત નિષ-વસતિ,બેસવું માગેશ-આક્રોશ વાવના-યાચન માંગણી સાપુર -સત્કાર-પુરસ્કાર -પરીષહો] [6]અનુવૃત્તિ વ્યવનનિરાઈ. સૂત્ર. ૧:૮ પરીષહીં: U [7]અભિનવટીકા:-અહીં સૂત્રકાર મહર્ષિએ ચારિત્ર મોહનીયના ઉદયથી થતા સાત પરીષદોને જણાવેલા છે. તેની વિશેષ ઉંડાણ માં જઈએ તો ચારિત્ર મોહનીય ની પણ કઈ પ્રવૃત્તિ થી કયો પરીષહ આવે છે તેની નોંધ કરી શકાય: (૧)જુગુપ્સા મોહનીય ના ઉદયે નાન્ય પરીષહ આવે છે. (૨)અરતિ મોહનીય ના ઉદયે અરતિ પરીષહ આવે છે. (૩)પુરુષવેદ મોહનીય ના ઉદયે સ્ત્રી પરીષહ આવે છે. (૪)ભય મોહનીય ના ઉદયે નિષઘા પરીષહ આવે છે. (૫)ક્રોધ કષાય મોહનીય ના ઉદયે આક્રોશ પરીષહ આવે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૬ (૬)માન કષાય મોહનીય ના ઉદયે યાચના પરીષહ આવે છે. (૭)લોભકષાય મોહનીય ના ઉદય સત્કાર પુરસ્કાર પરીષહ આવે છે. ચારિત્રમોહનીય કર્મના ઉદયથી એમ કહ્યું એટલે મૂળતો મોહનીય કર્મ પ્રકૃત્તિ જ થઈ. પરંતુ મોહનીય કર્મના બે મુખ્ય ભેદ કહ્યા છે. (૧)દર્શન મોહનીય (૨)ચારિત્ર મોહનીય. જેમાં દર્શન મોહનીચના ઉદયથી અદર્શન પરીષહ આવતો હોવાનું ઉપરોકત સૂત્રમાં જણાવેલ છે. જયારે ચારિત્રમોહનીય ના ઉદયે આ આઠ પરીષહો આવે છે. જે સૂક્ષ્મ સમ્પરાય સંયત પૂર્વેની આત્મ વિકાસ કક્ષાવાળા સાધુને હોય છે. U [B]સંદર્ભ ૪ આગમ સંદર્ભ-વત્તિમોળાં મંતે !તિ પરિસા પUત્તા?ોય सत्त परिसहा समोयरति ! अरति अचेल इत्थी निसीहिया जायणा य अक्कोसे सक्कार પુરા વતમામ સરે તે જ મા. શ.૮,૩.૮,પૂ.૩૪રૂ-૭ ૪ તત્વાર્થસંદર્ભ-ક્ષત્પિપાસાશીતોષ્ઠવંશમશે. સૂત્ર. ૬:૬ આનપરીષહોની ટીકા. જ અન્યગ્રન્થ સંદર્ભ(૧)નવતત્વ પ્રકરણ-ગાથા-૨૮ (૨)કાળ લોક પ્રકાશ-સર્ગ૩૦-શ્લોક-૩૦થી ૩૭૦ પૂર્વાધ સુધી 1 [9]પદ્ય(૧) ચારિત્ર મોહે અચેલ અરતિ સ્ત્રી નિષદ્યા જાણવા આક્રોશ યાચન માનનાએ સાત પરીષહ માનવા (૨) નગ્નત્વ સ્ત્રી અરતિ નિષદ્યા યાચના જ આક્રોશ તથા ન ખિન્ન થાવું ના ફુલાવું ચારિત્ર મોહેસાત કહ્યા U [10] નિષ્કર્ષ - મોહનીય કર્મની એક પ્રકૃત્તિ ચારિત્ર મોહનીય. આ ચારિત્ર મોહનીય ના ઉદયે ઉકત સાત પરીષહોનો સંભવ જણાવ્યો. આ પૂર્વેના સૂત્રમાં કહ્યું તેમ જો પરીષહોનું નિવારણ કરવું હોય તો-તો ચારિત્ર મોહનીય ના ક્ષય સિવાય બીજો કોઈ વિકલ્પ છે જ નહીં આપણે પ્રતિકુળ ઉપસર્ગો થી ભાગીએ છીએ તેના કરતા તેના જન્મદાતા કર્મોથી ભાગવું એં જ શ્રેયસ્કર છે. જેમકુતરાને લાકડીમારોતો લાકડીને બટકું ભરવાદોડશે પણ જો સીહતરફ પ્રહાર થાય તો તે પ્રહાર કરનાર ઉપરજ તરાપ મારશે,એમસીંહની માફક કર્તા ઉપર તરાપ મારવી પણ નિમિત્તને બટકા ભરવાદોડવું નહીંએ નિષ્કર્ષઆતથા આપૂર્વેના સૂત્રમાં પણ સમજી લેવો. 0000000 - અધ્યાયઃ૯-સૂત્ર ૧૬) U [1]સૂત્રહેતુ-બાવીસ પરીષહો કહેવાયા છે તેમાંના ૧૧ પરીષહો ક્યા કર્મને કારણે ઉદ્ભવે છે તે જણાવ્યું. આ સૂત્ર થકી બાકીના ૧૧પરીષહોનું કારણ રૂપ કર્મ જણાવે છે. Re [2]સૂત્ર મૂળઃ-વેનીવે છે: Jain Education hieitlatonal Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [3] સૂત્ર પૃથક- સૂત્રપૃથફિક જ છે [4] સૂત્રસાર-બાકીના પિરીષદો]વેદનીય [કર્મના ઉદય માં સંભવે છે [અર્થાત-સુધા,પિપાસા,શીત,ઉષ્ણ,દેશમશક,ચર્યા,શય્યા,વધ,રોગ, તૃણસ્પર્શ,મલએ અગીયાર પરીષહો,વેદનીય કર્મના ઉદયે હોય છે. 0 [5]શેષવૃત્તિવેનીયે-વેદનીય કર્મના ઉદય વખતે શેષ-બાકીના,સુધા-પિપાસાદિ ઉકત ૧૧-પરીષહો [6]અનુવૃત્તિઃ(૧)શ્રુત્પિપાસાણીતો છાશમશે...એના િવ. ૧:૧ (२)ज्ञानावरणे प्रज्ञाज्ञाने सूत्र. ९:१३ (3)दर्शनमोहान्तराययोरदर्शनालाभौ - सूत्र. ६:१४ (४)चारित्रमोहे नाग्न्या...सत्कार पुरस्काराः सूत्र. ९:१५ (૫)વેનીયે શેષા: સૂત્ર. ૬:૧૬ 3 [7]અભિનવટીકા-સૂત્રને સૂત્રસારથી સ્પષ્ટ કરી દીધેલ છે. તેમ છતાં કેટલીક વિશેષતાની અહીં મુદ્દાસાર નોંધ કરેલ છે ૧- વેદનીય કર્મ જીવને મોક્ષે જાય ત્યાં સુધી [અર્થાત ચૌદમા ગુણ સ્થાનક સુધી વર્તતુ હોય છે. એટલે આ ૧૧ પરીષહોનું અસ્તિત્વ છેક સુધી રહેલું છે તેમ જાણવું. - કેવળીભગવંતોને પણ આ અગીયાર પરીષહોનો સંભવ છે તેમ કહ્યું છે. પરિણામે કેવળી ને આહાર પણ હોય જ, તે વાત સ્પષ્ટ છે. ૩- સૂત્રકાર મહર્ષિ એ સૂત્રમાં શેષ કહી દીધું પણ શેષ એટલે આ અગીયાર તેની ગણતરી કઈ રીતે કરી? સૂત્રકારે સર્વ પ્રથમ ૨૨ પરીષદો હોવાનું કહી દીધું છે. -સૂત્ર-૯૧૩માંબે પરીષહોકહ્યા, સૂત્ર-૯૧૪બીજાબે પરીષહોકહ્યઅનેસૂત્ર-૯:૧૫માંસાત પરીષહો કહ્યા, એ રીતે કુલ ૧૧-પરીષહો અને તે કયાં કર્મના ઉદયથી આવે તે જણાવી દીધું. - પરીણામે આ અગીયાર પરીષહો બાદ થઈ જતાં બાકીના જે ૧૧ રહ્યા તે સુધા,પિપાસા,શીત,ઉષ્ણ,દંશમશક,ચર્યા,શય્યા,વધ,રોગતૃણસ્પર્શ, મલપરીષહોસૂત્ર૯:૧૧] પૂર્વે કહ્યા મુજબ જિનેશ્વર અને કેવલી ભગવંતોને પણ સંભવે છે. U [8] સંદર્ભ ૪. આગમ સંદર્ભ - વેગળે બં! મે ત પરીસદી સમયાંતિ ? યમ! एक्कारस परीसहा समोयरइ । पंचेव आणुपुव्वी चरिया सेज्जा वहे य रोगेय तणाफास जल्लमेव य एक्कारस वेदणिज्जंमि * भग.श.८,उ.८,सू.३४३-५ ૪ તત્વાર્થ સંદર્ભઃ- ત્પિપાસાશીતો. સૂત્ર. ૧:૧ Page #78 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૭ અન્યગ્રન્થ સંદર્ભ: (૧)નવતત્વ પ્રકરણ-ગાથા-૨૮ વિવરણ (૨)કાળ લોક પ્રકાશ-સર્ગઃ૩૦ -શ્લોક-૩૭૨ ] [9]પદ્યઃ(૧) વેદનીયમાં છે પરીષહ બાકી સર્વે જે રહ્યા એક સાથે એક ઉણા વીશ ઉદયે સંભવ્યા પરીષહોની કરી વહેંચણ, વિવેકે ગુણ સ્થાનમાં વળી કર્મયોગ પરીષહોની ભાવના છે સૂત્રમાં બાકી બીજા અગીયાર, વેદનીય થકી ગણો ઓગણીસ રહે સાથે વિકલ્પે એક જીવમાં [નોંધઃ- આ બીજું પદ્ય-સૂત્રઃ૧૬-૧૭ નું સંયુકત પદ્ય છે] (૨) [10]નિષ્કર્ષ::-આ સૂત્રનો નિષ્કર્ષ પૂર્વ સૂત્રવત્ જાણવો. વધારામાં યાદ રાખવા લાયક મુદ્દો એક જ છે કે જીવને અગીયાર પરીષહ નો તો આજીવન સંભવ રહે જ છે. અર્થાત્ આ પરીષહો થી જો સર્વથા મુકત થવું હોય તો સર્વ કર્મોથી મુકત થવું એ જ એક માત્ર ઉપાય છે. અને સર્વ કર્મોથી મુકત આત્મા શાશ્વત સુખમાંજ બિરાજે છે m કર્મ જ્ઞાનાવરણ દર્શનમોહ ચારિત્રમોહ ક્યા કર્મના ઉદયથી સંયતની કઇ કક્ષાએ કેટલા પરીષહો? ક્ષીણ મોહ અંતરાય વેદનીય કુલ બાદર ઉપશાત સંપરાય મોહ ર ૧ ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૨૨ ૧૪ ૧૪ ૧૧ ૧૧ નોંધઃ અહીં જે કુલ સરવાળો છે તે ઉભી લીટીનો છે. આડી લીટીનો નથી. જે અધ્યાયઃ૯-સૂત્રઃ૧૭ ૭ સયોગી અયોગી કુલ કેવલી | કેવલી ૧ ૭૭ ૧૧ ૨૨ [1]સૂત્રહેતુ:-અહીંજે ૨૨-પરીષહો કહ્યા, તેમાંના એક જીવને એકી સાથે કેટલા પરીષહો સંભવે છે? તે જણાવવા ને માટે સૂત્રકાર મહર્ષિ એ આ સૂત્રની રચના કરી છે. ] [2]સૂત્ર:મૂળ:-*પાડ્યો માન્યા યુવેજોવંતે : ] [3]સૂત્ર:પૃથ- - આવ્ય: - માખ્યા યુવપદ્ ોવિંશતે: [4]સૂત્રસારઃ- [એક આત્મામાં એકી સાથે બાવીસ પરીષહોમાંથી એકથી *દિગમ્બર આમ્નાયમાં જાણ્યો માગ્યા યુગપટેજીસ્મનોવિશતે: એ પ્રમાણે સૂત્ર રચના છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આરંભીને ઓગણીશ સુધીના પરીષહો વિકલ્પ સંભવે છે. [5]શબ્દશાનવાવયો-એકથી માંડીને ભાજ્ય-વિકલ્પ સંભવે યુપ-એકી સાથે પવનવિંશતિ-ઓગણીસ U [6]અનુવૃત્તિઃ-માવનનિર્વાર્થ સૂત્ર ૧:૮ થી પરીષહી: શબ્દની અનુવૃત્તિ. U [7]અભિનવટીકા- પ્રગ્નઃ- પરીષહોની સંખ્યા બાવીસનની કહી છે. તથા સંયતોની જૂદી જૂદી કક્ષાએ તેમાંથી ૨૨-પછી ૧૪ -પછી ૧૧ એવી ત્રણ ભિન્ન સંખ્યાને જણાવી છે તો પછી અહીં સૂત્રકારે ૧૯-પરીષહો સુધીની ભજના-વિકલ્પ કઈ રીતે કહી? સમાધાનઃ-અહીં જે ૧૯-પરીષહો સુધીની ભજના અથવા એક જીવને એકી સાથે એકથી માંડીને ૧૯ પરીષહો વિકલ્પ કહ્યા તે આરીતે છે.જી ૧- જે ૧૧-૧૪કે ૨૨ વિકલ્પો કહ્યા છે તે તો આત્મવિકાસની કક્ષા અર્થાત્ ગુણસ્થાનક ને આશ્રીને છે. ૨- અહીંજે ૧૯ સુધીના નો વિકલ્પ કહ્યો તે એક જીવને આશ્રીને એક સાથે થતાં વધુમાં વધુ પરીષહોની સંખ્યા છે. -૩કેટલાંક પરીષહો પરસ્પર વિરોધી હોવાથી એકસમયે તે બંનેનું અસ્તિત્વ હોતું નથી માટે આ સંખ્યા ૨૦ને બદલે ૧૯ ગણાવી છે. જેમકે શીત પરીષહ હોય ત્યારે ઉષ્ણ નહોય અને ઉષ્ણ પરીષહ હોય ત્યારે શીત ન હોય પરીણામે એક પરીષહ ઘટી જતાં આ સંખ્યા ૨૧ ની થશે. શવ્યા, ચર્યા અને નિષદ્યા એ ત્રણે પરીષહો માંથી સમકાલે એકજ પરીષહ સંભવે છે. પરીણામે કોઈપણ બે પરીષહ ગૌણ થઈ જશે અથવા ત્રણમાંથી એકજ પરીષહનો સંભવ એક સમયે રહે છે. માટે ર૧ પરીષહોમાંથી બીજા બે ઘટી જતાં ૧૯ ની સંખ્યા થઈ જશે. સારાંશ એ કેશીત-ઉષ્ણ માંનો કોઇ એક અને શવ્યા, ચર્ચા-નિષઘાએ ત્રણમાંનો કોઇ એક એમ પાંચ માંના બેનો સંભવ અને ત્રણનો અસંભવમાની એક આત્મામાં એક સાથે વધુ માં વધુ ૧૯ પરીષહોનો સંભવ જણાવવામાં આવ્યો છે. ૪- સૂત્રકારે પોતેજસ્વોપજ્ઞ ભાષ્યમાં આ વાત જણાવી છે કે શૌતોujપરીષહી યુપન भवत: । अत्यन्त-विरोधित्वात् । तथा चर्याशय्यानिषद्यापरीषहाणाम् एकस्य संभवे द्वयोरभाव: [જો કે નવતત્વ પ્રકરણ માં, તેના વિવરણમાં સમકાળે ૨૦ પરીષહનું વિકલ્પ અસ્તિત્વ કહ્યું છે તેઓ ચર્યા અને નિષદ્યા ને જ પરસ્પર વિરોધી માને છે. પરીણામે ૧૯ ને બદલે ૨૦ની ભજના છે તેમ કહે છે લોકપ્રકાશમાં પણ ૨૦ પરીષદો વિકલ્પ હોવાનું જણાવેલ છે. પણ પૂ.ઉમાસ્વાતિજી મહારાજાએતોસૂત્રમાં સ્વોપલ્લભાષ્યમાં કે તેના ઉપર લખાયેલી સિધ્ધસેનીય હારિભદ્દીય બંને વૃત્તિમાં, દિગમ્બરટીકામાં સર્વત્ર ૧૯પરીષહોનું જ વિધાન કરેલ છે, જેમાં ભિન્ન ભિન્ન પરંપરા અથવા વિવિક્ષા ભેદ જ મુખ્ય છે. તે વાત લક્ષમાં રાખવી પણ આ ૧૯ નું વિધાન ખોટું છે અને ૨૦ની ભજના જ સત્ય છે. તેવી મિથ્યા માન્યતા રાખવી નહી. ( પ-બાળ્યા અહીં ભજના શબ્દનો અર્થ વિકલ્પ થાય છે, તેથી એક જીવમાં એક સમયે Page #80 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૭ એક પરીષહ પણ હોય, એ પણ હોય, ત્રણ પરીષહ પણ હોય,ચાર પરીષહ પણ હોય પણ વધુમાં વધુ પરીષહો સમકાલે એક જીવમાં ૧૯ જ હોય છે. * કઈ કક્ષાએ કેટલા પરીષહોનો વધુમાં વધુ સંભવઃ(૧)બાદરસમ્પરાયકક્ષા સુધીના સંયતને સમકાલે વધુમાં વધુ ૧૯પરીષહોનો સંભવ રહેછે. (૨)સૂક્ષ્મ સમ્પરાય સંયત અને છદ્મસ્થ વીતરાગ સંયત ને સમકાળે વધુમાં વધુ ૧૨ પરીષહોનો સંભવ રહે છે. કેમકે વેદનીય કર્મ જન્ય શીત-ઉષ્ણ, ચર્ચા-શયા એ બંને પરસ્પર વિરોધીમાંના કોઈ એકનું અસ્તિત્વ જ હોવાનું પરીણામે ૧૪પરીષહો માંથી સમકાળે તો ૧૨ નો સંભવ રહેશે (૩)કેવળી ને ૧૧ પરીષહો કહેલા છે પણ ઉકત વેદનીય જન્ય પરસ્પર વિરોધી બે બેમાંથી એક-એક નું જ અસ્તિત્વ એક સમયે હોવાથી કેવળી ને પણ સમકાળે તો વધુમાં વધુ ૯ પરીષહોનું જ અસ્તિત્વ હોઇ શકે. 0 [B]સંદર્ભઃ ૪ આગમ સંદર્ભ - વી પુખ વેઃ, i સમય સીય પરિસરં વે ો તં સમયં સિ परिसह वेदेइ, जं समयं उसिण परिसहं वेदेइ, णो तं समयं सीय परिसहं वेदेइ । जं समयं चरिया परिसहं वेदेइ, णो तं समयं निसिहिया परिसहं वेदेइ, जं समयं निसिहिया परिसहं वेदेइ णो तं समयं चरिया परिसहं वेदेइ....ज़ समयं चरिया परिसहं वेदेइ णो तं समयं सेज्जा परिसहं वेदेइ, जं समयं सेज्जा परिसहं वेदेइ णो तं समयं चरिया परिसहं वेदेइ । * મા. શ.૮, ૩.૮ ૫. રૂ૪૩-૨,૨૨ # સૂત્રપાઠ સંબંધ અહીંઆગમ પાઠમાં નિષદ્યા અને ચર્યા તથાશયા અને ચર્યાને પરસ્પર વિરોધી કહ્યા છે તેથી તેનું વિધાન છે હવે જો ચર્યા-શપ્યા-નિષદ્યા ત્રણેને સાથે વિચારીએ તો ૧૯નું વિધાન થશે.કેમકેચર્યાને આશ્રીને તો શા-નિષદ્યા બંનેનો અભાવ આગમમાં કહયો જ છે. ૪ તત્વાર્થ સંદર્ભક્ષુત્પિપાસાશીતોષ્ઠાવંશમશે. સૂત્ર. :૧ થી ૨૨ પરીષદો ૪ અન્યગ્રન્થ સંદર્ભ - (૧)નવતત્વ પ્રકરણ ગાથા:૨૮ (૨)કાળલોક પ્રકાશ સર્ગઃ૩૦ શ્લોક-૩૭૫ થી ૩૮૧ [9]પદ્યઆ સૂત્રના બંને પદ્યો પૂર્વ સૂત્ર-૧ના પદ્ય સાથે સંયુક્ત પણે કહેવાઈ ગયા છે. U [10]નિષ્કર્ષ અહીં સૂત્રકારમહર્ષિએ ૧૯પરીષદોનુંસમકાળે અસ્તિત્વ હોવા સંબંધે વિધાન કરેલું છે. તત્સમ્બન્ધ પૂર્વોક્ત સૂત્રાનુસાર નિષ્કર્ષસમજી લેવો. એક મુદ્દે ધ્યાન ખેંચે એવોએ છે કે પરસ્પર વિરોધી પરીષોનું સહઅસ્તિત્વ રહેતું નથી આ વાતનો વિસ્તાર કરીએ તો એમ કહી શકાય કે-જેમ શીત પરીષહના અસ્તિત્વ વખતે ઉષ્ણ પરીષહ સંભવતો નથી કે ચર્યાના ઉદયકાળે નિષઘા-શયા નો ઉદયરતો નથી તેમસકર્મક આત્માને પરીષહોસંભવે છે પણ અકર્મક આત્માને Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અર્થાત્ સિધ્ધના જીવોને પરીષહોસંભવતાનથી માટે મારા વિધાનનો સર્વથા લોપ કરવો હોય તો જીવે સર્વકર્મોથી મુક્ત થવા પુરુષાર્થ કરવો જોઈએ. oooOOOO જ અનુકૂળ પ્રતિકુળ પરીષહ સ્ત્રી પ્રજ્ઞા,સત્કાર એ ત્રણે પરીષહોને અનુકૂળ,શાતારૂપે વેદાતા કે કષ્ટ ન આપતા પરીષહો કહેલા છે જયારે બાકીના ૧૯ પરીષોને પ્રતિકુળ અશાતા દુઃખ રૂપે વેદાતા પરીષદો કહ્યા છે. જ શીત-ઉષ્ણ પરીષહ સ્ત્રી અને સત્કાર એ બંને પરીષહો જીવને શાન્તિ આપતા હોવાથી શીતળ પરીષહ કહ્યા છે જયારે બાકીના ૨૦ અશાન્તિ દાયક હોવાથી ઉષ્ણ પરીષહ કહેલા છે. D J S S S S D અધ્યાયઃ૯-સૂત્રઃ૧૮) U [1]સૂત્રહેતુ- સંવરના ઉપાય તરીકે જણાવેલ ચારિત્ર ના પાંચ ભેદોને અહીં સૂત્રકાર આ સૂત્ર થકી જણાવે છે. U [2]સૂત્ર મૂળ “સામાયિછે પસ્થાપ્યપરિહાઈવશુદ્ધિસૂક્ષ્મપૂરી થયા ख्यातानि चारित्रम् 0 [3]સૂત્ર પૃથક-સામયિક - છેવો સ્થાપ્ય - પરિણાવિશુદ્ધિ - સૂમસMય - यथाख्यातानि चारित्रम् | I [4]સૂત્રસારક-સામાયિક, છેદો સ્થાપ્ય,પરિહાર વિશુધ્ધિ, સૂક્ષ્મ સમ્પરાય અને યથાખ્યાત [એમ પાંચ પ્રકારનું ચારિત્ર છે. [5]શબ્દજ્ઞાન -સંવર ગુપ્તિ,સમિતિ,યતિધર્મ, આદિમુખ્ય છ ઉપાયો કહ્યા છે. જુઓ સૂત્ર-૯૪૨] તેમાંનો એક ઉપાય તે ચારિત્ર. આ ચારિત્રને આશ્રીને પાંચ ઉત્તર ભેદોને અહીં પ્રસ્તુત કરેલા છે. જ ચારિત્રઃ૪ આત્મિક શુધ્ધ દશામાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો તે ચારિત્ર . $ સાવધ યોગોથી નિવૃત્તિ ના અને નિરવધ યોગોમાં પ્રવૃત્તિના પરિણામ તે ચારિત્ર વિશેષ વ્યાખ્યા-સૂત્ર ૯૨ માં આ પૂર્વે કહેવાઈ છે. જો કે આચારિત્રની અનેક કક્ષા કેભેદોનું કથન સંભવે છે છતાં પરિણામશુધ્ધિના તરતમ ભાવોની અપેક્ષાએ ચારિત્રના સામાયિક આદિ પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે. જે પાંચ પ્રકારોનું વિસ્તૃત વર્ણન અહીં કરવામાં આવેલ છે. * સામાયિક ચારિત્રઃ ૧-સમભાવમાં રહેવા માટે બધી અશુધ્ધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો તે સામાયિક ચારિત્ર *દિગમ્બર આમ્નાય મુજબ સામયિક છે પસ્થાપનાપાિવિશુદ્ધિસૂલાના ચારાતીમતિ ત્રિમ એપ્રમાણે સૂત્ર છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૮ ૨-સમ એટલે રાગ દ્વેષનો અભાવ કે સમતા. ગાય એટલે લાભ . જેનાથી સમતા નો લાભ થાય તે સામાયિક. જો કે સામાયિક શબ્દના આ અર્થથી પાંચે પ્રકારનું ચારિત્ર સામાયિક સ્વરૂપ છે તેવું જણાશે કેમ કે પાંચે ચારિત્રમાં સમતાનો લાભ તો થવાનો જ છે પણ પ્રસ્તુત સ્થાનમાં સામાયિક શબ્દ અમુક ચોક્કસ પ્રકારના ચારિત્રમાં રૂઢબની ગયો છે જેને વર્તમાન ભાષામાં “દીક્ષા' શબ્દથી ઓળખાય છે આ સામાયિક ચારિત્રના બે ભેદો છે. ઈતરકાલિકાયાવજીવિકા ૪ થોડો કાલ રહેનારસામાયિક ઇત્વરકાલિક છે. જેને વર્તમાનકાલિનભાષામાં દીક્ષા કે કાચી દીક્ષા કહેવામાં આવે છે. # વાવજીવ સામાયિક એટલે જીવન પર્યન્ત રહેનાર સામાયિક. ૩- રાગ દ્વેષાદિ મોહજન્ય પરિણામો પ્રતિ ઉપશમ,યોપશમ કે જ્ઞાયિક ભાવ સ્વરૂપી આત્મ પરીણામી આત્માને સામાયિકાદિ ચારિત્રગુણની પ્રાપ્તિ થાય છે. આ ચારિત્રધર્મમાં આત્મા પરભાવ પ્રતિના પરિણામ-પ્રવૃત્તિથી કથંચિત્ અલગ થઈ જે ભાવે સમ રિાગ-દ્વેષ રહિત પરિણામનો લાભ પામે છે તે સામાયિક ચારિત્રધર્મ. ૪-સમ એટલે જ્ઞાન-દર્શન ચારિત્રનો ગાય એટલે લાભ, તે સમાય વ્યાકરણના નિયમાનુસાર ડ્રગ પ્રત્યેય લાગીને સામયિ શબ્દ થાય છે. અનાદિકાળની આત્માની વિષમ સ્થિતિમાંથી સમ સ્થિતિમાં લાવવાનું સાધન તે સામાયિક ચારિત્ર. ડુત્વરથ સામાયિશ વારિત્ર-ઈવર કથિક એટલે અલ્પકાળ માટેનું, થોડા સમય માટેનું ચારિત્ર. ભરતાદિ દશ ક્ષેત્રમાં પેલા અને છેલ્લા જિનેશ્વરના શાસનમાં પ્રથમ લઘુ દિક્ષા અપાય છે તે તથા શ્રાવકનું શિક્ષાવ્રત નામનું સામાયિક વ્રત, પૌષધ આદિને ઈત્વરકથિક સામાયિક ચારિત્ર કહે છે વિથિકા સામયિક ચરિત્ર-ચાવજજીવ સુધીનું સામાયિક ચારિત્રnયાવતકથિક સામાયિક ચારિત્ર. મધ્યના ૨૨ તીર્થકરના શાસનમાં તથા મહાવિદેહમાં લઘુદીક્ષા-વડી દીક્ષાનો ભેદ નથી ત્યાં દીક્ષાના દિવસથી જ નિરતિચાર ચારિત્ર પાલન માટેની પ્રવૃત્તિ થાય છે માટે તેમને યાવજ્જીવ આ એક જ ચારિત્ર કહે છે. સમયઃ- ની અપેક્ષાએ ઈત્વરકથિત સામાયિક ચારિત્ર વધુ માં વધુ છ માસનું અને નિરતિચાર કહ્યું છે જયારે યાવત્રુથિક સામાયિક ચારિત્ર અલ્પ અતિચારથી યુક્ત અને યાયવજજીદ પર્યન્તનું હોય છે. આ સામાયિક ચારિત્રને પામ્યા વિનાશષ ચાર ચારિત્રનો લાભ કદાપી જીવને થતો નથી. વળી બાકીના ચારે ચારિત્રો એ સામાયિક ચારિત્રના ભાગરૂપજ ગણી શકાય. કેમ કે વિશેષે વિશેષે શુધ્ધિને માટે જ આ ચારિત્રોનીગણના થઈ છે. અથવાતો એમ પણ કહી શકાય કે સામાયિક સાથે છેડો.સ્થાપ્ય, સામાયિક સાથે પરિહાર વિશુધ્ધિ, સામાયિક પૂર્વક સૂક્ષ્મ સમ્પરાય અને સામાયિક પૂર્વક યથાખ્યાત એમ બધાં ભેદો સમજવા. અ. ૯) Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સામાયિક ચારિત્રના-ઈવરકથિત અને માવજીવ સિવાય બીજી રીતે પણ ચાર ભાગ પડે છે. (૧)સમ્યક્ત સામાયિકઃ-સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી આત્મા અને શરીરાદિકનું ભેદજ્ઞાન થાય, તે સમ્યક્ત સામાયિક. (૨)શ્રુત સામાયિકઃ- મોક્ષની ઇચ્છાથી સમભાવ કેળવવાનું જ્ઞાન કરવા માટે મોક્ષમાર્ગ દર્શક શ્રુતજ્ઞાનનો વિધિપૂર્વક અભ્યાસ એટલે કે પાંચ પ્રકારનો સ્વાધ્યાયતે શ્રત સામાયિક. (૩)દેશ વિરતિ સામાયિક:- દેશથી વિરતિ કે દેશથી પ્રત્યાખ્યાન.બાવ્રતો તથા બેઘડીના શિક્ષાવ્રત રૂપ જે સામાયિક તે દેશવિરતિ સામાયિક. (૪)સર્વવિરતિ સામાયિકઃ-સર્વથી વિરતિ કે સર્વથી પ્રત્યાખ્યાન. જેમાં પાંચઆચાર સહિત પાંચ મહાવ્રતોનું પાલન કરવા પૂર્વક સામભાવની પ્રાપ્તિ થાય છે તે સર્વવિરતિ સામાયિક. જ છેદોપસ્થાપ્ય ચારિત્ર ૧- પ્રથમ દીક્ષા-કાચીદીક્ષા બાદ વિશિષ્ટ કૃતનો અભ્યાસ કરીને વિશેષ શુધ્ધિ ખાતર જે જીવન પર્યન્તની ફરીદીક્ષા લેવામાં આવે છે, તે, તેમજ પ્રથમ દિશામાં દોષાપત્તિ આવવાથી તેનો છેદ કરી ફરી નવેસરથી દીક્ષાનું જે આરોપણ કરવામાં આવે છે તે છેદોપસ્થાપ્ય ચારિત્ર. -અહીં વડી દીક્ષા વાળો જે ભેદ કહ્યો તેને નિરતિચાર છેદોપસ્થાપ્ય કહ્યું છે અને બીજો દોષાપત્તિ વાળો જે ભેદ,તેને સતિચાર છેદોપસ્થાપ્ય કહ્યું છે. ૨- જેમાં પૂર્વ પર્યાયનો છેદ કરી ઉત્તર પર્યાયમાં ઉપસ્થાપન કરવામાં આવે તે છેદોપસ્થાપન કે છેદોપસ્થાપ્ય કહેવામાં આવે છે. જેને વર્તમાનમાં વડી દીક્ષા કે પાકી દીક્ષા તરીકે પણ ઓળખાવાય છે. આ ચારિત્ર ભરત ઐરાવત ક્ષેત્રમાં પહેલા-છેલ્લા તીર્થકર ના સાધુઓને માટે કહેવાયું છે કેમ કે તેમને વડી દીક્ષા કે ઉપસ્થાપના વિધિ રૂપ ચારિત્ર અપાય છે. -બાવીસ તીર્થકર તથા મહાવિદેહના સાધુઓને નિરતિચાર અિતિ અલ્પઅતિચાર) ચારિત્ર હોવાથી પૂર્વપર્યાય નો છેદ કરી ઉત્તર પર્યાયમાં ઉપસ્થાપન કરવાની આવશ્યકતા રહેતી નથી તેથી તેમને છેદોપસ્થાપ્ય ચારિત્ર ગણેલ નથી. ૩-પ્રથમ સામાન્ય ભાવે ચારિત્ર અંગીકાર કર્યા પછી તે આત્મા અતિચારાદિ દોષોથી વિશેષ શુધ્ધ થઈ જે નિરતિચાર ચારિત્ર પામે છે તેને છેદોપસ્થાપનીય ચારિત્ર જાણવું. આ છેદોપસ્થાપનીય ચારિત્ર ધર્મના બે ભેદ છે (૧)સાતિચાર (૨)નિરતિચાર. આ ચારિત્ર ફકત સર્વવિરતિઘર આત્માઓને જ હોય છે. ૪-પૂર્વ ચારિત્ર પર્યાયનો છેદ કરી પુનઃ મહાવ્રતોનું આરોપણ કરવું તે છેદોપસ્થાપન ચારિત્ર. તે બે પ્રકારે છે.• સતિવાર છે પાપન મુનિવડે થયેલા મુળગુણના ઘાતને પરીણામે પૂર્વે પાળેલા દીક્ષા પર્યાયનો છેદકરીને, પુનઃચારિત્ર ઉચરાવવું તે છેદપ્રાયશ્ચિતવાળું સાતિચાર છેદોપ સ્થાપનનિકચારિત્ર. નિતિવારછેદ્રો સ્થાનિ:- લઘુદીક્ષાવાળા મુનિને ઉત્કૃષ્ટ થી છમાસ બાદ વડી દીક્ષા Page #84 -------------------------------------------------------------------------- ________________ ૮૩ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૭ આપવીતે, અથવા એક તીર્થકરના સાધુભગવંતોને બીજા તીર્થકરના શાસનમાં પ્રવેશ વખતે જે તીર્થસંક્રાન્તિરૂપ -પ્રક્રિયા થાય તે વખતે અપાતું ચારિત્ર. પ-છેદ કરીને સ્થાપના કરવા યોગ્ય ચારિત્ર એવો સામાન્ય શબ્દાર્થ થાય છે. કોનો છેદ કરવો? સામાયિક ચારિત્રના પૂર્વપર્યાય નો - પૂર્વભાગનો. ઉપસ્થાપના કોની કરવી? નવા પર્યાયની ઉપસ્થાપના કરવી * પરિહાર વિશુધ્ધિઃ ૧- જેમાં ખાસ વિશિષ્ટ પ્રકારના તપ પ્રધાન આચાર પાળવામાં આવે છે તે પરિવાર વિશુધ્ધિ ચારિત્ર. ર-અમુક પ્રકારના તપને પરિહાર કહેવામાં આવે છે પરિહાર તપથી વિશુધ્ધિવાળું જે ચારિત્ર તે પરિહાર વિશુધ્ધિ ચારિત્ર આચારિત્રના પાલનમાંનવનો સમુદાય હોય છે. નવથી ઓછા ન હોય અને વધારે પણ નહોય. નવ જ હોય. તેમાં ચાર સાધુઓ પરિહાર તપની વિધિ મુજબ પરિહાર તપ કરે. ચાર સાધુઓ સેવા કરે. એક સાધુ વાચના ચાર્ય તરીકે રહે. એ આઠેય સાધુઓ ને વાચના આપે જોકે આ ચારિત્ર ગ્રહણ કરનારા સઘળા સાધુઓ શ્રુતાતિશય સંપન્ન હોય છે. છતાં તેઓનો આચાર હોવાથી એકને વાચના ચાર્ય તરીકે સ્થાપે છે. પરિહાર તપની વિધિ :-ઉનાળામાં જધન્ય ઉપવાસ, મધ્યમ છઠ્ઠ, ઉત્કૃષ્ટ અઠ્ઠમ -શિયાળામાં જધન્ય છ૪, મધ્યમ અટ્ટમ, ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ ચોમાસામાં જધન્ય અટ્ટમ, મધ્યમ ચારઉપવાસ, ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ જે સમયે પરિહાર તપનું સેવન કરે તેવખતે જેરુચાલતી હોય તે ઋતુ પ્રમાણેતપ કરે પારણે આયંબિલ જ કરે તેમાં પણ વિશિષ્ટ પ્રકારના અભિગ્રહ પૂર્વક જ ગોચરી લાવવાની હોય છે. જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટએ ત્રણે પ્રકારમાંથી પોતાની શકિત પ્રમાણે ગમેતે પ્રકારનો તપ કરે. આપછ મહિના સુધી કરે છમહિના પછી જે સાધુઓ સેવા કરતા હતા, તે સાધુઓ આ તપ શરૂ કરે અને છ મહિના પર્યન્ત આ તપ કરે. અર્થાત્ જે તપ કરતા હતા તે વૈયાવચ્ચ કરે, વૈયાવચ્ચ કરનારા તપ કરે. છ મહિના બાદ વાચનાચાર્ય આ તપ શરૂ કરે, તે પણ છ મહિના સુધી કરે બાકીના આઠ સાધુઓમાં ઓછામાં ઓછા એક અને વધુમાં વધુ સાત સાધુ તપસ્વીની સેવા કરે અને એક સાધુ વાચનાચાર્ય બને. જે વખતે ચાર સાધુઓ તપ કરતા હોય ત્યારે સેવા કરનારા ચાર સાધુ તથા વાચનાચાર્ય દરરોજ આયંબિલ કરે, અને જે વખતે વાચનાચાર્ય નો તપ ચાલતો હોય ત્યારે આઠેય સાધુઓ દરરોજ આયંબિલ કરે આ રીતે ૧૮ મહિને આ તપ પૂરો થાય. પરિહાર કલ્પ પૂર્ણ થયા બાદ તે મુનિઓ પુનઃ એ તપનું સેવન કરે, અથવા જિનકલ્પ સ્વીકારે, અથવા સ્થવિર કલ્પ સ્વીકારે. આ કલ્પમાં રહેલા મુનિઓ આંખમાં પડેલું તૃણ પણ સ્વયં બહાર કાઢે નહીં, કોઈપણ જાતના અપવાદનું સેવન કરે નહીં, ભિક્ષા સિવાયના કાળમાં કાયોત્સર્ગમાંરહે, કોઈને દીક્ષા આપે નહીંકવચિત ઉપદેશ આપે,નવો અભ્યાસનકરે,ભણેલાનું Page #85 -------------------------------------------------------------------------- ________________ ८४ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરાવર્તન કરે. પ્રથમ સંઘયણ વાળા પૂર્વધરો જ આ સંયમ સ્વીકારી શકે છે. આ ચારિત્રનો સ્વીકાર કરવાના અધિકારી બે પ્રકારે કહ્યા છે - (૧)તીર્થંકર પરમાત્મા પાસે ચારિત્ર ગ્રહણ કરનારા અથવા (૨)તીર્થંકર પરમાત્મા પાસે જેમણે ચારિત્રહણ કર્યું છે તેમની પાસે ચારિત્રગ્રહણ કરનારા આચારિત્ર ભરત-ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરોના તીર્થમાં અને બે પાટ પરંપરા સુધી જ હોય છે. જેમ કે આ તીર્થમાં જબૂસ્વામીના નિર્વાણ બાદ આ ચારિત્રનો વિચ્છેદ થયો. ૩- આત્માની વિશેષ પ્રકારે શુધ્ધિ કરવા માટે વિશેષ પ્રકારના આચાર તપવાળું ચારિત્ર તેને પરિહાર વિશુધ્ધિ ચારિત્ર જાણવું. ૪-પરિહાર એટલે ત્યાગ. અર્થાત ગચ્છનાત્યાગ વાળો જે તપ વિશેષ. અને તેનાથી થતી ચારિત્રની વિશુદ્ધિ-વિશેષ શુધ્ધિ, તે પરિવાર વિશુધ્ધિ. છમાસ પર્યન્તતપ કરનારા પરિણારી અથવા નિર્વિશમાન કહેવાય. વૈયાવચ્ચ કરનારા અનુપદારી કહેવાય અને ગુરુ તરીકે સ્થાપેલ મુનિ વાનીવાર્ય મુનિ કહેવાય. આ ચારિત્ર સ્ત્રીઓ [સાધ્વીઓ અંગીકાર કરી શકતા નથી. જ સૂક્ષ્મ સમ્પરાય ચારિત્ર - ૧-જેમાં ક્રોધઆદિકષાયો ઉદયમાં હોતા નથી, ફક્તલોભનો અંશ અતિસૂક્ષ્મપણે હોય છે તે સૂક્ષ્મ સમ્પરાય ચારિત્ર. ર-સૂક્ષ્મ સમ્પરાય શબ્દમાં સૂક્ષ્મ અને સમ્પરાય બે શબ્દો છે સમ્પરાય એટલે લોભ. જયારે ચાર કષાયોમાં કેવળ લોભજ હોય અને તે પણ સૂક્ષ્મ હોય [-અતિ અલ્પ પ્રમાણમાં હોય ત્યારે આ ચારિત્ર હોય છે. સૂક્ષ્મલોભને કર્મગ્રન્થની પરીભાષામાં દશમ્ગુણસ્થાનક કહ્યું છે. અત્યારે શ્રેણીનો અભાવ હોવાથી દશમું ગુણસ્થાનક કોઈને પ્રાપ્ત થતું નથી. માટે આ ચારિત્રનો પણ અભાવ વર્તે છે. ૩-આ ચારિત્રમાં સ્થૂળથી ક્રોધાદિ ચારે કષાયો અને સૂક્ષ્મથી ક્રોધ-માન-માયા એ ત્રણે કષાયોનો ઉદય હોતો નથી. એક માત્ર સૂક્ષ્મ લોભનો ઉદય વર્તે છે. એવી કક્ષાના સંયતોને સૂક્ષ્મ સમ્પરાય ચારિત્ર કહેલું છે. આ ચારિત્રનો કાળ માત્ર અંતર્મુહૂર્ત પ્રમાણ જાણવો. આ ચારિત્ર ઉપશમ શ્રેણીએ ચઢતા કે પડતા જીવને તથા ક્ષપક શ્રેણીએ ચડતા જીવને હોય છે. ૪-રૂક્ષ્મ એટલે ચૂર્ણરૂપ થયેલ જે અતિ જધન્ય. સમપરાય એટલે લોભ કષાય. તેના ક્ષય રૂપે જે ચારિત્રતે મૂક્ષ્મપરાય વરિત્ર કહેવાય. મોહનીયની ૨૮ પ્રકૃત્તિ માંથી ૨૭ મોહનીય ક્ષય કે ઉપશમ થયો હોય, ફકત સંજવલન લોભનો ઉદય હોય, સંજવલન લોભ માં પણ બાદર સંજવલન લોભનો પણ ક્ષય કે ઉપશમ થયા બાદ ફક્ત એક સૂક્ષ્મ લોભનો જ ઉદયય વર્તતો હોય ત્યારે જીવને જે ચારિત્ર હોય છે તેને સૂક્ષ્મ સમ્પરાય ચારિત્ર કહેવામાં આવે છે. જો ઉપશમ શ્રેણીએ થી જીવ પડતો હોય તો સરિટશ્યમાન ક્યારેય અને કપક શ્રેણીએ ચઢતા જીવનેવિશુધ્ધ દશાના અધ્યવસાય હોવાથી વિશુધ્ધમાન મારા ચારિત્ર હોય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૫ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૮ જ યથાખ્યાત ચારિત્રઃ૧-જેમાં કોઈપણ કષાય ઉદયમાં નથી જ હોતો તે યથાખ્યાત અર્થાત વીતરાગ ચારિત્ર. આ યથાખ્યાત ને અવ્યાખ્યાતકે તથાખ્યાત નામે પણ ઓળખવામાં આવે છે. ર-યથાખ્યાત એટલે જેવા પ્રકારનું કહ્યું હોય તેવા પ્રકારનું. જીનેશ્ર્વર ભગવંતોએ જેવા પ્રકારનું ચારિત્ર કહ્યું છે તેવા પ્રકારનું ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર. જિનેશ્વર ભગવંતોએ શ્રેષ્ઠ ચારિત્ર તરીકે અકષાય [-કષાય રહિત) ચારિત્રને કહ્યું છે આથી કષાયના ઉદયથી સર્વથા રહિત ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર. ઉપશાંત મોહ [જને કર્મગ્રન્થકારો ૧૧મું ગુણઠાણું કહે છે] ત્યાં કષાયનો સર્વથા ઉપશમ હોય છે અને ક્ષીણમોહ,સયોગી કેવળી,અયોગી કેવળી જેને કાર્મગ્રંખ્યિક પરીભાષામાં ૧૨મું, ૧૩મુ, ૧૪મું ગુણસ્થાનક કહેવાય છે] આ કક્ષાએ કષાયનો સર્વથા ક્ષય થયો હોય છે. તેથી આ ચાર કક્ષાના સંયતો -સાધુ ને યથાખ્યાત ચારિત્ર હોય છે. વર્તમાનમાંઆ ચારે કક્ષા [ગુણસ્થાનકનો અભાવ હોવાથી યથાવાતચારિત્રનો પણ અભાવ વર્તે છે. ૩- જેને સ્થૂલ થકી કે સૂક્ષ્મ ભાવથી પણ મોહનીયકર્મનો ઉદય નથી તેવાં ઉપશાંત મોહ સંયતને તેમજ જેમને મોહનીય કર્મનો સર્વથા ક્ષય કરેલો છે તેવા ક્ષીણ મોહ, સયોગી કેવળી અને અયોગી કેવળી સંયતોને યથાખ્યાત ચારિત્ર હોય છે એમ જાણવું. મોક્ષમાં ગયેલા આત્માઓને કોઈપણ પ્રકારની આત્મવિશધ્ધિ કરવાની હોતી નથી. તેથી તેઓને આત્મવિશુધ્ધિ કરવા રૂપ ચારિત્ર હોતું નથી. તેઓને કેવળ આત્મ ભાવમાંજ રમણતા કરવાપણું છે. તેમને ઉપચારે ચારિત્ર જાણવું. ૪-જે ચારિત્ર સર્વ જીવલોકમાં વ્યાતિ એટલે કે પ્રસિધ્ધ છે. તેને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. જેને આચરીને સુવિહિતો મોક્ષ તરફ જાય છે. યથા- જેવું,જૈન શાસ્ત્રોમાં અહંત ભગવંતો એ ક્યાત અર્થાત્ કહ્યું છે, તેવું સંપૂર્ણ ચારિત્ર, તે યથાર્થાત ચારિત્ર. અથવા ગઈ એટલે સર્વજીવ લોકમાં ક્યાત એટલે કે પ્રસિધ્ધ. તુરંત મોક્ષ આપનારું હોવાથી, મોક્ષના ખાસ કારણ તરીકે પ્રસિધ્ધ, ગવાયગથાર્થત કહેવામાં આવે છે. આ યથાવત ચારિત્રનું ચાર ભેદે કથન પણ જોવા મળે છે. (૧)રૂપશાન્ત યથાસ્થતિ:-ઉપશાન્ત મોહ-સંયતને મોહનીયકર્મો સત્તામાં હોય છે, પણ તદ્દન શાન્ત હોવાથી તેનો ઉદય હોતો નથી. તે વખતનું ચારિત્રને ઉપશાન્તયથાખ્યાત ચારિત્ર. (૨)ક્ષણિયથાર્થાત:ક્ષીણમોહઅને સયોગી-અયોગી કેવળી અવસ્થામાંતોમોહનીયનો મૂળથી જ તદ્દન ક્ષય થવાથી જે ક્ષાયિક ભાવનું ચારિત્ર છે તે ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર. (૩)છાણિ યથાસ્થતિ:-ઉપશાન્ત અને ક્ષીણ મોહ એ બંને કક્ષાના સંયતો ને માટે છદ્મસ્થવીતરાગ શબ્દ વપરાયો છે. તેથી તેને છાઘસ્થિકથાખ્યાત ચારિત્ર પણ કહેવાય છે. (૪)વટિશ યથાર્થાતઃ- સયોગી કે અયોગી કક્ષાના સંયતો કેવલી હોય છે. તેથી તેના ચારિત્રને કેવલિક યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૫- કર્મગ્રન્થની પરીભાષામાં એમ કહેવાય કે યથાખ્યાત ચારિત્ર જીવને ૧૧ માંથી ૧૪માં ગુણ સ્થાનક પર્યન્ત હોયજ છે. કેમ કે તે વખતે ચારિત્રમોહનીયકર્મની એક પણ પ્રકૃત્તિ ઉદયમાં ન હોવાથી આત્મામાં ચારિત્ર ગુણ પુરેપુરો ખીલી ઉઠેલો હોય છે. ન ઉંચામાં ઉંચા ચારિત્ર ગુણ વિશે, જે પ્રમાણે જાહેર રીતે કહેવામાં આવ્યુ હોય છે, તેવી રીતે તે ચારિત્ર હોય છે. અંતે આ પાંચે પ્રકારના ચારિત્ર થી આત્મા સંવર કરે છે. દેશસંવર-સર્વસંવર થકી મોક્ષે પહોંચેછે તે વાત સ્મરણમાં રાખીને આ પાંચ ભેદોના સ્વરૂપને ચિંતવવું. [] [8]સંદર્ભ:આગમ સંદર્ભ: e सामाइयत्थ पढमं छेदोवट्ठावणं भवे बीयं परिहारविसुध्धीयं सुहुम तह संपरायं च अकसायमहक्खायं छउमत्थस्सजिणस्स वा, एवं चयरित्तकरं, चारित्तं होई आहियं * ૩ત્ત. અ.૨૮,. ૩૨,૩૩ તત્વાર્થ સંદર્ભ: सम्यग्द्दष्टि श्रावकविरतानन्त वियोजक दर्शनमोहक्षपकोपशमकोपशान्तमोहक्षपकक्षीणमोहजिना: સૂત્ર. ૧૬:૪૭ થી સંયતની ભિન્નભિન્ન કક્ષા જણાવે છે. અન્યગ્રન્થ સંદર્ભ: (૧)નવતત્વ પ્રકરણ ગાથાઃ૩૨,૩૩-મૂળ તથા વિવરણ (૨)પંચ સંગ્રહ (૩)વિશેષાવશ્યક ગાથા-૧૨૪૭ વૃત્તિ ] [9]પદ્યઃ (૧) . પ્રથમ સામાયિક બીજું, ઉપસ્થાપન છેદ થી પરિહાર શુધ્ધિ જાણીએ, શુભ ચરણ ત્રીજું ભેદથી ચારિત્ર ચોથું નામ નિર્મળ સૂક્ષ્મ સમ્પરાય છે સર્વ રીતે શુધ્ધ પંચમ યથાખ્યાત વિખ્યાત છે. સામાયિકને છેદોપસ્થાપન પરિહાર વિશુધ્ધિ તથા સૂક્ષ્મ સમ્પરાયો ત્યાં ચોથું યથાખ્યાત પાંચમુંયથા એ પાંચે ચારિત્રો ક્રમથી મોક્ષમાર્ગ સોપાન બને તપ પણ કર્મ ક્ષયે ઉપયોગી બાહ્યાયંતર બેયરીતે (૨) [10]નિષ્કર્ષઃ-સંવર ના ઉપાય તરીકે એક ભેદ ચારિત્ર કહ્યો છે. જેમાં પાંચ ભેદ દર્શાવ્યા સામાયિક થી યથાખ્યાત પર્યન્તના. જો કે સામાયિક ચારિત્રતો બધાં ભેદોમાં વ્યાપ્ત જ છે. પણ પછી-પછીના ભેદો આત્મ વિકાસની કક્ષા અનુસાર દર્શાવ્યા .તેમાં વધતા આત્મ વિકાસ સાથે ચારિત્રની સુધારણા પણ સંકડાયેલી જ છે. નિષ્કર્ષ જન્ય વાત અહીં એક જ છે કે જો જિનાજ્ઞાનું સર્વથા પાલન કરવું હોય તો અંતેતો તેમને કહ્યા મુજબનું જ આચરણ કરવું પડશે. અને તેમના કહ્યા મુજબના આચરણની ચરમ સિમા તે યથાખ્યાત ચારિત્ર કે જે ચારિત્ર Page #88 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૯ ૮૭ પછી અવશ્ય મોક્ષ જ થાય. અને આરભંથી અંત્ય બિંદુ પર્યન્ત જો સંકડાયેલ હોય તો તે ચારિત્ર છે. સામાયિક ચારિત્ર. અધ્યાયઃ-સૂત્રઃ૧૯ [1]સૂત્રહેતુઃ- સંવર તથા નિર્જરાના હેતુભૂત એવા તપધર્મ ના બાહ્ય તપના ભેદોને આ સૂત્ર થકી સૂત્રકાર જણાવે છે. ] [2]સૂત્ર:મૂળ:-અનશનાવમૌર્યવૃત્તિ સિક્ક્લ્યાન પરિત્યાવિવિત शय्यासनकायक्लेशा बाहयं तपः [] [3]સૂત્ર:પૃથ-અનશન विविक्तशय्यासन - कायक्लेशा बाहयं तपः - अवमौदर्य - वृत्तिपरिसंख्यान - रसपरित्याग [] [4]સૂત્રસારઃ- અનશન,અવમૌદર્ય,વૃત્તિ પરિસંખ્યાન,રસપરિત્યાગ,વિવિક્ત શય્યાસન, કાયકલેશ [એમ છ પ્રકારે] બાહ્યતપ છે. ] [5]શબ્દશાનઃ અવમૌર્ય-ઉણોદરી અનશન-આહાર ત્યાગ વૃત્તિપરિસંધ્યાન-દ્રવ્ય,ક્ષેત્ર,કાળ,ભાવથી વૃત્તિનો અભિગ્રહ રસરિત્યા-વિગઇ,યુકત,સ્વાદિષ્ટ આહારનો ત્યાગ વિવિખ્તરશાસન-એકાંત શય્યાસન-સંલીનતા જાય∞શ-કાયાને કલેશ પહોંચે તેવો તપ તે કાયકલેશ [6]અનુવૃત્તિઃ- આ સૂત્રમાં કોઇ સ્પષ્ટ અનુવૃત્તિ નથી. [] [7]અભિનવટીકાઃ-વાસનાઓને ક્ષીણ કરવા માટે જોઇતું આધ્યાત્મિક બળ કેળવવા માટે શરીર, ઇન્દ્રિય અને મનને જે જે તાપણી માં તપાવાય છે તે તે બધું તપ છે. આ તપ બાહ્ય અને અત્યંતર બે ભેદે કહેવાયેલ છે. બે ભેદે કહેવાયેલ એવા તપ શબ્દની વ્યાખ્યા આ પૂર્વે સૂત્ર ૧:૨ તપસનિર્જરા વ માં કરાયેલીછે. નોંધપાત્રવિશેષ વાત હોય તો એટલી જ કે અહીંપૂર્વસૂત્ર૨:૪ ના સમ્યક્ શબ્દની અનુવૃત્તિ પણ જોડવાની છે. અર્થાત્ તપ શબ્દ થી સમ્યકૃતપ જ લેવાના છે જો સભ્યતાપ હોય તો જ તે સંવર અને નિર્જરાનું સાધન બની શકે છે. વળી સૂત્રકારે પણ સ્વોપજ્ઞ ભાષ્યમાં તપ કર્મ નિર્જરા માટે હોવો જોઇએ તેવું કહેલ છે. બાહ્યતપઃ- જેના છ ભેદ આ સૂત્રમાં કહેવામાં આવેલા છે તે તપને બાહ્યતપ કેમ કહ્યો છે? જેમાં શારીરિક ક્રિયાની પ્રધાનતા હોય અને જે બાહ્ય દ્રવ્ય અપેક્ષાવાળું હોવાથી બીજા વડે દેખી શકાય છે તે બાહ્યતપ. આ છ તપને બાહ્યતપ કહેવામાં આવે છે, કારણ કે તેનું આચરણ બહારથી જોઇ શકાય છે કયારેક અંદરની ઇચ્છા રહિત બહારથી બીજાને દેખાડવા માટે પણ કરી શકાય છે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે અનશનઃ૧-મર્યાદિત વખત માટે કે કે જીવનના અંત સુધી સર્વે પ્રકારના આહારનો ત્યાગ કરવો. ૨-એટલે નહીં, અને મગન એટલે આહાર. સિધ્ધાન્ત વિધિએ આહારનો ત્યાગ કરવો તે મનને તપ. પરંતુ વ્રત પ્રત્યાખ્યાનની અપેક્ષા રહિત ભૂખ્યા રહેવા માત્રથી અનશન તપ થતો નથી. તેને માત્ર લંઘન કહેવાય છે ૩- ચાર પ્રકારના આહારનો શકિત અનુસાર વિધિપૂર્વક ત્યાગ કરવો તે અમુક કાળ પર્યન્ત નો ઈત્વર કથિક અને જાવજજીવ સુધી કરવો તે યાવત્ કથિક તપ કહેવાય છે. ૪-સંયમની રક્ષાને માટે અને કર્મોની નિર્જરા ને માટે જે ઉપવાસ, છ8 અઠ્ઠમ વગેરે કરવા તેને સમ્યગુ અનશન નામક તપ કહે છે. પ- અનશન એટલે આહારનો ત્યાગ -નવકારશી, પોરસી,એકાસણુ,આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ,અટ્ટમ, માસક્ષમણ યાવત્ છમાસ સુધીના ઉપવાસ (મધ્યના ર૪ તીર્થકરમાં આઠમાસના ઉપવાસ,પ્રથમ તીર્થકરમાં ૧-વર્ષના ઉપવાસ પર્યન્ત તપને ઇવર કથિત અનશન કહેવાય છે -ચોવિહાર મુદિસહિયં પચ્ચખાણ આદિનો સમાવેશ પણ ઈન્વરકથિક માં થાય છે. થાવજજીવિક અનશન ના ત્રણ ભેદો કહ્યા છે (૧)ભકત પ્રત્યાખ્યાન -જીવનપર્યતનું ભકતપ્રત્યાખ્યાન અર્થાતત્રણ કે ચાર આહારનો ત્યાગ. આ તપમાં શરીર ઉઠવું, બેસવું વગેરે શારીરિક ક્રિયાઓ સ્વયં કરી શકે છે અને બીજા પાસે પણ કરાવી શકે છે તેમજ અમુક ચોક્કસ પ્રદેશમાં જ જઇ શકાય તેવો કોઈ નિયત પ્રતિબંધ નથી (૨) ઈગિની -ઈગિની એટલે ચેષ્ટા. જેમાં પ્રતિનિયત અમુક જ ભાગમાં હરવું-ફરવું આદિચેષ્ટા થઇ શકે તે ઇગિની અનશન. આ અનશનમાં ચારે આહારનો ત્યાગ હોય છે. શરીર, પરિકર્મ સ્વયં કરી શકે છે પણ બીજા પાસે કરાવી શકે નહીં તેમજ નિયત કરેલા પ્રદેશની બહાર જઈ ન શકાય. (૩) પાદપોપગમન:-પાઇપ એટલે વૃક્ષ, ઉપગમન એટલે સમાનતા. જેમાં વૃક્ષની જેમ જીવનપર્યન્ત નિશ્ચલ રહેવાનું હોય તે પાદપોપગમન અનશન. જેમ પડીગયેલ વૃક્ષ જેમનું તેમજ રહે છે તેમ આ અનશનમાં પ્રથમ જેવી સ્થિતિ હોય તેવી સ્થિતિ જીવનપર્યન્ત રહે છે. અંગોપાંગનું પણ હલન ચલન કરી શકાતું નથી. આ અનશનમાં ચાર પ્રકારના આહારનો ત્યાગ રહે છે. આ ત્રણે પ્રકારના અનશનમાં પૂર્વ-પૂર્વના અનશન કરતા પછી પછીનું અનશન અધિક શ્રેષ્ઠ કહ્યું છે જો કે આ ત્રણે અનશન વૈર્યવાન સાધક જ સ્વીકારી શકે છે તો પણ પછી-પછીના અનશન સ્વીકારનાર અધિક વૈર્યવાન હોય છે. આવુ અનશન સ્વીકારનાર વૈમાનિક - દેવલોકમાં કે મોક્ષમાં અવશ્ય જાય છે -અશન,પાન,ખાદિમ,સ્વાદિમ એટલે કે ખાવા યોગ્ય,પીવા યોગ્ય,મુખવાસાદિક સ્વાદ યોગ્ય પદાર્થો તેમાંના બે-ત્રણ કે ચારેનો દેશથી કેસર્વથી ત્યાગ, તેને અનશન કહેવામાં આવે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્ર: ૧૯ જ અવમૌદર્ય-ઉણોદરી તપ: ૧- પોતાની સુધાની આવશ્યકતા કરતા ઓછો આહાર લેવો તે અવમૌદર્ય અર્થાત ઉણોદરી કહેવાય. ૨- નવ-ઓછું મૌર્ય-ઉદર પૂર્તિ પણું. દ્રવ્ય થી સુધા કરતાં ન્યૂન આહાર કરવો અને ઉપકરણાદિની ન્યૂનતા કરવી તે અવમૌદર્ય કે ઉણોદરીકા Hવ થી રાગાદિ ને ન્યૂન કરવા તે ભાવઅવમૌદર્ય આ તપમાં પુરુષનો આહાર ૩૨-કવલ-કોળીયા પ્રમાણે ગણી ને યથાયોગ્ય પુરુષનું અવમૌદર્ય ૮-૧૨-૧૬-૨૪ અને ૩૧ કવલ ભક્ષણથી પાંચ પ્રકારે છે. અને સ્ત્રીનું અવમૌદર્ય ૭-૮-૧૨-૨૦-૨૭ કવલ ભક્ષણ વડે પાંચ પ્રકારે છે. ૩-સામાન્યથી પુરુષનો આહાર૩૨-કોળીયા અને સ્ત્રીનો આહાર ૨૮ કોળીયા કહેવાય છે એટલે કે પોતાને યોગ્ય આહારથી કંઈક ઓછો આહાર કરવો અથવા તો પોતાના ઉદર ને તેની આવશ્યકતા કરતા ઓછું ભરવું તે ઉણોદરી કે અવમૌદર્ય તપ. ૪-અવમ શબ્દ ૩ને કેન્યૂન શબ્દોનો પર્યાયવાચી છે જેનો અર્થ ઓછુંકે ખાલી એવો પણ અહીં સ્વીકારાયેલો છે. ડદ્ર નો અર્થ પેટ થાય છે અર્થાત ખાલી પેટને નવમોર નામે સૂત્રકાર મહર્ષિ કહે છે. અવમૌર્ય-અવમોદર નો ભાવ. ખાલી પેટ રહેવા પણું. જધન્ય અને ઉત્કૃષ્ટને છોડીને મધ્યમ કવલની અપેક્ષાએ અવમૌદર્ય ત્રણ પ્રકારે કહ્યું છે (૧)અલ્પાહાર-અવમૌદર્ય, (૨)ઉપાધઅવમૌદર્ય, (૩)પ્રમાણપ્રાપ્તથી કંઈકન્યૂનઅવમૌદર્ય ૫- ભૂલથી ઓછો આહાર લેવો તે અવમૌદર્ય ઉિણોદરી તપ. કોને કેટલો આહાર લેવો. તેનો નિર્ણય તો તેની ભૂખને આધારે જ થઈ શકે છે. છતાં એક સામાન્ય માપ તરીકે પુરુષને ૩૨ કોળિયા અને સ્ત્રીનો ૨૮ કોળીયા આહાર ગણાવાય છે. અહીં કોળીયાનું માપ સામાન્યથી મરઘીના ઈંડા જેટલું અથવા સુખપૂર્વક [-મુખને વધારે પહોળું કર્યા સિવાય)મુખમાં પ્રવેશે તેટલું ગણેલું છે. જધન્ય ઉણોદરી પુરુષને ૩૧ કપલ અને સ્ત્રીને ૨૭ કવલ છે. ઉત્કૃષ્ટ ઉણોદરી પુરુષને ૮ કવલ અને સ્ત્રીને ૭ કવલ છે. અહીં આઠ કે સાત કોળીયા ના માપ કરતાં આપણી સ્વાભાવિક જરૂરીયાતનો ચોથો ભાગ તે ઉત્કૃષ્ટ ઉણોદરી સમજવી. ઉણોદરી તપથી શરીરમાં સ્ફર્તિ રહે છે. પરિણામે સંયમમાં અપ્રમત્તત્તા, અલ્પનિદ્રા, સંતોષ આદિ ગુણો વિકસે છે, સ્વાધ્યાય આદિ સઘળી સાધના સુખપૂર્વક થાય છે. જ વૃત્તિ-પરિસંખ્યાનઃ૧-વિવિધ વસ્તુઓની લાલચને ટુંકાવવી તે વૃત્તિ પરિસંખ્યાન. ૨-દવ્યાદિક ચાર ભેદે મનોવૃત્તિનો સંક્ષેપઅર્થાત દ્રવ્યથી અમુક વસ્તુનો,ક્ષેત્રથી અમુક સ્થાનનો, કાળથી અમુક કાળે અને ભાવથી રાગ-દ્વેષ સહિત પણે જ ભિક્ષાવગેરેના અભિગ્રહ ધારણ કરવાતે વૃત્તિ પરિસંખ્યાન. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૯૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૩- જરૂરી ભોગ્ય વસ્તુઓ વિવિધ અભિગ્રહ પૂર્વક-નિયમ સ્વરૂપમાં ગ્રહણ કરવાની વાપરવાની વૃત્તિ -પ્રવૃત્તિ તે વૃત્તિ પરિસંખ્યાન. ૪-સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે કે વૃત્તિ પરિસંખ્યાન અનેક પ્રકારે હોય છે. જેમ કે ઉન્સિપ્ત,અન્નપ્રાન્ત ચર્યા આદિમાંથી સંકલ્પ વાળી વસ્તુ મળે તોજ આહારાદિ ગ્રહણ કરવા અન્યથા ન કરવા. એ જ રીતે અડદ, મગ,કાંજી,સાથવો વગેરેમાંથી અભિગ્રહ કરેલ વસ્તુજ લેવી પણ અન્ય વસ્તુન લેવી તે વૃત્તિ પરિસંખ્યાન. પ-વૃત્તિ એટલે આહાર, અને તેનું પરિસંખ્યાન એટલે ગણતરી. આહારનીલાલસાને ઓછી કરવા માટે અમુક પ્રકારનો આહાર લેવો એ પ્રમાણે આહારનું નિયમન કરવું તે વૃત્તિ પરિસંખ્યાન. વ્યવૃત્તિ પરિસંથાન-મારે અમુક જ દ્રવ્યો લેવા તે સિવાયના દ્રવ્યોનો ત્યાગ અથવા અમુક સંખ્યામાંજ દ્રવ્યો લેવા તેથી વધારે સંખ્યાના દ્રવ્યોનો ત્યાગ તે દ્રવ્ય અભિગ્રહ. ક્ષેત્ર વૃત્તિપરિસંકલન -અમુક ક્ષેત્ર સિવાયના ક્ષેત્રનો ત્યાગ. અમુક ઘરોની જ ગોચરી લેવી તે સિવાયના ઘરોનો ત્યાગ અથવા ક્ષેત્ર આશ્રિત કોઈ ચોક્કસ સ્થિતિ સ્વીકારવી તે સિવાયની સ્થિતિ કે સિવાયનું ક્ષેત્ર અથવા ઘર હોય તો ગોચરી ન લેવી. જેમ કે પ્રભુ મહાવીરે અભિગ્રહ ધારણ કર્યો ત્યારે એક પગ ઘરમાં અને એક પગ ઉંબર બહાર હોય તે સ્થિતિમાં વહોરાવે તો લેવું તેમ નકકી કરેલું. ત્રિવૃત્તિપરિસંથાને -બપોરના જ સમયે ભિક્ષા ગ્રહણ કરવી. અમુક કાળે જ ભિક્ષા ગ્રહણ કરવી, અમુક સમય ગાળામાં છે અને જેટલું મળે તે જ લેવું વગેરે અભિગ્રહતે કાળથી વૃત્તિ પરિસંખ્યાન. માવવૃત્તિ પરિસંધ્યાન - વહોરાવનાર વ્યક્તિના અમુક કોઇ એક કે ચોક્કસ ભાવને આશ્રિને વૃત્તિનો અભિગ્રહ કરવો તે. જેમ કે હસતો પુરુષ વહોરાવતો લેવું, માથુ ખંજવાડતો પુરુષ,પૂર્વાવસ્થા સંભારી રડતી રાજકુમારી વગેરે ભાવો છે. અને આ ભાવ પૂર્વક વહોરાવે તો લેવું એમાવવૃત્તિપરિસંડ્યાને આતપથી આહારલાલસા કાબુમાં આવે છે. આપત્તિમાં ધીરતા રહે છે, અશુભ કર્મોનિજર છે રસના ઈન્દ્રિય જન્ય આશ્રવોનોનિરોધ થઈ શકે છેતપ-સંયમની સાધનામાં ખૂબજ સહાયક બને છે. - રસ પરિત્યા:૧-ધી,દુધ આદિ તથા દારૂ,મધ,માખણ આદિ વિકારક રસોનો ત્યાગ કરવો. તે -રસ એટલે દૂધ-દહીં-ઘી-તેલ-ગોળ-તળેલી વસ્તુ એ ક લઘુવિગઈ,તથા મદિરામાંસ-માખણ-મધ એ ચાર મહાવિગઈ, ત્યાં મહાવિગઈનો સર્વથા ત્યાગ અને લઘુ વિગઈનો દૂત્રાદિ ચાર ભેદે યથાયોગ્ય ત્યાગ કરવો તે રસત્યાગ. ૩-આત્મામાંવિકૃત્તિભોગાકાંક્ષા વધારે તેને વિગઈઓ કહી છે. જેથી આત્મામાં વિકાર જાગે તેવા પદાર્થો ન લેવા-વાપરવા તેને રસત્યાગ તપ કહ્યો છે. ૪-સ્વોપજ્ઞ ભાષ્યમાં રસપરિત્યાગ પણ અનેક ભેદે કહેલો છે. જેમ કે મધ-માંસ-મધુ અને માખણ. એ ચાર જે રસવિકૃત્તિ છે તેનો પરિત્યાગ કરવો અથવા વિરસ-નીરસરૂક્ષ આદિ પદાર્થ ને આહારમાં ગ્રહણ કરવો તે રસપરિત્યા તપ કહ્યો છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૯ ૯૧ પ-મધુર-સ્વાદિષ્ટ રસવાળા પદાર્થો નો ત્યાગ એ રસપરિત્યાગ તપ, ઈન્દ્રિયોને અને સંયમોને દૂષિત કરનાર વિગઈઓનો ત્યાગ એ રસપરિત્યાગ. અત્યાર સુધીની બધી વ્યાખ્યા રસત્યાગ તે વિગઈ ત્યાગ સ્વરૂપની છે. પણ વિશેષ ખુલાસો કરીએ તો એમ કહી શકાય કે રસના ઈન્દ્રિય ની રાગ-દ્વેષ જન્ય પરિણતિનો ત્યાગ કરવો તે રસપરિત્યાગ છે. કોઈપણ પદાર્થ પછી તે તીખો-કડવો -તુરો-ખાટો-મીઠો કે ખારો ગમે તેવો હોય તો પણ રાગ કે દ્વેષથી ગ્રહણ ન કરતાં સમચિત્ત બનીને ગ્રહણ કરવો અર્થાત્ તર્જન્ય રતિ કે અરતિના વિષયમાં ન લેપાવું તે જ વાસ્તવિક રસપરિત્યાગ છે. જ વિવિકત શય્યાસન સંલીનતા* विविकत ૧-બાધા વિનાના એકાંત સ્થાનમાં વસવું, તે વિવિક્તશય્યાસનjલીનતાપકહેવાય છે. ૨- વિવિકત શય્યાસન, આ તપ સંલીનતા નામે પણ પ્રસિધ્ધ છે ત્યાં સંલીનતા એટલે સંવરવું, સંકોચવું જેના ચાર ભેદ છે. iી ત:-ઇન્દ્રિયો સંવરવી કે પાછી હઠાવવી તે. #ષયમંત્રીના:- કષાયો રોકવા તે. ક્રોધાદિની વૃધ્ધિ ન થવાદેવી તે વસંીનતા-અશુભ યોગોથી નિવર્તવું તે. વિવિજdવયંસંછીનતા -સ્ત્રી, પશુ, નપુંસકના સંસર્ગવાળા સ્થાનનો ત્યાગ કરી સારા સ્થાનમાં રહેવું તે. ૩-વિવિહત એટલે એકાંત, એકાંતમાં શવ્યા આદિ રાખવું અર્થાત્ એકાંતમાં રહેવું તે વિવિકત શય્યાસન. સ્ત્રી,પશુ, નપુંસકથી રહિત તથા સંયમમાં બાધા ન પહોંચે તેવા શૂન્યઘર, મંદિર વગેરે એકાંત સ્થળે જ્ઞાનાદિની આરાધનામાં લીન રહેવું એ વિવિત થયાસન તપ છે. આ સ્થળે જેઓ સંલીનતા તપનો નિર્દેશ કરે છે તે એક પ્રકારે પર્યાયવાચી શબ્દ જ છે. સંલીનતાના ચારભેદ કહ્યા છે. (૧) ઇન્દ્રિય સંલીનતા,(૨)કષાયસલીનતા, (૩)યોગ સંલીનતા (૪)વિવિકત ચર્યા સલીનતા જેને બદલે સૂત્રકાર મહર્ષિ ફકત વિવિકત શવ્યાસન શબ્દ વાપરે છે તે પણ સૂચક છે. વિવિકત ચર્યા અને વિવિકત શવ્યાસન બંને વ્યાખ્યાની દ્રષ્ટિએ સમાનર્થક શબ્દો છે. સંસીનતાની અપેક્ષાએ વિવિકત શય્યાસન એ એક પેટા ભેદ છે. પણ જયારે વિવિકત શવ્યાસન શબ્દથી ઉલ્લેખ થાય ત્યારે ગર્ભિત રીતે ચારે પ્રકારની સંલીનતાનો નિર્દેશ થઈ જ જાય છે. કેમકે ઇન્દ્રિય કષાય-યોગ-એ ત્રણે સંલીનતા વિનાની વિવિકત શય્યાસન સંલીનતા નિરર્થક છે. કેમ કે સંયમને બાધા ન પહોંચે તે રીતે એકાત્ત સ્થાનમાં રહેવું એ જેમ સંલીનતા છે તેમ આ સાથે ઇન્દ્રિય કષાય અને યોગોનો સંયમ પણ આવશ્યક જ છે. જો ઈન્દ્રિયઆદિનો સંયમ ન જળવાય તો એકાન્ત સ્થાનમાં વસવાનો કોઈ અર્થ જ નથી. માટે વિવિકત શવ્યાસન એ ચારે પ્રકારની સંલીનતા નો જ પરોક્ષ રીતે ઘાતક છે તેમ અહીં વિધાન કરેલું છે. ૪- સમ્યગુદૃષ્ટિ જીવને સ્વાધ્યાય, ધ્યાન વગેરેની પ્રાપ્તિ માટે કોઈ એકાંત નિર્દોષ સ્થાનમાં પ્રમાદ રહિત સૂવા બેસવાની વૃત્તિ તથા અંતરંગ પરિણામોની જે શુધ્ધતા તેને or Priv&e & Personal Use Only elibrary.org Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિવિકત શવ્યાસન કહે છે. પ-સ્વોપલ્લભાષ્ય વિવિત શાસનતા નામન્તનવાધેસંસતે સ્ત્રીપશુદ્ધ विवर्जिते शून्यागार देवकुलसमा पर्वतगुहादीनामन्यतमे समाधि अर्थ संलीनता । જ કાયકલેશઃ૧-ટાઢમાં,તડકામાં વિવિધ આસન આદિ વડે શરીર ને કરવું તે કાયકલેશ. ૨- વીરાસન આદિ આસનોથી બેસવું, કાયોત્સર્ગ કરવો, કેશનો લોચ કરવો ઇત્યાદિ કાયકલેશ તપ છે. ૩-આત્માને શરીર સાથેનો સંબંધ ગાઢ હોવાથી આત્મા શરીરના દુઃખે દુઃખી થઈ જાય છે અને શરીરના સુખે પોતાને સુખી માનવા લાગી જાય છે. તેથી પોતાનો દેહજ આત્મા છે એવો મિથ્યા-આભાસ જીવમાં ઉભો થાય છે. પરીણામે આત્મા, આત્મ શુધ્ધિની સાધનાથી અળગો રહેતો હોય છે. આ માટે કાયાને કષ્ટ આપવા રૂપ વિવિધ પ્રકારના તપો વડે કાયા અને આત્મા બંનેનો ભેદ સ્પષ્ટ થાય તે માટે પ્રયત્નો કરવા તે કાયકલેશ તપ. ४-कायक्लेशोऽनेकविधः । तद्यथा स्थानवीरासनोत्कडुकासनैकपार्श्वदण्डायतशयनातापनाप्रावृ तादीनि सम्यक् प्रयुक्तानि बाहयं तपः । પ- જેનાથી કાયાને કલેશ કે કષ્ટ થાય તે કાયકલેશ તપ. વિરાસન આદિ આસનો, કાયોત્સર્ગ, લોચ,ઉગ્રવિહાર આદિ કાયકલેશ તપ છે. આ તપના સેવનથી શરીર ઉપરનો રાગ દૂર થાય છે, સહન કરવાનું સામર્થ્ય પ્રગટે છે. વર્યાન્તરાય નો તીવ્ર ક્ષયોપશમ થાય છે. - આ રીતે છ પ્રકારનો બાહ્યતપ કહેવાયો છે તે દરેક તપનું ફળ સંગત્યાગ,શરીર લાઘવ,ઇન્દ્રિય વિજય, સંયમ-રક્ષણ અને કર્મ નિર્જરા છે. એટલે કે આ બાહ્યતપ કરવાથી શરીર પરત્વેની મૂછનો ભાવ દૂર થાય છે અંતરંગ- બાહ્ય બધાં પરગ્રહો છૂટી જવાથી નિર્મમ નિરહંકાર રૂપ પરીણામ સિધ્ધ થાય છે. તપ ન કરવાથી શરીર ભારે બને છે, પ્રમાદની વૃધ્ધિ થાય છે જયારે આ તપોના નિમિત્તથી શરીરમાં લઘુતા આવે છે. જેથી પ્રત્યેક કાર્ય પ્રમાદ રહિત પણે થઈ શકે છે. આ તપના નિમિત્ત થી ઇન્દ્રિયો પણ ઉદ્વેગ ને પ્રાપ્ત કરતી નથી. પરીણામે સંયમની રક્ષા અને કર્મોની નિર્જરા થયા કરે છે. આ છ પ્રકારનો બાહ્યતપ એ અત્યંતર તપની પુષ્ટિ માટે એક મહત્વનું સાધન છે બાહ્યતપ શરીર અને આત્મા એ બંને વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરે છે. શરીર એ ફકત સંયમ નિર્વાહના સાધન રૂપ છે, તેમ સમજીને તેનું પોષણ કરવું પણ મુખ્યતા દેહનું લાલન પાલન નહી પણ તપ કરવા માટે દેહ એક સાધન ભૂત છે તે વાતની હોવી જોઈએ, એ જ્ઞાન અહીં બાહ્યતપ તપ થકી પ્રતિપાદિત થાય છે. U [સંદર્ભ $ આગમ સંદર્ભ - વહિપ વેિ છવિ પumજે તું નહીં સM-૩ોરિયાभिक्खायरियाश्चरसपरिच्चाओ, कायकिलेसो पडिसंलिणया बज्झो (तवो होइ) Page #94 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૦ જ મા, શ૨૫,૩૭,૬.૮૦૨-૨ 8 તત્વાર્થ સંદર્ભઃ(૧)તપસી નિર્જરી ૨ સૂત્ર. ૬:થી તપની વ્યાખ્યા (૨)સગયોનિપ્રહો સૂત્ર. ૧:૪ સભ્યથી શબ્દ (૩)37મ: ક્ષમાનર્વિવાવ. સૂત્ર. ૧:૬ થી તામ્ શબ્દની વ્યાખ્યા અન્યગ્રન્થ સંદર્ભ(૧)નવતત્વ ગાથા-૩૫ વિવરણ (૨)અતિચાર વિચારણા (નામિદ્રુમપ્રબોધટીકા ભા.૨ (૩)વંદિત સૂત્ર-ગાથા-૩૨ વિવરણ [૯]પદ્ય(૧) પ્રથમ અનશન તપજ સારું ઉણોદરી બીજું કહે વૃત્તિ તણો સંક્ષેપ ત્રીજું, ચોથું રસત્યાગ કહે વિવિકત શયા અને આસન પાંચમું તપ એકદા કાય કલેશ જ છä મળતાં બાહ્યતપ એવું સદા (૨) અનશન ઉણોદરી રસત્યાગી વૃત્તિ સંક્ષેપ વળી કરવો કાયકલેશ એકાંત પ્રિયતા છયે ગણાતાં બાહ્યતપો D [10] નિષ્કર્ષ તપ એ કર્મ નિર્જરાનું અમોઘ સાધન તો છે જ વધારામાં અહીં સંવરના ઉપાય રૂપે પણ શાસ્ત્રકારો એ તપને અતિ અગત્યનું સાધન કહેલ છે એવા તપના જે બાહ્ય ભેદો અહીં જણાવ્યા, તેમાં મહત્વની વાત તો એ છે કે ફકત ઉપવાસ-આયંબિલ ને તપ માનનારની મિથ્યા માન્યતાનું નિરસન થઈ જાય છે. | સર્વ પ્રથમ ન ખાવારૂપ તપ કહ્યો,કદાચ ખાવું છે તો ઉદરને કંઈક ઉણું રાખવાનું સૂચન કર્યું. પણ ઉદર પૂર્તિ પણ પૂરી કરવી છે તો શું કરવું? જીભના રસનો ત્યાગ કરવો આ રીતે શરીરને પોષણ તો આપ્યું પણ છેવટે શરીર પણ સંયમ સાધના માટે જ છે ને? જો શરીરનો પોપ્યા પછી તે કાયા સંયમ આરાધના ઉપયોગી નબને તો શી કામની? એટલે સંલિનતા અને કાય કલેશ તપ કહ્યો કેમ કે લાલન પાલન પામેલ દેહને જો યોગ્ય બાહ્યતા વડે તપાવવામાં ન આવે તો એ જ શરીર ઈન્દ્રિય ના વિષયોમાં ફસાઈ આશ્રવ શરૂ કરી દે છે, અસંયમમાં પ્રવર્તન કરી દે છે માટે છેલ્લા બે તપ કાયા પર અંકુશનું કામ કરે છે. આ રીતે બાહ્યતપ થકી સંવર,નિર્જરાને છેલ્લે મોક્ષ સુધીનો પરુષાર્થતે જ આ સૂત્રનો નિષ્કર્ષ. U અધ્યાય ૯-સૂગ ૨૦) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી સૂત્રકાર અત્યંતર તપના છ ભેદોને જણાવી રહ્યા છે. 0 ત્રિસૂત્ર મૂળઃ-પ્રાયશ્વિવિનયવૈયાવૃચસ્વાધ્યાયવ્યત્યાનાગુત્તરમ્ U [3] સૂત્ર પૃથક્ર-પ્રાયશ્ચિત-વિનય-વૈયાવૃજ્ય-સ્વાધ્યાય-સ્મૃત્ય-નાનિ સત્તરમ્ Page #95 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [4] સૂત્રસાર-પ્રાયશ્ચિત,વિનય,વૈયાવૃત્ય,સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ અત્યંતર તપ છે. U [5]શબ્દજ્ઞાનઃપ્રાયશ્વિ-પ્રાયશ્ચિત,દોષશુધ્ધિ વિનય-વિનય તૈયાવૃત્ય -વૈયાવચ્ચ,સેવા સ્વાધ્યાય-સ્વાધ્યાય,અભ્યાસ યુ-ત્યાગ ધ્યાન-ધ્યાન,ચિત્તધૈર્યમ ૩ર-અત્યંતર - આ શબ્દ તપપદનું વિશેષણ છે U [6]અનુવૃત્તિઃ(૧) નાનાવમૌર્ય. સૂત્ર. ૧:૩૧ થી ત: ની અનુવૃત્તિ (૨)તપનિર્ઝરી ને સૂત્ર. ૧:૩ થી નિર્જરા ૨ ની અનુવૃત્તિ U [7]અભિનવટીકા- વાસનાઓને ક્ષીણ કરવા માટે જોઈતું આધ્યાત્મિક બળ કેળવવા માટે શરીર, ઇન્દ્રિય અને મનને જે જે તાપણીમાં તપાવાય છે, તે તે બધું તપ છે. આ તપના બાહ્ય અને અત્યંતર બે મુખ્ય ભેદ છે જેમાંના બાહ્ય તપ વિષયક ચર્ચા પૂર્વ સૂત્ર:૧૯માં કરી આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ અભ્યતર તપના ભેદોને જણાવે છે. જ અત્યંતરતપ: $ જેમાં માનસિક ક્રિયાની પ્રધાનતા હોય છે અને જે મુખ્યપણે બાહ્ય દવ્યની અપેક્ષા ન રાખતું હોવાથી બીજાઓ વડે પણ ન દેખી શકાય તે અત્યંતરતા. ૪ જેતપલોકો બાહ્યદૃષ્ટિથી જાણી શકતા નથી, જેતપથી લોકો તપસ્વી કહેતા નથી, જેનાથી બાહ્ય શરીર તપતું નથી પણ અત્યંતર આત્માને અને મનને તપાવે છે. અને વિશેષતઃ જે તપ અંતરંગ પ્રવૃત્તિ વાળો હોય છે તેવા પ્રાયશ્ચિત આદિને અત્યંતરતા કહે છે. # મુખ્યતયાઆત્માની અંતરંગ પરિણતીની વિશુધ્ધિવડે થતો હોવાથી તેને અત્યંતર તપ કહ્યો છે તેમજ તપગુણ વડે જ અનુક્રમે આત્મા સર્વકર્મનો ક્ષય કરી મોક્ષપદ પ્રાપ્ત કરી શકે છે. * પ્રાયશ્ચિતઃ૪ લીધેલ હતમાં થયેલ પ્રમાદ જનિત દોષોનું જેના વડે શોધન કરી શકાય તે પ્રાયશ્ચિત. # પ્રાયશ્ચિત શબ્દમાં પ્રાય: અને ચિત્ત એ બે શબ્દો છે પ્રાય: એટલે અપરાધ. વિત્ત એટલે વિશુધ્ધિ. $ જેઅપરાધની શુધ્ધિ કરેતે આલોચનાદિને પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. જેના નવભેદ હવે પછીના સૂત્ર.૨:૨૨ માં કહેવાયા છે થયેલા અપરાધની શુધ્ધિ કરવી તે પ્રાયશ્ચિત. # મૂળ અને ઉત્તર ગુણમાં થોડો પણ અતિચાર દોષ લાગ્યો હોય તેની જે કાંઈ પણ અનુષ્ઠાન કરીને શુધ્ધિ કરવી તે પ્રાયશ્ચિત. मूलोत्तरगुणेषुस्वल्पोऽप्यतीचार: चित्तं मलिनयति इति तत्त्वप्रकाशनाय तच्छुध्ध्यैव प्रायश्चित्तं विहितं. ___पापच्छेदकारित्वात् प्रायश्चित्तम् इति । Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૫ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૦ प्रायो बाहुल्येन चित्तविशुध्धिहेतुत्वात् प्रायश्चित्तम् । જ વિનય - # જ્ઞાન આદિ સદ્ગુણો વિશે બહુમાન રાખવું તે વિનય'. ૪ ગુણ અને ગુણી પ્રત્યે આશાતાના ના ત્યાગ ભાવપૂર્વક બહુમાન તે વિનય. ૪ ગુણવંતની ભકિત-બહુમાન કરવું અથવા આશાતાના ન કરવી તે વિનય. જે ચારભેદે હવે પછીના સૂત્ર માં કહેવાશે. # મોક્ષાનુફળ જ્ઞાન અને ઉચિત પ્રવૃત્તિ, તેના આચરનારા અને તેના સાધનો તરફ બહુમાન, અને તે સૂચવનારી પ્રવૃત્તિઓને વિનય કહેવામાં આવે છે. र विनीयते येनाष्ट प्रकारं कर्म-अपनीयते स विनय: જ વૈયાવૃત્યજ યોગ્ય સાધનો પૂરા પાડીને પોતાની જાતને કામમાં લાવીને સેવા વગેરે કરવાતે વૈયાવૃત્ય. ૪ આચાર્ય આદિ મહાપરુષોની સેવા એ વૈયાવૃત્ય કે વૈયાવચ્ચ કહેવાય છે. જેના દશ ભેદો હવે પછીના સૂત્રમાં સૂત્રકારે પોતે જ જણાવેલા છે. ૪ આચાર્યાદિદશેનું યથાયોગ્ય આહાર,વસ્ત્ર,વસતિ, ઔષધ, પાત્ર, આજ્ઞાપાલન, ઇત્યાદિથી ભકિત-બહુમાણ કરવું તે વૈયાવૃત્ય. # વૈયાવૃત્ય પણું, શાસ્ત્રના ઉપદેશે કરીને દોષોથી દૂર થઇ,સેવા-ભકિતની પ્રવૃત્તિ કરવી તે વૈયાવૃત્ય કે વૈયાવચ્ચ. 4 श्रुतोपदेशेन व्यावृत्तो - व्यग्रस्तद्भावो वैयावृत्त्यम् જ વિનય-વૈયાવૃત્યમાં તફાવતઃવિનયમાં હાર્દિક પરિણામ [આદર-બહુમાનની પ્રધાનતા છે જયારે વૈયાવૃત્યમાં બાહ્ય કાયચેષ્ટાની અને આહાર આદિ દ્રવ્યની પ્રધાનતા છે. વૈયાવૃત્ય શબ્દ વ્યાવૃત્ત ઉપરથી બનેલો છે વ્યાવૃત્ત એટલે વ્યાપારમાં પ્રવૃત્ત. વ્યાવૃત્ત ભાવ-પરિણામતે વૈયાવૃત્ય અર્થાત્ આચાર્ય આદિની સેવા માટે જિનોકત શાસ્ત્રાનુસારે તે તે ક્રિયામાં પ્રવૃત્તિ તે વૈયાવૃત્ય. * સ્વાધ્યાય# જ્ઞાન મેળવવા માટે વિવિધ પ્રકારનો અભ્યાસ કરવો તે સ્વાધ્યાય. # કૃતનો અભ્યાસ તે સ્વાધ્યાય, જે વાચનાદિ પાંચ ભેદે કહેવાયેલો છે, જેનું વર્ણન હવે પછીના સૂત્ર માં સૂત્રકારે પોતે જ કરેલું છે. $ વાચના,પૃચ્છના,પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથાએજસ્વાધ્યાયનામનોતપજાણવો. જે યોગ્ય સમયે વિધિપૂર્વકપઠન પાઠન વગેરે કરવું અને અયોગ્ય સમયેન પણ કરવું તે સ્વાધ્યાય છે. + सुष्ठु मर्यादया कालवेलापरिहारेण पौरुष्यपेक्षया वाऽध्यायःस्वाध्यायः જ વ્યુત્સર્ગઃ - # અહત્વ અને મમત્વ નો ત્યાગ કરવો તે વ્યુત્સર્ગ. જે વ્યુત્સર્ગ એટલે ત્યાગ સાધનામાંવિદભૂત કેબિનજરૂરી વસ્તુનો ત્યાગ એ વ્યત્સર્ગછે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા $ વ્યુત્સર્ગ એટલે ત્યાગ જે દ્રવ્ય અને ભાવ બે પ્રકારે કહેવાય છે દ્રવ્ય થી ગણ,કાયા,ઉપધિ,અશુધ્ધ ભકત-પાન નો ત્યાગ અને ભાવથી કષાય, ભવ અને કર્મનો ત્યાગ તેને શાસ્ત્રકારો ઉત્સર્ગ કહે છે. * विविधस्यान्नपानवस्त्रपात्रादेः संसक्तस्यातिरिक्तस्य च परित्याग उत्सर्गो व्यत्सर्ग: જ ધ્યાનઃ# ચિત્તના વિક્ષેપોનો ત્યાગ કરવો તે ધ્યાન. $ ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા, વિવિધ વિષયોમાં ભટકતા ચિત્તની કોઈ એક વિષયમાં સ્થિરતા -એકાગ્રતા ધ્યાન છે. $ ધ્યાન એટલે યોગની એકાગ્રતા કે યોગનિરોધ એમ બે પ્રકારના અર્થો પ્રસિધ્ધ છે. જેના ચાર ભેદ પ્રસિધ્ધ છે. આ રૌદ્ર ધર્મ અને શુકલ. જેનું વિસ્તૃત વર્ણન સૂત્રકાર પોતે જ આગામી સૂત્રોમાં કરવાના છે. અહીંઆ-રૌદ્રએ આશ્રવ કે સંસારવૃધ્ધિના કારણ છે માટે તેનેતપ કે નિર્જરાના સાધનભૂત કહ્યા નથી. પણ ધર્મ અને શુક્લ બે ધ્યાન જતપરૂપ છે અને સંવર તથા નિર્જરાના હેતુભૂત કહ્યા છે. # મન વચન કાયાના યોગોની આગમવિધિપૂર્વક રૂકાવટ કરી આત્મામાંનિશ્ચલતાસ્થિરતા લાવવી અર્થાત્ આત્મ પ્રદેશોમાં અચંચળતા સ્થાપિત કરવી તે ધ્યાન. 2 वाक्कायचित्तानां आगमविधानेन निरोधो ध्यानम् । જ ૩રમ:. + उत्तरम् इति पूर्वसूत्रोपन्यस्तबाह्यतपोऽपेक्षयासूत्रानु पूर्वी प्रमाण्यादुत्तरमिति अभ्यन्तरम् # સૂત્રક્રમ ના પ્રામાણ્યથી “બાહ્યતા; પછી કહેવાયેલ હોવાથી તેનો ઉત્તર અર્થાત અભ્યત્તર તપ કહેવાય છે. આ પ્રમાણે છ અભ્યન્તર તપોને સૂત્રકાર મહર્ષિ જણાવે છે. જેનું ભેદ-પ્રભેદ સહિતનું સુવિસ્તૃત વર્ણન હવે પછીના સૂત્રોમાં કહેવાયેલ છે. આ અભ્યત્તર તપ એ મુકિતનું અંતિમ પગથીયું પણ છે કેમ કે જીવને છેલ્લે શુકલ ધ્યાન જ હોય છે. []સંદર્ભઃ6 આગમ સંદર્ભ-મંતર, તે ઈશ્વરે પum, તે નહીં પાછાં વિમો वेयावच्चं तहेव सज्झाओ झाणं विउस्सग्गो - भग.श.२५,उ.७,सू.८०२-२ ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)પ્રાયશ્ચિત ભેદ-ગોવનતિમતમવિવે, સૂત્ર. ૧:૨૨ (૨)વિનયભેદ-જ્ઞાનવરિત્રોપવાર - મૂત્ર-૨:૨૩ (૩)વૈયાવચ્ચના ભેદ-નવાર્યોપાધ્યાયેતપસ્વિ. સૂત્ર. ૧:૨૪ (૪)સ્વાધ્યાયના ભેદ-વાવનાપૃચ્છનાનુ . સૂત્ર. ૬:૨પ (૫)ઉત્સર્ગના ભેદ-વાહ્યાખ્યત્તરોપષ્યો: સૂત્ર. ૧:૨૬ (૬)ધ્યાનની વ્યાખ્યા-૩ત્તમસંહના સૂત્ર. ૧:૨૭ જ અન્યગ્રન્થ સંદર્ભઃ Page #98 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૯ સૂત્રઃ ૨૧ (૧)નવતત્વ ગાથા ૩૬ અભ્યત્તર તપ (૨)અતિચાર વિચારણા સૂત્ર-પ્રબોધટીકા ભા.૨ (૩)વંદિતુ સૂત્ર -ગાથા ૩ર પ્રબોધટીકા ભા.ર (૪)વૈયાવચ્ચ ગરાણાંસૂટપ્રબોધટીકા ભા.૨ (૫)યોગશાસ્ત્ર (૬) મનહજિણાણું સઝાય પ્રબોધટીકા ભા.૩ [9]પદ્યઃ(૧) પ્રાયશ્ચિત પ્રથમ ભાખ્ય વિનય તપ બીજે ભલું વૈયાવચ્ચે ત્રીજું તપ સ્વાધ્યાય ચોથું નિર્મળું કાયોત્સર્ગ પાંચમું ને ધ્યાન છઠ્ઠ ધારીએ ષભેદ અભ્યત્તર તણા તપ કરી ભવ વારીએ (૨) પ્રાયશ્ચિત ને વિનય સૂસેવા સ્વાધ્યાય ને ધ્યાન તથા કાયોત્સર્ગની સદા સજાવટ આભ્યન્તર તપ છ એ રહ્યા U [10]નિષ્કર્ષ - આ અભ્યત્તર તપના છ ભેદો આ સૂત્ર થકી સૂત્રકારે જણાવેલ છે. બાહ્યતપ નેતપ રૂપે ગણતાં આપણે સૌ અભ્યત્તર તપને તપ ગણવા જ ટેવાયેલા નથી. કદાચ વર્તમાન યુગમાં અભ્યત્તર તપ શબ્દજ અપ્રસ્તુત થતો જાય છે પણ વાસ્તવિક રીતે મોક્ષનું પ્રધાન કારણ જ અભ્યત્તર તપ છે. પ્રાયશ્ચિત વિના દોષોની શુધ્ધિ થતી નથી. પણ તે પ્રાયશ્ચિત ગ્રહણ વિનયતા વિના સમ્યક પ્રકારે થઈ શકતું નથી. આ વિનય ગુણ તપથી યુકત આત્મા જસુંદર અને અપ્રતિમ વૈયાવચ્ચતપ કરી શકે છે. વૈયાવચ્ચી-સેવાભાવી આત્માઓ ને સમ્યકજ્ઞાન હેતુ સ્વાધ્યાયની પણ આવશ્યકતા રહેવાની જ કેમ કે સ્વાધ્યાયથી સાચી સમજણ પામેલો જીવજ સાચુ ધ્યાન જેને ધર્મ કે શુકલ ધ્યાન કહે છે તે રૂપ તપાચાર આચરી શકે છે. છેવટે શુકલ ધ્યાન જ મોક્ષને દેનારું બને છે. આત્મશુધ્ધિ સુધીના પગથીયા ચઢીશકાતા હોવાથી મોક્ષના હેતુભૂતઆતપનો પૂર્ણ આદર કરવો એ જ આ સૂત્રનો નિષ્કર્ષ છે. U S S S T U | (અધ્યાયઃ સૂત્ર:૨૧) U [1]સૂત્રોનુ ધ્યાન સિવાયના પ્રાયશ્ચિત આદિ અભ્યત્તર તપોના ભેદને જણાવતી સંખ્યાનો આ સૂત્ર થકી નિર્દેશ કરે છે. [2]સૂત્રામૂળ:-નવરંતુ પામેટું યથામંગાળાનાત U [3]સૂત્ર પૃથક-નવ - વતુ: - શ - પૂર્વે - દ્રિ મેટું યથાક્રમ પ્રા - ધ્યાના 0 [4] સૂત્રસાર-અત્યંતર તપમાં ધ્યાનપૂર્વેનાપોનાઅનુકનવ,ચાર,દશ,પાંચ "દિગમ્બર આસ્નાયના શ્લોકવાર્તિક અને સર્વાર્થસિધ્ધમાં નવઘાશ પવૃદિપેલાયથાશ્રમમ્ પ્રાણાના સૂત્ર છે. અ. ૯૭. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અને બે ભેદ છે અર્થાત-પ્રાયશ્ચિત તપના નવ ભેદ છે,વિનય તપના ચાર ભેદ ભે, વૈયાવચ્ચતપના દશ ભેદ છે, સ્વાધ્યાયતપના પાંચ ભેદ છે, વ્યુત્સર્ગ તપના બે ભેદ છે] 0 5શબ્દજ્ઞાનનવ-નવ, પ્રાયશ્ચિતના ભેદ વધુ:-ચાર,વિનય ભેદ તા:-દશ, વૈયાવચ્ચના ભેદ -પાંચ,સ્વાધ્યાય ભેદ દ્વિ-બે,બુત્સર્ગના ભેદ પર્વ-ભેદ યથામ-અનુક્રમે પ્રાર્થના-ધ્યાનપૂર્વે 1 [G]અનુવૃત્તિઃ-પ્રાયશ્વિતવિયવૈયાવૃજ્યવાધ્યાયબુલfધ્યાનાગુત્તરમસૂત્ર :૨૦ U [7]અભિનવટીકા-સૂત્રકારમહર્ષિએ આસૂત્રમાં અત્યંતરતપનાછભેદોમાંથી ધ્યાન સિવાયના પાંચ ભેદ ના પેટા ભેદોની માત્ર સંખ્યા જણાવી છે. # તો ધ્યાન ના પેટાભેદ નથી? ના એવું નથી, પણ ધ્યાનના ભેદોના અવાન્તર ભેદો પણ હોવાથી તેનો અહીં સમાવેશ ન કરતાં પછીથી અલગ રૂપે જણાવેલા છે. # ધ્યાન અન્ય ગ્રંથોમાં પાંચમાં ક્રમે છે. પ્રસ્તુત ગ્રન્થમાં તેનો છોક્રમ નિમ્નોકત બે કારણોસર જ જણાય છે. (૧)ધ્યાનના અવાન્તર ભેદો વિશેષ હોવાથી તેનું છેલ્લે અલગ કથન છે. (૨)મોક્ષમાં જતી વખતે જીવને છેલ્લે સમયે શુકલ ધ્યાનના ચોથા ભેદરૂપ તપ ચાલું હોય છે. અર્થાતતપના ૧૨ ભેદોમાં અંતિમતપધ્યાન છેમાટે સૂત્રકારે ક્રમ પરિવર્તન સ્વીકાર્યું હોય તેમ જણાય છે. છે યથાવમએટલે યથાસંખ્યમ્ કે અનુક્રમે સમજવું. # પૂર્વસૂત્રનાક્રમ સાથે આનવઆદિ સંખ્યાને જોડવાથી પ્રાયશ્ચિતના નવભેદ વગેરે અર્થો સ્પષ્ટ થઈ શકયા છે. U [સંદર્ભ આગમ સંદર્ભ- હવે પછીના સૂત્ર સાથે આપેલ છે. ૪ તત્વાર્થ સંદર્ભ(१)आलोचनप्रतिक्रमणतदुभयविवेक. सूत्र. ९:२२ (૨)જ્ઞાનનિવરિત્ર પવાર સૂત્ર. ૨:૨૩ (૩)ગાવાપાધ્યાયતપસ્વિફ્યક્ષસૂત્ર. ૧:૨૪, (४)वाचनाप्रच्छनाऽनुप्रेक्षाऽऽम्नाय. सूत्र. ९:२५ (૫)વીહ્યાખ્યાપધ્ધો: સૂત્ર. ૧:૨૬ છે અન્યગ્રન્થ સંદર્ભ(૧)નવતત્વ ગાથા-૩૬ વિવરણ (૨)અતિચાર આલોચના સૂત્ર પ્રબોધ ટીકા ભા. ૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૯ ' ' . ' ' અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૨ S [9] પધા(૧) પ્રાયશ્ચિત ના ભેદ નવ છે વિનયના ચાર વર્ણવ્યા વૈયાવચ્ચેના ભેદ દશને પાંચ સ્વાધ્યાયે કહ્યા વ્યુત્સર્ગ તપના ભેદ બે, તત્વાર્થ સૂત્ર વાંચીએ ચાર ભેદે ધ્યાન સમજી, શુધ્ધ ધ્યાને રાચીએ (૨) ધ્યાન પેલાના પાંચ અભ્યત્તર તપ તણા કહે ભેદો નવ, ચાર, દશને પાંચ અનુક્રમે ત્યાં વળી રહ્યા છે તો U [10]નિષ્કર્ષ-આ સૂત્રનો નિષ્કર્ષ હવે પછીના અલગ અલગ સૂત્રોના અંતે આપેલ છે તેથી તેની અહીં ચર્ચા કરેલ નથી. S S S S T U (અધ્યાયઃ૯-સૂત્રઃ૨૨) U [1]સૂત્રરંતુ આ સૂત્ર થકી પ્રાયશ્ચિત તપના પેટા ભેદોનું વર્ણન કરી રહ્યા છે. [2]સૂત્ર મૂળા-ગોવનપ્રતિમતિમવિવેત્રુત્સતપછે પરિતાપ થાપનાનિ | 0 [3] સૂત્ર પૃથક-ગોવન -પ્રતિત્રમ - તદુમર - વિવેત્રુત્ય તપમ્ - છેઃ - परिहार - उपस्थापनानि [4] સૂત્રસાર-આલોચના,પ્રતિક્રમણ, તદુભ-આલોચનાતથા પ્રતિકમણબને વિવેક,વ્યુત્સર્ગ,તપ, છેદ,પરિહાર,ઉપસ્થાપના એિમ પ્રાયશ્ચિતના નવ ભેદો છે) 0 5શબ્દશાનઃમાછો વન-દોષોનું પ્રકાશન પ્રતિમ-પાપથી પાછા હઠવું તય-આલોચના-પ્રતિક્રમણ વિવેવ -અકથ્યનો ત્યાગ ચુભ-વિશેષ પ્રકારે ત્યાગ તપ:બાહ્ય -અભ્યતરતપ છે-પર્યાય ભંગકરવો પરિહાર--દોષપાત્ર ૩પસ્થાપના:-પુનઃ આરોપણ U [6]અનુવૃત્તિ(૧)પ્રાયશ્વિતવિયવૈયાવૃજ્ય સૂત્ર. :૨૦ થી પ્રાયશ્વિત (२)नवचतुर्दशपञ्चद्विभेदं. सूत्र. ९:२१ थी नव - भेदं [7]અભિનવટીકા-સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણે કરી આત્મશુધ્ધિ માટેના અનુષ્ઠાન કરતાં એવા આત્માને છદ્મ સ્થપણાને લઈને જે જે દોષો લાગવાથી આત્મામાં જે *ગોવનતિમતમવવેચુતછે-પિસ્થાપના:એપ્રમાણે નું સૂત્ર દિગમ્બર આસ્નાયમાં છે Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સ્વરૂપે મલિનતા થઈ હોય તેને શાસ્ત્રાનુસારે વિધિપૂર્વક દૂર કરવા માટે માયારહિત થઈને યથાયોગ્ય પ્રાયશ્ચિત કરવું તે પ્રાયશ્ચિત તપ. આમ તો દોષ કે ભૂલનું શોધન કરવાના અનેક પ્રકારો છે તે બધા પ્રાયશ્ચિત છે. પણ પ્રથકારે તેને મુખ્ય નવભેદ માં વિભાજીત કર્યા છે જે આ પ્રમાણે છેઃ [૧]આલોચના:૪ ગુરુસમક્ષ નિખાલસ ભાવે પોતાની ભૂલ પ્રકટ કરવી તે આલોચના. ૪ આત્મ સાધનામાં લાગેલા દોષો ગુરુ આદિની સમક્ષ પ્રગટ કરવા, 4 आलोचनं प्रकटनं प्रकाशनम् आख्यानं प्रादुष्करणम् इति अनर्थान्तरम् । ૪ પોતાથી કોઈ અપરાધ થઈ ગયો હોય ત્યારે ગુરુ સમક્ષ દોષ રહિત થઈને નિર્દોષ પણે પ્રગટ કરવો તેને આલોચન પ્રાયશ્ચિત તપ કહેવામા આવે છે. આ આલોચનાના પ્રકટન,પ્રકાશન,આખ્યાન અને પ્રાદુષ્કરણ એ બધાં પર્યાયો છે. # પોતે લીધેલા વ્રત-નિયમમાં અતિચારાદિ દોષે કરીને જે રીતે મલિનતા થઈ હોય તેને યથાસ્થિત ગુરુ મહારાજની આગળ પ્રકાશિત કરવું તેનેઆલોચના પ્રાયશ્ચિત કહેવાય છે. # દોષ સેવવાનો બનાવ જે રીતે હોય તે રીતે યર્થાથ સ્વરૂપમાં ગુરુ આગળ કહી બતાવવો, કેટલાક દોષો એવા હલકા પ્રકારના હોય છે કે પશ્ચાતાપપૂર્વક ખુલ્લા દિલથી ગુરુપાસે ખુલ્લી રીતે બરાબર જાહેર કરવાથી જ શુધ્ધ થઈ જતા હોય છે, તેવા દોષોને માટે આલોચના પ્રાયશ્ચિત જ સ્વતંત્ર રીતે પૂરતું છે. [૨]પ્રતિક્રમણ - $ થયેલ ભૂલનો અનુતાપકરીતેથી નિવૃત્ત થવું અને નવી ભૂલનકરવા માટે સાવધાન થવું તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત. | # લાગેલા દોષો માટે મિથ્યાદુષ્કત આપવું, અર્થાત્ ભૂલનો હાર્દિક સ્વીકાર કરવા પૂર્વક આ અયોગ્ય કર્યું છે, એવો પશ્ચાતાપ કરવો અને ભવિષ્યમાં તેવી ભૂલ ન કરવાનો નિર્ણય એ પ્રતિક્રમણ. प्रतिक्रमणं मिथ्यादुष्कृतसंप्रयुक्त: प्रत्यवमर्शः प्रत्याख्यानं कायोत्सर्गकरणं च । પોતાનાથી થયેલા દુષ્કૃત અર્થાત પાપના વિષયમાં “આ મારું દુષ્કૃત મિથ્યા થાઓ' એ રીતે વચન દ્વારા પ્રયોજાયેલ વિચારોને પ્રતિક્રમણ કહે છે. પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન-કાયોત્સર્ગકરણ એ બધા શબ્દો એક અર્થના વાચક છે. ૪ શાસ્ત્ર નિર્દેશીત સૂત્ર-અર્થથી વિધિપૂર્વક પ્રતિક્રમણ કરવું છે. આ પ્રતિક્રમણ નો વર્તમાન વ્યવહાર વંદિતા સૂત્ર-નિર્દિષ્ટ ગાથાનુસાર ચાર કારણોથી ચાલે છે पडिसिध्धाणं करणे किच्चाणं अकरणे असद्दहणे अ तहा विवरीय परुवणाए છે અતિચાર દોષોથી આગળ ન વધતાં તેનાથી પાછા ફરવું તે પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત છે. એટલે કે કેટલાંક દોષો એવા હોય છે કે જે માત્ર આલોચના થી શુધ્ધ થતા નથી પરંતુ તે માત્ર પ્રતિક્રમણ થી શુધ્ધ થઈ શકે છે. તેને માટે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત જરૂરી છે. પ્રતિક્રમણ એટલે એ મારી ભૂલ- દોષ થયેલ છે. પરંતુ તે ખોટું કામ થયું છે એમ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ અધ્યાયઃ ૯ સૂત્ર: ૨૨ પશ્ચાતાપપૂર્વક ભૂલની કબુલાત સ્પષ્ટ શબ્દોમાં કરવી અને તે ભૂલ શુધ્ધ થઇજાઓ અર્થાત્ મિથ્યા તુકૃતમ્ દઈ, ભાવિમાં ફરી આ ભૂલન કરવાની કબુલાત પ્રત્યાખ્યાન અને અતિચાર શુધ્ધિ અર્થે કાયોત્સર્ગ કરવા રૂપ જે સમગ્ર ક્રિયા તેને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કહે છે. જ [૩]તદુભય $ ઉકત આલોચન અને પ્રતિક્રમણ બન્ને સાથે કરવામાં આવે ત્યારે તદુભય અર્થાત મિશ્ર પ્રાયશ્ચિત. # આલોચના તથા પ્રતિક્રમણ ઉભયથી દોષોની શુધ્ધિ કરવી અર્થાત્ દોષોને ગુર આદિની સમક્ષ પ્રગટ કરવા અને અંતઃકરણથી મિથ્યાદુષ્કત આપવું. 4 एतद् उभयम् आलोचन प्रतिक्रमणे । [૪]વિવેક # ખાનપાન આદિવસ્તુ જો અકલ્પનીય આવી જાય અને પછીથી ખ્યાલ આવે તો તેનો ત્યાગ કરવો તે “વિવેક' પ્રાયશ્ચિત. $ વિવેક એટલે ત્યાગ. આહાર આદિ ઉપયોગ પૂર્વક લેવા છતાં અશુધ્ધ આવી જાય તો વિધિપૂર્વક તેનો ત્યાગ કરવો એ વિવેક છે. विवेको विवेचनं विशोधनं प्रत्युपेक्षणम् इति अनर्थान्तरम् । स एव संसक्तानपानोपकरणादिषु भवति । # વિવેક,વિવેચન,વિશોધન અને પ્રત્યક્ષેણ આ બધા શબ્દો એકજ અર્થના વાચક છે. મળેલી વસ્તુને પૃથપૃથફ કરવી તે વિવેક છે .આ પ્રાયશ્ચિત મળેલ અન્ન-પાનઉપકરણ આદિ વસ્તુઓના વિષયમાં હોય છે. g આધાકર્મ-આદિ દોષ યુકત ગ્રહણ કરાયેલા આહારનો ત્યાગ કરવા રૂપ જે * પ્રાયશ્ચિત તે વિવેક પ્રાયશ્ચિત # દોષિત અન્નપાન વિશે,ૌધિક અને ઉપગ્રહિત ઉપધિ-મુનિના સંયમ ધર્મના પાલન માટેના ઉપકરણો વિશે, શવ્યા,ઉપાશ્રય, રાખ,કુંડી,ઔષધાદિક લેવામાં જે દોષ લાગ્યા હોય, તે ગુરુભગવંતને વિવેચના પૂર્વક જણાવવા અને દરેક નું વિગતવાર ગુરુદત્ત પ્રાયશ્ચિત કરવું તે વિવેક પ્રાયશ્ચિત. વ્યુત્સર્ગ# એકાગ્રતાપૂર્વક શરીરના અને વચનના વ્યાપારોછોડી દેવાતે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત. ( વિશેષ પ્રકારે ત્યાગ તે વ્યુત્સર્ગ. અર્થાત્ ઉપયોગ પૂર્વક વચન અને કાયાના વ્યાપારોનો ત્યાગ તે વ્યુત્સર્ગ તપ છે. + व्युत्सर्गः प्रतिष्ठापनम् इति अनर्थान्तरम् । स एव ससक्त अन्नपानउपकरणादिषु अशंकनीयविवेकेषु च भवति । $ વિવેક પ્રાયશ્ચિત કરવા વિશેષ શુધ્ધિની જરૂર પડે ત્યારે આ વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત કરવાની આવશ્યકતા રહે છે. આને ઉત્તરીકરણ રૂપ પણ ગણવામાં આવેલ છે [આ અર્થ કાયોત્સર્ગને આશ્રીને કરાયો છે] Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા $ નિયત કાળને માટે શરીર,વચન,મનનો ત્યાગ કરી દેવોતે વ્યુત્સર્ગ [અહીં ભાવથી મમત્વ ત્યાગ કરવો તે મુખ્ય વાત છે). [૬]તપ:છે અનશન આદિ બાહ્ય તપ કરવું તે તપ પ્રાયશ્ચિત. # પ્રાયશ્ચિતની શુધ્ધિ માટે બાહ્ય-અત્યંતરતપનું સેવન કરવું તેને તપ પ્રાયશ્ચિત કહે છે. 4 तपो बाह्यमशनादि, प्रकीर्ण चानेकविधं च चन्द्रप्रतिमादि । # ઉકત એકથી પાંચ પ્રકારના પ્રાયશ્ચિતતપ થકી પણ જેદોષો દૂર ન થયા હોય, અથવા ન થઈ શકે તેવા હોય તેને યથાસ્થિત વિધિપૂર્વક વિવિધ પ્રકારના તપ વિશેષે કરીને દૂર કરવા પ્રયત્ન કરવો તે તપ પ્રાયશ્ચિત. # તપ પ્રાયશ્ચિત સ્વયં અત્યંતર તપ છે વિશિષ્ટ દોષોની શુધ્ધિ માટે વિશેષ પ્રકારે ઉપવાસાદિક તપ કરવા તેતપ પ્રાયશ્ચિત.તે બાહ્ય હોવા છતાં અંશતઃઅત્યંતર તપરૂપ બની જાય છે. તપનું વિધાન ત્રણ સ્થાને આવેલ છે. (૧)ક્ષમા આદિ દશવિધ યતિધર્મ માં તપ યતિધર્મ રૂપે કહેવાયો. (૨)સંવર-નિર્જરાના સાધન રૂપે બાહ્ય તપ તરીકે પણ કહેવાયો . (૩)અહીં તેનું ગ્રહણ પ્રાયશ્ચિત રૂપે છે. આ ત્રણે સ્થાને કરાયેલ તપોલ્લેખના હેતુ આ પ્રમાણે છે(૧)ક્ષમાદિકમાં મુનિ તરીકે ના જીવનની ફરજ તરીકે તપ છે (૨)સંવર-નિર્જરામાં તમામ ધાર્મિક ક્રિયાઓમાં તે કર્મ રોકવા અથવા નાશ કરવાના સાધન તરીકે તપ છે. (૩)પ્રાયશ્ચિતમાં,તપ એ લાગેલા તીવ્ર અતિચાર દોષોની શુધ્ધિ માટે છે. [૭]છેદ# દોષ પ્રમાણે દિવસ, પક્ષ,માસ કે વર્ષની પ્રવજયા ઘટાડવી તે છેદ પ્રાયશ્ચિત. છે દીક્ષા પર્યાયના છેદથી થતી દોષોની શુધ્ધિ તે છેદ પ્રાયશ્ચિત. 4 छेदोऽपवर्तनम् अपहारः इति अनर्थान्तरम् । स प्रवृज्या दिवसपक्षमाससंवत्सराणाम् अन्यतमानां भवति । # જે દોષની તપાદિવડે શુધ્ધિન થઈ શકે તેવા મોટા દોષ માટે સાધુનો અમુક દિવસઅમુક માસ કે અમુક વર્ષ ઇત્યાદિ સ્વરૂપે તેના ચારિત્ર-પર્યાયનો છેદ કરવો અર્થાત્ તેટલા દીવસ માસકે વર્ષ માટે તેને નાનો [લઘુ બનાવવો તે છેદ પ્રાયશ્ચિત. [૮]પરિહાર - $ દોષપાત્ર વ્યકિતને તેના દોષના પ્રમાણમાં પક્ષ, માસ,આદિ પર્યન્ત કોઈ જાતનો સંસર્ગ રાખ્યાવિના જ દૂરથી પરિહરવી તે પરિહાર-પ્રાયશ્ચિત. ૪ ગુરુદત્ત પ્રાયશ્ચિત જયાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી દોષિતની સાથે જધન્યથી એક માસ અને ઉત્કૃષ્ટ થી છ માસ પર્યન્ત વંદન,અન્નપાણીનું આદાન-પ્રદાન,આલાપ આદિનો પરિહાર અર્થાત્ ત્યાગ કરવો એ પરિહાર પ્રાયશ્ચિત. Page #104 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૨ ૧૦૩ # પરિહાર એટલે પૃથકરણ મહીનો, બે મહીના અથવા કેટલાંક પરિમિત કાળને માટે સંઘથી પૃથક કરી દેવા તેને પરિહાર પ્રાયશ્ચિત કહે છે. # વ્રત ભંગ, ઉસૂત્રપ્રરૂપણા આદિને માટે આ પ્રાયશ્ચિત અપાય છે. આ પ્રાયશ્ચિતમાં તેની સાથે વંદન,વાતચિત,ગોચરી પાણી આદિ ત્યાગ,વગેરે કરવામાં આવે છે, અર્થાત્ સંઘાડા/સમુદાય ની બહાર મુકવામાં આવે છે. નિયત કરેલા તપોડનુષ્ઠાન તથા કાળમર્યાદા પૂર્ણ થયે તેને પુનઃસંઘમાં સ્વીકારાય છે. [૯]ઉપસ્થાપના: # અહિંસા, સત્ય,બ્રહ્મચર્ય આદિ મહાવ્રતોનો ભંગ થવાને લીધે ફરી પ્રથમથી જ જે મહાવ્રતોનું આરોપણ કરવું તે ઉપસ્થાપન - # દોષોની શુધ્ધિ માટે દીક્ષાના પૂર્વ પર્યાયનો ત્યાગ કરી બીજા નવાપર્યાયોમાં સ્થાપન કરવો અર્થાત ફરીથી પ્રવજયા આપવી એ ઉપસ્થાપન પ્રાયશ્ચિત. 2 उपस्थापनं पुनर्दीक्षणं पुनश्चरणं पुनर्वतारोपणं इति अनर्थान्तरम् । આ પ્રાયશ્ચિતનું બીજું નામ અનવસ્થાપ્ય પણ છે. તેનાથી પણ ઉચ્ચ કોટીનું પાશ્વત પ્રાયશ્ચિત છે. વૃત્તિકાર સિધ્ધસેનગણિજીના જણાવ્યા અનુસાર તેનો ઉપસ્થાપના જોડે જ સમાવેશ થઈ જાય છે. ૪ આરીતે પ્રાયશ્ચિતતપનાનવભેદસૂત્રકાર મહર્ષિએ જણાવેલ છે. આ પ્રાયશ્ચિતો દેશ, કાળ, શકિત,સંહનન તથા શરીર, ઇન્દ્રિય, જાતિ અને ગુણોત્કર્ષકૃત સંયમની વિરાધનાનુસાર તે-તે દોષોની શુધ્ધિ માટે અપાય છે અને આચરવામાં આવે છે. - આ કથનનો અર્થ એ છે કે એકજ અપરાધનું પ્રાયશ્ચિત દેશ કાળ આદિની અપેક્ષાએ હલકુંભારે હોઈ શકે છે. અને સંયમની વિરાધના પણ તરતમરૂપથી અનેક પ્રકારની હોય છે. જેમકે સ્થાવર કરતા બે-ત્રણ કે ચાર ઇન્દ્રિય વાળાની વિરાધના ઉત્તરોત્તરક્રમમાં વધારે હોય છે. પંચેન્દ્રિયમાં પશુકરતા મનુષ્યની વિરાધના વધુ છે. મનુષ્યમાં પણ સમ્યગ્દર્શનાદિ ગુણો ધરાવનાર ની વિરાધના વધુ છે. તે રીતે પ્રાયશ્ચિત પણ વધુ ઓછું હોઈ શકે. વિશેષા-ગ્રન્થાન્તરમાં પરિહાર અને ઉપસ્થાપન એ બે છેદ પ્રાયશ્ચિતને બદલે મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિત પ્રાયશ્ચિત નું કથન જોવા મળે છે. મૂલ પ્રાયશ્ચિત-મૂળથી ચારિત્ર પર્યાયનો છેદ કરવો અર્થાત્ પુનઃ પ્રવજયા આપવી. અનવસ્થાપ્યપ્રાયશ્ચિતઃ-શુધ્ધિમાગુરદત્તપ્રાયશ્ચિતનકરેત્યાંસુધીમાવ્રતોનઉચ્ચારાવવા પારાંચિત્ત પ્રાયશ્ચિત-અતિ મોટા દોષોની શુધ્ધિ માટે ગચ્છ બહાર નીકળી ૧૨-વર્ષ સુધી છૂપા વેશમાં ફરે તથા શાસનની પ્રભાવના કરે પછી ફરી દીક્ષા લઇ ગચ્છમાં દાખલ થાય તે પારાંચિત પ્રાયશ્ચિત. જ સૂચના - અહીં જે નવ પ્રકારના પ્રાયશ્ચિતનું વર્ણન કર્યું તે, તથા ગ્રન્થાન્તરમાં દશ પ્રકારે પણ જે પ્રાયશ્ચિત કહેવાય છે તે, એ બંને રીતે ગણાવાયેલ પ્રત્યેક પ્રાયશ્ચિત કયા કયા દોષોને લાગુ પડે છે, કેવી કેવી જાતના દોષોને લાગુ પડે છે, તેનું વિશેષ સ્પષ્ટીકરણ વ્યવહારસૂત્ર,જીતકલ્પસૂત્ર,બૃહતકલ્પ સૂત્ર, નિશિથ સૂત્ર આદિ ગ્રન્થોમાં વિસ્તારથી અને Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સ્પષ્ટ રૂપે જણાવેલું છે. 0 8િસંદર્ભઃ આગમસંદર્ભ:-Mવિષે પછિન્ને પુછજો, તૈના સોયાદ્દેિ પડમાહિદે तदुभयारिहे विवेगारिहे विउस्सगारिहे तवारिहे छेदारिहे मूलारिहे अणवठ्ठप्पारिहे * स्था.९सू.६८८ ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧) : ક્ષમાભાવાર્થવશૌર્વ મૂત્ર. ૧:૬ - તપ (૨)પ્રાયશ્વિતવિયવૈયાવૃજ્ય. સૂત્ર. ૧:૨૦-પ્રાયશ્ચિત અન્યગ્રન્થ સંદર્ભ(૧)નવતત્વ ગાથા ૩૭ વિવરણ (૨)પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા- અતિચાર વિચારણા સૂત્ર (૩)પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા -તસ્સ ઉત્તરી સૂત્ર U [9]પદ્ય આ પદ્ય સૂત્રઃ ૨૨-૨૩ નું સંયુકત છે (૧) આલોચન ને પ્રતિક્રમણ ઉભય અને વિવેક છે વ્યુત્સર્ગ તપ ને છેદ અષ્ટમ પરિવાર અનેક છે ઉપસ્થાપન એમ નવવિધ પ્રાયશ્ચિત પિછાણીએ જ્ઞાન - દર્શન-ચરણ ઉપચારે વિનય વખાણીયે આલોચન પ્રતિક્રમણ તદુભયે વિવેક વ્યુત્સર્ગ વળી તપચ્છેદને પરિહાર એ ઉપસ્થાપન થાય ખરી નવ પ્રકારના આ પ્રાયશ્ચિત ભૂલન થાયે ફરી જરી તે માટે આ વ્યવસ્થિત છે આત્મ દર્દ ઔષધિમળી [10] નિષ્કર્ષ:- અહીં સૂત્રકારે પ્રાયશ્ચિતના દશ ભેદ કહ્યા. આ દશ ભેદ નું મૂળ તત્વતો પ્રાયશ્ચિત જ છે. આ જ પર્યન્ત જગતનો કોઈપણ જીવ દોષની શુધ્ધિવિના મોક્ષે ગયો નથી, જતો નથી અને ભાવિમાં જવાનો પણ નથી. જીવને મોક્ષે જવું હોય તો સંપૂર્ણ દોષમુકત થવું જ પડે અને એ દોષ શુધ્ધિનો ઉપાય તે જનિઃશલ્ય પ્રાયશ્ચિત કરણ. આ પ્રાયશ્ચિત થકી ચિત્તનું શોધન કરી ફરી પાપ ન કરવા રૂપ પ્રતિજ્ઞા કરવી, પૂર્વના દોષોની આલોચનાદિક થકી શુધ્ધિ કરવી તે પ્રાયશ્ચિત. 0 0 0 0 0 સૂત્રને અંતે એક મહત્વનની વાતઃઆ સૂત્રના વિવેચના કરતી વેળા પંડિત શાંતિલાલ પ્રાયશ્ચિતના દશ ભેદ જણાવે છે, વિવેચન પણ તે રીતે જ દશ ભેદનું કરે છે. પૂ.શ્રી રાજશેખર વિજયજી કૃત વિવેચનમાં નવને સુસંગત જણાવતો એક તર્ક પણ મુકેલો છે. આતર્ક કે પ્રાયશ્ચિતના દશ ભેદ ની સુસંગતતા કરતા મહત્વની વાત છે કે શ્રીસ્થાનાંગ Page #106 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૩ ૧૦૫ સૂત્રમાં જણાવ્યા અનુસાર નવમેદની વાત આગમિક જ છે તત્વાર્થ સૂત્રકાર પરત્વેની પૂર્ણ શ્રધ્ધા વ્યકત કરતા આવા કેટલાંયે આગમપાઠો અમે આ પૂર્વે પણ આપેલા છે. અલબત દશ ભેદનો પાઠ પણ શ્રી ભગવતીજી સૂત્રના ૨૫મા શતકના ૭મા ઉદ્દેશમાં છે તેનો ઈન્કાર અમે કરતાં જ નથી. પણ નવનો પાઠેય આગમિક જ છે માટે જ અહીં કહેવાય છે તેથી કોઈ બીજા તર્ક કે દશભેદનીજ પ્રધાનતાની વાત અસ્થાને છે. અધ્યાયઃ૯-સૂત્ર ૨૩) U [1]સૂત્રહેતુ- “વિનય'નામક જે અત્યંતર તપ,તેના પેટાભેદોને જણાવવા માટે આ સૂત્રની રચના થયેલી છે. U [2]સૂત્ર મૂળ જ્ઞાનવાોિપવારા: [3]સૂત્ર પૃથક્ર-જ્ઞાન - ર - વારિત્ર - વીર : U [4] સૂત્રસારઃ-જ્ઞાન,દર્શન,ચારિત્ર,ઉપચાર એ ચાર પ્રકારે વિનય કહેલો છે] અિર્થાત્ વિનયના ચાર ભેદો છે (૧)જ્ઞાન વિનય, (૨)દર્શન વિનય, (૩)ચારિત્ર વિનય, (૪)ઉપચાર વિનય U [5] શબ્દજ્ઞાનઃજ્ઞાન-જ્ઞાનવિનય તન-દર્શન વિનય વારિત્ર-ચારિત્ર વિનય ૩પવાર-ઉપચાર વિનય U [6]અનુવૃત્તિઃ(૧)પ્રાયશ્ચિત્તવનય વૈયાવૃા. સૂત્ર. ૭:૨૦ થી વિનય ની અનુવૃત્તિ (૨)નવાર્યશપર્ધ્વમે: મૂત્ર. ૧:૨૨ થી વધુ મેટું ની અનુવૃત્તિ U [7]અભિનવટીકા-વિનય વસ્તુતઃ એક રૂપે જ છે છતાં અહીં તેના જે ભેદ પાડવામાં આવેલા છે તે માત્ર વિષયની દૃષ્ટિએ છે. વિનયના વિષયને મુખ્યપણે અહીં ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે. આ વિનયતપમાન કષાયના ત્યાગ વડે કરી શકાતો અને પ્રથમના પ્રાયશ્ચિત તપ પછી ઉત્પન્ન થતો તેમજ તીર્થંકર નામ કર્મના બંધનો હેતુ એવો અત્યંતર તપ છે. ગુણવંતની ભકિત-બહુમાન કરવું અથવા આશાતના ન કરવી તે વિનય તપ કહેવાય છે. જેને ચાર ભેદ સૂત્રકાર મહર્ષિ એ અહીં જણાવેલ છે. | [૧]જ્ઞાનવિનયઃ૧- જ્ઞાનનો વિનય નીમ્નોકત પાંચ પ્રકારે છે. જ જિd-જ્ઞાન તથા જ્ઞાનીની બાહ્ય સેવા કરવી તે ભકિત વિનય. વિદુમન:-અંતરંગ પ્રીતિકરવી તે બહુમાન વિનય. પાવન -જ્ઞાન વડે દેખેલા પદાર્થોનું સ્વરૂપ ભાવવું તે ભાવના વિનય. વિપ- વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું તે વિધિવિનય. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અભ્યાસ-જ્ઞાનનો અભ્યાસ કરવો તે અભ્યાસ વિનય. ર-જ્ઞાન મેળવવું તેનો અભ્યાસ ચાલુ રાખવોઅનેતેભૂલવું નહીંએ જ્ઞાનનો ખરોવિનય છે. ૩-મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનની તથા તે તે જ્ઞાનના તે-તે વિષયની શ્રધ્ધા કરવી,જ્ઞાન-જ્ઞાનીની ભકિત કરવી,બહુમાન રાખવું, શેય પદાર્થોનું ચિંતન કરવું વિધિપૂર્વક અભિનવ જ્ઞાન પ્રાપ્ત કરવું અને ગ્રહણ કરેલા જ્ઞાનનું પરિશીલન કરવું, તે જ્ઞાન વિનય. ૪-જ્ઞાવિનય: પન્વવિધ મતિજ્ઞાનદ્રિઃ અર્થાત વિનય પાંચ પ્રકારે છે. મતિ વિનય,શ્રુત વિનય,અવધિવિનય,મનઃ પર્યાયવિનય, કેવળ વિનય, મિત્વાદિજ્ઞાનોનું સ્વરૂપ પૂર્વેમ– 8 માં કહેવાયેલું છે. આ મત્યાદિ પાંચ જ્ઞાનોનો વિનય કરવો તે જ્ઞાનવિનય. [૨]દર્શનવિનય - ૧-દર્શનવિનય બે પ્રકારે કહ્યો છે $ શુશ્ના વિનય દેવ,ગુરુની ઉચિત ક્રિયા સાચવવી તે શુશ્રુષા આ શુશ્રુષા વિનય દશ પ્રકારે છે. ૧-સત્કારઃ- સ્તવના,વંદના કરવી તે સત્કાર. ૨-અભ્યત્થાન - આસનથી ઉભા થઈ જવું તે અભ્યત્થાન. ૩-સન્માનઃ-વસ્ત્રાદિ આપવું તે સન્માન. ૪-આસન પરિગ્રહણા - બેસવા માટે આસન લાવી “બેસો” કહેવું તે. પ-આસન પ્રદાન - આસન ગોઠવી આપવું તે આસન પ્રદાન. કૃત્તિકર્મ:- વંદના કરવી તે કૃત્તિકર્મ. ૭-અંજલિ કરણઃ-સામે મળે ત્યારે કે જોતાની સાથે બે હાથ જોડવા તે. ૮-સન્મુખ ગમનઃ- આવે ત્યારે સામા જવું તે સન્મુખ ગમન. ૯-૫શ્ચાદગમનઃ- જાય ત્યારે વળાવવા જવું તે પશ્ચાદગમન. ૧૦૫ર્થપાસના - બેઠા હોય ત્યારે વૈયાવચ્ચ કરવું તે પક્પાસના. ૪ અનાશાતનાવિનય -આશાતનાન કરવારૂપદર્શન વિનય તે અનાશાતના વિનય. આ અનાશાતના વિનયના ૪૫ ભેદ કહ્યા છે તે આ પ્રમાણે ૧- તીર્થકર, ૨-ધર્મ,૩-આચાર્ય, ૪-ઉપાધ્યાય, પ-સ્થવિર, ઇ-કુલ ૭-ગણ, ૮-સંઘ,૯-સાંભોગિક-એકમંડલીમાં ગોચરીવાળા તથા ૧૦-સમનોજ્ઞ ધાર્મિક -િસમાન સામાચારી વાળા) આ દશ તથા પાંચ જ્ઞાન-મતિ શ્રુત, અવધિ,મન:પર્યાય, કેવળ એ પાંચ આ રીતે કુલ ૧૫ ની આશાતાનાનો ત્યાગ, એ ૧૫નું ભકિતબહુમાન અને ૧૫ની ગુણ પ્રશંસા એ ૪૫ ભેદે અનાશાતના નામક દર્શન વિનય જાણવો. ૨-તત્વનીયર્થાથ પ્રતિતિ રૂપ સમ્યગદર્શન થી ચલિત ન થવું, તેમાં આવતી શંકાઓનું સંશોધન કરી નિઃશંકપણું કેળવવું, તે દર્શન વિનય. ૩-તત્વભૂત અર્થોની શ્રધ્ધા કરવી, શમ આદિલક્ષણોથી આત્માને વાસિત કરવો અને " ઉચિત સેવા ભકિત કરવી વગેરે દર્શન વિનય છે. ૪- નવિનય વિષવ સ નવિનય: અર્થાત્ દર્શનવિનયનો એકજ ભેદ છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૩ સમ્યગ્દર્શન વિનય-જે સમ્યગ્દર્શન ની વ્યાખ્યા ૬૧-RK માં અપાઇ ગઇ છે. [૩]ચારિત્ર વિનયઃ ૧-ચારિત્ર વિનય પાંચ પ્રકારે કહેવાયો છે સામાયિક,છેદોપસ્થાપ્ય, પરિહાર વિશુધ્ધિ, સૂક્ષ્મ સમ્પરાય અને યથાખ્યાત આ પાંચ પ્રકારના ચારિત્રને વિશેઃ ૧૦૭ (૧)સહણા-અર્થાત્ શ્રધ્ધા કરવી. (૨)સ્પર્શના-કાયાવડે ગ્રહણ કરવા પૂર્વકની સ્પર્શના કરવી. (૩)આદર- પાંચ ચારિત્ર ની સુંદર પરિપાલના માટે ઉદ્યમ કરવો. (૫)પ્રરૂપણ- આ પાંચે ચારિત્રની પ્રવચન થકી પ્રરૂપણા કરવી. ૨- સામાયિકાદિ પૂર્વોકત કોઇ પણ ચારિત્રમાં ચિત્તનુંસમાધાન રાખવુંતે ‘ચારિત્રવિનય’. ૩-પાંચ પ્રકારના ચારિત્ર પરત્વેની શ્રધ્ધા રાખવી, યથાશકિત ચારિત્રનું પાલન કરવું, અન્યને ચારિત્રનો ઉપદેશ આપવો વગેરે ચારિત્ર વિનય છે. ૪- ચારિત્રવિનય: પંવિધ: સામાયિવિનયવિ: અર્થાત્ ચારિત્ર વિનય પાંચ પ્રકારે છે. ૧-સામાયિક વિનય, ૨-છેદોપસ્થાપનીય વિનય, ૩-પરિહાર વિશુધ્ધિ વિનય, ૪સૂક્ષ્મ સમ્પરાય વિનય, ૫-યથાખ્યાત વિનય, [૪]ઉપ ચાર વિનયઃ ૧- આ વિનય સાત પ્રકારે છે. ૧- ગુર્વાદિની પાસે રહેવું, ૩-ગુર્વાદિકનો આહાર લાવવો વગેરે પ્રત્યુપકાર કરવો, ૫-ઔષાધાદિકની પરિચર્યા કરવી ૪આહારાદિ આપવો, ૬-અવસ૨ોચિત આચરણ કરવું, ૭-ગુર્વાદિકના કાર્યમાં તત્પર રહેવું ૨- કોઇપણ સદ્ગુણની બાબતમાં પોતાનાથી શ્રેષ્ઠ હોય તેના પ્રત્યે અનેક પ્રકારનો યોગ્ય વ્યવહાર સાચવવો, જેમ કે તેની સામે જવું,તે આવે ત્યારે ઉઠીને ઉભા થવું, આસન આપવું, વંદન કરવું વગેરે, તે ઉપાચાર વિનય. ૨- ગુર્વાદિની ઇચ્છાને અનુસરવું, ૩-સમ્યગ્દર્શન આદિ ગુણોથી અધિક-મોટા આવે ત્યારે યથા યોગ્ય સન્મુખ જવું,અંજલિ જોડવી, ઉભાથવું, આસન આપવું,વંદન કરવું, પ્રાયોગ્ય વસ્ત્ર આદિ આપીને સત્કાર ક૨વો,અદ્ભુત ગુણોની પ્રશંસા કરવી આદિ ઉપાચાર વિનય છે. ४- औपचारिकविनयोऽनेकविधः सम्यग्दर्शनज्ञानचारित्रादिगुणाधिकेष्वभ्युत्थानासनप्रदान वन्दनानुगमनादिः । અહીં જે જ્ઞાન-દર્શન ચારિત્ર અને ઉપાચાર વિનય સૂત્રકાર મહર્ષિ જણાવે છે તેનો બે ભેદમાં પણ સમાવેશ થતો જોવા મળે છે. જેમ કે વિનયના બે ભેદ (૧)તાત્વિક વિનય (૨)ઉપચારવિનય તાત્વિકવિનયઃ-મોક્ષમાર્ગની-જ્ઞાન,દર્શન,ચારિત્રનીસ્વયં આરાધના કરવી એતાત્વિક વિનય, અહીં મોક્ષમાર્ગના ત્રણ ભેદ હોવાથી જ્ઞાનવિનય,દર્શનવિનય,ચારિત્રવિનય એવા ત્રણે ભેદો કહેવાયા છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ઉપચારવિનયઃ-જ્ઞાનાદિ ગુણોથી યુકત અન્ય આરાધકનો યથા યોગ્ય વિનય કરવો તે ઉપાચારવિનય. વિશેષઃ- વિનય સાત પ્રકારે પણ કહેવાય છે ૧-ઉપરોકત જ્ઞાન,દર્શન,ચારિત્ર અને ઉપચાર એચાર ભેદ. ૨-તદુપરાંત મન, વચન,અને કાયા નો વિનય એ ત્રણ ભેદ. આ રીતે કુલ ભેદ સાત થાય પણ જો મન,વચન,કાયા અર્થાત્ યોગને ઉપરોક્ત જ્ઞાનાદિ ચારે વિનય સાથે જોડી દેવામાં આવે તો આ ત્રણે ભેદોનો ઉકત ચાર ભેદોમાં સમાવેશ થઇ જશે. -૫૨ ભેદે વિનયઃ- ઉપરોકત જ્ઞાન-દર્શન-ચારિત્ર અને ઉપચાર એ ચાર વિનયને ૧૩ વ્યકિતના સંબંધે જોડવાનો તેથી ૧૩૪૪ =૫૨ પ્રકારે વિનય ના ભેદો થશે. (૧)અરિહંત, (૨)સિધ્ધ, (૩)કુળ, (૪)ગણ, (૫)સંઘ (૬)ક્રિયા, (૭)ધર્મ, (૮)જ્ઞાન (૯)જ્ઞાની (૧૦)આચાર્ય, (૧૧)સ્થવિર, (૧૨)ઉપાધ્યાય (૧૩)ગણિ - એ તેર ૯૧-ભેદ વિનયઃ-ઉપરોકત અરિહંતાદિ તેરનો જ્ઞાન,દર્શન,ચારિત્ર,ઉપચાર, મન,વચન,કાયા એ સાતે પૂર્વકનો જે વિનય તે અહીં ૧૩૪૭=૯૧ ભેદે વિનય કહેવાશે. -વિનયના બે ભેદ અન્ય રીતેઃ- પ્રશસ્ત વિનય અને અપ્રશસ્ત વિનય -પ્રશસ્ત મનો યોગ,પ્રશસ્ત વચન યોગ અને પ્રશસ્તકાયયોગ -અપ્રશસ્ત મનોયોગ,અપ્રશસ્ત વચન યોગ અને અપ્રશસ્ત કાયયોગ -પ્રશસ્ત યોગ વિનય વડે જ્ઞાનાદિ ચારેભેદો ને આદરવા રૂપ વિનયતપ. -અપ્રશસ્ત યોગ વિનય વડે જ્ઞાનાદિ ચારે ભેદોને આદરવારૂપ વિનયતપ. આમાં પ્રથમ ભેદ સંવર અને નિર્જરાના હેતુ ભૂત છે. બીજો ભેદ અપ્રશસ્ત યોગ થકી નિર્જરા રૂપ બનતો નથી પણ વ્યવહાર રૂપ બને છે. [] [8]સંદર્ભ: આગમસંદર્ભઃ- (૧) વિદ્ સવિદ્દે પળને ખાવળ,વંસળવળ”, ચરિત્તવિĪL, मणविणए, वइविणए कार्याविणए लोगोवयारविणए भग. श. २५, उ.७, सू.८०२-२६ (२) दंसण नाण चरित्ते तवे अ तह ओवयारिए चेव एसो अ मोक्ख विणओ पंचविहो होइ नायव्वो दशवेयालिय निज्जुत्तिતત્વાર્થ સંદર્ભ: (૧)સમ્યવર્ઝનજ્ઞાનચારિવાળિ સૂત્ર. ૬:૬ સભ્યર્શન (૨)મતિવ્રુતાવધિમન:પર્યાયનેવનિ સૂત્ર. ૬:૧ જ્ઞાન (૩)સામાયિછેવોપસ્થાવ્યપરિહારવિધિ, સૂત્ર. ૧૬:૧૮-ચારિત્ર (૪)પ્રાયશ્ર્વિતવિનયવૈયાવૃત્ત્વ, સૂત્ર. ૧:૨૦ વિનય (૫)નવવતુવંશપદિમેવું: સૂત્ર. ૧:૨૬ વતુ: મેટ્ * અન્યગ્રન્થ સંદર્ભ: (૧)નવતત્વ ગાથાઃ૩૬ -વિવરણ (૨)અતિચાર વિચારણા ગાથા-પ્રબોધટીકા ભા.૨ (૩)પ્રશમરતિ પ્રકરણ Page #110 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૪ ૧૦૯ U[9]પદ્ય(૧) આ સૂત્રનું પ્રથમ પદ્ય પૂર્વ સૂત્ર ૨૨ માં કહેવાઈ ગયું છે (૨) જે જ્ઞાનને દર્શન સાચવે યથા ચારિત્ર ને તેમજ જાળવે તથા સદ્ગણ શ્રેષ્ઠ ઉપચાર યોગ્ય જે ચાર પ્રકારે વિનયો ગણાય તે U [10]નિષ્કર્ષ-પૂજયપાદ શ્રીમદ્ ઉમાસ્વાતિજી મહારાજાએ આ સૂત્રમાં મનવચન-કાયાના સભ્ય યોગ પૂર્વક વિનયતપ ના ચાર ભેદ જણાવ્યા તેનો નિષ્કર્ષ પણ તેઓશ્રીના પ્રશમરતિ પ્રકરણમાં કહ્યા પ્રમાણેજ અહીં જણાવીએ તો વિનયનું ફળ ગુરુ શુશ્રુષા છે, ગરુ શુશ્રુષાનું ફળ શ્રુતજ્ઞાન છે, શ્રુતજ્ઞાનનું ફળ વિરતિ છે, વિરતિનું ફળ આઝવનિરોધ છે, આશ્રવ નિરોધનું ફળ સંવર છે. તેનું ફળ તપોબળ છે, તપોબળનું ફળ નિર્જરા છે. નિર્જરા વડે ક્રિયા નિવૃત્તિ થાય છે, ક્રિયાનિવૃત્તિ વડે અયોગિપણું પ્રાપ્ત થાય છે. અયોગિ પણાથી ભવ પરંપરાનો ક્ષય થાય છે. એ રીતે સર્વકલ્યાણોનું જો કોઈ ભાજન હોયતો વિનય છે. આમ વિનય નામનો અભ્યતર તપ પરંપરા એ મોક્ષનું સાધન હોવાથી તેની યથા યોગ્ય આરાધનામાં ઉદ્યમનામાં ઉદ્યમવંત રહેવું. S S S S S U અધ્યાય -સૂત્ર:૨૪) U [1]સૂત્ર હેતુ - વૈયાવચ્ચ નામક અત્યંતર તપના દશ પેટા ભેદોને જણાવવા. [2]સૂત્ર મૂળા-ગાવાપાધ્યાયતિપસ્વિૌલવીના સક્ષસીય समनोज्ञानाम् 0 []સૂત્ર પૃથક-માવાર્ય - ૩પાધ્યાય - તપસ્વિ-શૈક્ષ - ન - TS - 9 - સંડવ - સાધુ - સમનોજ્ઞાનામ્ U [4] સૂત્રસાર-આચાર્ય,ઉપાધ્યાય,તપસ્વી,શૈક્ષક,ગ્લાન,ગણ ,કુલ, સંઘ,સાધુ, સમનોજ્ઞ એિ દશની વૈયાવચ્ચને વૈયાવચ્ચ ના દશ ભેદ રૂપે કહેવાયેલ છે U [5]શબ્દશાનઃભાવાર્થ-આચાર પળાવે તે ઉપાધ્યાય-શ્રુત પ્રદાન કરે તે તપસ્વી-તપ કરનારા શક્ષ-નવદીક્ષિત Iછાન-રોગ થી ક્ષીણ ગUT-એકવાચનાવાળો સમૂહ અનેક ગણોનો સમૂહ સંપ-સાધુ વગેરે ચાર ભેદે સાધુ-સાધુ-મોક્ષનો સાધક સમનોર-સમાન શીલ U [6]અનુવૃત્તિઃ(૧)પ્રાયશ્વિવિનયવૈયાવૃજ્ય. સૂત્ર. ૧:૨૦ વૈયાવૃત્ત્વ (૨)રવવતુશપન્વયે પૂ. ૬:૨૨ શની અનુવૃત્તિ *માવી પાયાસ્વરૌસાસ્ત્રનળસુસંધાયુમનોજાનાર્ એ પ્રમાણેનું સૂત્ર દિગમ્બર આમ્નાયમાં છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા U [7]અભિનવટીકા- વૈયાવૃત્ય એ સેવારૂપ હોવાથી, સેવાયોગ્ય હોય એવા દશ પ્રકારના સેવ્ય-સેવાયોગ્ય પાત્રને લીધે તેના પણ દશ પ્રકાર પાડવામાં આવ્યા છે. અર્થાત્ આચાર્ય આદિની યથાયોગ્ય સેવા એ અનુક્રમે આચાર્ય વૈયાવચ્ચ આદિ દશભેદ છે. તેથી સર્વ પ્રથમ આચાર્ય આદિ દશની વિવિધ વ્યાખ્યા કે સ્વરૂપને અત્રે નિરૂપીત કરીએ છીએ[૧]આચાર્ય મુખ્યપણે જેનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવાનું હોય તે “આચાર્ય”. # સાધુઓને ચારિત્રનું પાલન કરાવે તે આચાર્ય. ૪ આ આચાર્ય પાંચ પ્રકારે હોવાનું સ્વોપલ્લભાષ્યમાં કથન છે. (૧)પ્રવાજકાચાર્ય-સામાયિક આદિ વ્રતોનું આરોપણ કરનારા. (૨)દિગાચાર્ય-મુનિ જીવનમાં ઉપયોગી વસ્તુની સમજ આપનારા. (૩)કૃતોપદેષ્ટા-શાસ્ત્રના મૂળ પાઠ ભણાવનારા. (૪)શ્રુત સમુપદેષ્ટા-કૃતને ધીમે ધીમે સારી રીતે સમજાવેતે. (૫)આમ્નાયાર્થ વાચક:- શાસ્ત્રના ઉત્સર્ગ -અપવાદ રૂપ રહસ્યો બતાવનારા. # સમ્યજ્ઞાન-આદિ ગુણોના આધારભૂત જેમહાપુરુષો પાસે ભવ્ય જીવો સ્વર્ગ અને મોક્ષના સુખને દેનાર વ્રતોને ધારણ કરીને આચરણ કરે છે તે મહાપુરુષને આચાર્ય કહેવાય. [૨]ઉપાધ્યાય - મુખ્ય પણે જેનું કાર્ય કૃતાભ્યાસ કરાવવાનું હોયતે ઉપાધ્યાય. # સાધુઓને જે શ્રતનું પ્રદાન કરે તે ઉપાધ્યાય. # વિનાયચાર શીખવે અથવા પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરાવે તે ઉપાધ્યાય, અથવા જેની નજીક રહીને અધ્યયન કરાય તે ઉપાધ્યાય. ૪ સંગ્રહ,ઉપગ્રહ અનુગ્રહ માટે જેની સેવા કરાય અથવા સંગ્રહ,ઉપગ્રહ, અનુગ્રહ કરવાની કાળજી રાખે તે ઉપાધ્યાય. સંગ્રહ - વસ્ત્ર,પાત્ર વગેરે આપવાનો અધિકાર. ઉપગ્રહ - અન્ન,પાન ઔષધ આદિ આપવાનો અધિકાર. અનુગ્રહ - યોગ્ય પણાની ખાત્રી થતાં સવિશેષપણે રત્નત્રયીના ગુણોમાં આગળ વધવાના ઉપાયોના લાભો કૃપાપૂર્વક આપવાનો અધિકાર. એ ત્રણે અધિકારો બજાવનાર તે ઉપાધ્યાય છે. નોંધઃ- ભાષ્યકાર મહર્ષિ અહીં બે વસ્તુની ખાસ નોંધ કરે છે. (૧)કેટલાક મુનિઓ આચાર્ય તથા ઉપાધ્યાયની મર્યાદામાં મુકાયેલા હોય છે આવા સાધુઓને દ્વિ સંગ્રહ નિગ્રન્ય બે સંગ્રહવાળા નિગ્રન્થ કહે છે. (૨)એ જ રીતે જે સાધ્વીઓ આચાર્ય-ઉપાધ્યાય અને પ્રવર્તિની એ ત્રણેના અધિકારમાં હોય છે. આવા સાધ્વીજીનેત્રિસંગ્રહાનિર્ગન્ધી અર્થાત ત્રણ સંગ્રહવાળા નિર્ઝન્થી કહેવાય છે. પ્રવર્તિની એટલે કોણ? જે હિત માર્ગમાં સ્વયં પ્રવૃત્ત હોય તથા બીજાને પણ પ્રવૃત્ત કરે તેને પ્રવર્તિની કહેવાય છે તે દિગાચાર્યની માફક સાધ્વી જીવનમાં ઉપયોગી વસ્તુની સમજ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૪ આપનાર હોય છે. -જે વ્રત શીલ ભાવનાશાળી મહાનુભાવની પાસે જઈને ભવ્યજન વિનયપૂર્વક શ્રુતનું અધ્યયન કરે છે મહાનુભાવ ને ઉપાધ્યાય કહે છે. [૩]તપસ્વી# મોટા અને ઉગ્ર તપ કરનાર તે તપસ્વી $ ઉગ્ર તપશ્ચર્યા કરે તે તપસ્વી. # ઉત્કૃષ્ટ અને ઉગ્ર તપ કરનારા એટલે કે ચાર ઉપવાસથી માંડીને છમાસ પર્યન્ત નોતપ કરનાર કે શ્રેણીતપ, વર્ધમાન તપ, આવલી તપ વગેરે તપને કરનાર-આચરનારા તતપસ્વી. [૪]શક્ષક # જેને ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા આપવાની જરૂર છે. તેવા નવદીક્ષિત સાધુને શૈક્ષક કહે છે. $ જેનવીનદીક્ષિત છે, જે શિક્ષાદેવાને યોગ્ય છે તેને શૈક્ષક કહે છે અથવા જેઓ શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા છે તે શૈક્ષક. ૪ શ્રત જ્ઞાનના શિક્ષણમાં તત્પર અને સતત વ્રત ભાવનામાં નિપુણતા પ્રાપ્ત કરવા પ્રયત્ન શીલ ને શૈક્ષક કહેવામાં આવે છે. [૫] ગ્લાન - # રોગ વગેરેથી ક્ષીણ હોય તે ગ્લાન. # જુવર આદિ વ્યાધિ થી પરાભૂત હોય તે ગ્લાન. ૪ ગ્લાન શબ્દનો અર્થ પ્રસિધ્ધ છે ““રોગાદિવડે સંકિલષ્ટતે ગ્લાન. અર્થાત જે બિમાર છે. બાધાયુકત છે તે ગ્લાન છે. p. જેનું શરીર રોગાક્રાન્ત છે તે ગ્લાન-બિમાર કહેવાય છે. []ગણઃ છે જુદા જુદા આચાર્યોના શિષ્યરૂપ સાધુઓ જે પરસ્પર સહાધ્યાયી હોવાથી સમાન વાચના વાળા હોય, તેમનો સમુદાય તે “ગણ” કહેવાય. છે એક આચાર્યનો સમુદાય તે ગણ. # સ્થવિર મુનિઓની સંતતિ ને ગણ કહે છે. ૪ સ્થવિરોના અધિકારમાં રહેલા મુનિઓનો સમુદાય તે ગણ. કુલ:$ એક જ દીક્ષાચાર્યનો શિષ્ય પરિવાર તે કુલ છે અનેક ગણોનો સમુદાય તે કુલ. ૪ આચાર્ય ની સંતતિ તે કુલ કહેવાય છે છે એકજ આચાર્યની મર્યાદામાં રહેલા ગણનો સમૂહ તે કુલ. [૮]સંઘ# ધર્મના અનુયાયી તે સંઘ,એના સાધુ સાધ્વી શ્રાવક-શ્રાવિકા એ ચાર ભાગ પાડેલા છે. ૪ સંઘ એટલે સાધુ-સાધ્વી શ્રાવક,શ્રાવિકા ઓનો સમુહ. Jain Education international For Private & Personal use only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા # ઘણા આચાર્યોની મર્યાદામાં વ્યવસ્થિત રીતે રહેલા સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા ઓનો સમુહ તેમાં શ્રમણ મુખ્ય હોવાથી શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ પણ કહેવાય છે. [૯]સાધુજ પ્રવયાવાનું હોય તે સાધુ. # મોક્ષની સાધના કરનાર પંચ મહાવ્રતધારી મુનિ તે સાધુ. # સંયમને ધારણ કરેલા કોઇપણ સંયતને સાધુ કહે છે. # જ્ઞાનાદિ લક્ષણ વડે, પૌરુષેય-અને-શકિત વડે જે મોક્ષની સાધના કરે છે તે સાધુ કે જે મૂળ ઉત્તરગુણ વડે પણ સંપન્ન હોય છે. [૧૦]સમનોશા$ જ્ઞાન આદિ ગુણો વડે સમાન હોય, તે સમનોજ્ઞ-સમાનશીલ # જેમનો પરસ્પર ગોચરી-પાણી આદિનો લેવા-દેવાનો વ્યવહાર હોય તેવા સાંભોગિક સાધુઓને સમનોજ્ઞ કહે છે. # સમ્યગ્દર્શન,જ્ઞાન,ચારિત્રની સુંદરઆરાધના કરનારા સાધર્મિકોને સમનોજ્ઞ કહેલા છે. આ રીતે અહીં જે આચાર્ય-ઉપાધ્યાય આદિ દશનું સ્વરૂપ જણાવવામાં આવેલ છે તે દશેની વૈયાવચ્ચ કઈ કરવી. આ દશેની વૈયાવચ્ચ કઈ રીતે કરવી? પ્રણામ મનપાનવસ્વપાત્રપ્રતિશ્રયપીઢ૮ संस्तारादिभिधर्मसाधनैरुपग्रहः शुश्रूषाभेषजक्रियाकान्तारविषमदुर्गोपसर्गेषुअभ्युपपत्तिः इति एतद्आदि वैयावृत्यम् આચાર્યાદિ દશેની વૈયાવચ્ચ માટે તેઓને - અન્ન,પાન,વસ્ત્ર,પાત્ર,પ્રતિશ્રય અર્થાત્ વસિત કે સ્થાન, પીઠફલક,સંથારો પાથરવાનું, આસન વગેરે ધર્મોપકરણ કે સાધનો આપવા થકી ઉપકૃત્ત કરવા જોઈએ. વસ્તુઓ-ધર્મોપકરણો આપવા ઉપરાંત આ દશેની સેવા તથા ચિકિત્સા વગેરે કરવી-કરાવવી. વનમાં,વિષમ સ્થાનમાં,ઉપસર્ગ થી આક્રાન્ત કે પીડીત હોય તે સ્થિતિમાં વિશેષ કરી ને સેવા ભકિત કરવી તે વૈયાવચ્ચ છે. જ પ્રશ્ન-તમે વૈયાવૃત્યને અત્યંતર તપ ગણી સંવર-નિર્જરાનું સાધન કહો છો વળી તમે જ આ વૈયાવૃત્ય ને તીર્થંકરનામ કર્મના આમ્રવનું સાધન ગણો છો. તો આ બંને વાત કઈરીતે સંભવે છે? સમાધાનઃ- તીવ્ર વૈયાવૃત્યના ભાવ સાથે અધ્યવસાયની કંઈક સંકિલષ્ટતા ભળેલી હોય અથવા સંકિલષ્ટ પરિણામોની વચ્ચે પણ તીવ્ર વૈયાવૃત્ય ના ભાવ વર્તતા હોય તો તે સ્થિતિમાં સંકલેશને કારણે થતા આસ્રવમાં તીર્થકર નામકર્માક્સવનો સંભવ રહે છે. જયારે આત્મશુધ્ધિ પૂર્ણ વૈયાવૃત્ય તપતો કર્મના સંવર અને નિર્જરા નો કારક બનવાનો જ છે. U [8] સંદર્ભઃ ૪ આગમ સંદર્ભ-વેયા વચ્ચે વિદે પDUત્તે તું નહીં કાયયિગાવચ્ચે ૩વર્ષીય वेआवच्चे सेहवे वेआवच्चे गिलाणवेआवच्चे तवस्सिवेआवच्चे थेरवेआवच्चे साहम्मि Page #114 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૫ ૧૧૩ वेआवच्चे कुल वेआवच्चे गणवेआवच्चे संघवेआवच्चे * भग.श.२५,३.७,सू.८०२-३९ # તત્વાર્થ સંદર્ભ (૧)પ્રાયશ્વિવિનયવૈયાવૃજ્યસ્વાધ્યાય-સૂત્ર. ૭:૨૦ થી વૈયાવૃત્ય (२)दर्शनविशुद्धिर्विनयसंपन्नता-सूत्र. ६:२३ थी वैयावृत्त्यकरण 0 અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ ગાથા-રૂકવિવરણ (૨)વૈયાવચ્ચગરણ સૂત્ર-પ્રબોધટીકા ભાગ-૨ (૩)લલિત વિસ્તરા ચૈત્યવંદન વૃત્તિ U [9]પદ્યઃ(૧) દશ ભેદ વૈયાવચ્ચ ના આચાર્યને વાચક વરા તપસ્વીને શિષ્ય ચોથે ગ્લાન ગણ કુળ સુન્દરા સંઘ ચાર પ્રકાર સાધુ દશમ સમશીલ જાણીએ એ દશની સેવા કરી પાંચ પ્રકારથી સુખ માણીએ ઉપાધ્યાયે જ્ઞાને ગણ વળી તપસ્વી પ્રતિ થતી સમનોજ્ઞાનાદિ ગુણ વિષયમાં શૈક્ષજનની સૂસેવા ગ્લાનોની જિનમુનિ સુ સંઘો તણી વળી કુલેને આચાર્ય દિશવિધ થતી એવી રીતથી | 0 [10] નિષ્કર્ષ-આદશે પાત્રોની વૈયાવચ્ચ મહાનિર્જરાનું કારણ બને છે, ઉત્તમ પાત્રો માટેની વૈયાવચ્ચ મોક્ષપ્રાપ્તિ માટેનું નિમિત્ત બને છે. આ વૈયાવચ્ચેથી જો આસ્રવ થાય તો પણ તીર્થંકર નામકર્મ બંધાય છે અને નીચ ગોત્ર કર્મના બંધને અટકાવે છે. અપ્રતિપાતી એવા આનિર્મલ વૈયાવચ્ચ ગુણનેÆયમાં અવધારીમોલનાલક્ષ્ય પૂર્વક સાધુ માત્રની સેવા ભકિત કરવી, તે માટે આહાર-પાણી-વસ્ત્ર-સંથારો-દાંડો-દશી-દાંડીમુહપતી-પેન-પેન્સીલ-કાગળ વગેરે ધર્મોપકરણો ને શકિત મુજબ વહોરાવવાદિ ભકિત કરીને, ઔષાદિ પૂર્વક પડીલભીને, સ્થાન આપવાથકી વસતિ દાન કરવાવડેક્ષાયિક ચારિત્ર પ્રાપ્તિ ના ધ્યેયને હાંસલ કરવાની પ્રવૃત્તિનો આરંભ એ જ આ સૂત્રનો નિષ્કર્ષ O U T U T U U (અધ્યાયઃ૯-સુત્ર ૫) [1]સૂત્ર-સ્વાધ્યાયનામક અભ્યતરતપના પેટા ભેદોનેઆટૂથકી જણાવે છે. U [2]સૂત્ર મૂળ-“વાવનાપ્રચ્છનાનુબેલાનાયવનપદેશ: [3]સૂત્ર પૃથક-વીવની - પ્રજીની - અનુપ્રેક્ષા -ગાના ધર્મોપવેશ: *દિગમ્બર આનામાં વાવનાત્કૃષ્ટનાક્ષાના ઘરે એ પ્રમાણે સૂત્ર છે અ. ૮ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [4]સૂત્રસાર-સ્વિાધ્યાય પાંચ પ્રકારે કહ્યો છે. વાચના,પ્રચ્છના, અનુપ્રેક્ષા, આખાય, ધર્મોપદેશ 0 5]શબ્દશાનઃવાવના-પાઠ લેવો તે પ્રચ્છના -પૃચ્છા કરવી તે અનુસા-ચિંતન કરવું તે માનાય-પરાવર્તન મૌપજેશ-ધર્મનું કથન કરવું તે 1 Gઅનુવૃત્તિઃ(१) प्रायश्चितविनयवैयावृत्त्य. सूत्र: ९:२० स्वाध्याय (૨)નવવતુર્દશપન્વેદિમેટું -સૂત્ર. ૧૨:૨૨૫વું... મેટું U [7]અભિનવટીકાઃ- જ્ઞાન મેળવવાનો તેને નિઃશંક વિશદ્ અને પરિપકવ કરવાનો તેમજ તેના પ્રચારનો પ્રયત્નએબધું સ્વાધ્યાયમાં આવી જતું હોવાથી તેના પાંચ ભેદો અહીં અભ્યાસ શૈલીના ક્રમથી ગોઠવવામાં આવ્યા છે. [૧]વાચનાઃ શબ્દ કે અર્થનો પ્રથમ પાઠ લેવો તે વાચના. ૪ શિષ્ય આદિને આગમ-આદિ શ્રુતનો પાઠ આપવો તે વાચના. $ વીનમ્ [તિ] શિષ્ય-અધ્યાપનમ્ | 0 ગુરુ આદિ પાસેથી જ્ઞાનાચારના આઠ અતિચાર આદિ દોષોને ટાળીને વિધિપૂર્વક સમ્યક દ્રવ્ય શ્રુતજ્ઞાન લેવું તે વાચના. $ નિરપેક્ષ ભાવથી તત્વાર્થ દ્વારા પાત્રને નિરવદ્ય ગ્રન્થ,અર્થ કે ઉભયનું પ્રતિપાદન કરાવવું તે વાચના છે. [૨]પ્રચ્છના# શંકા દૂર કરવા કે વિશેષ ખાતરી કરવા પૃચ્છા કરવી તે પ્રચ્છના. # સૂત્ર અને અર્થ સંબંધિ પ્રશ્નો પુછવા. # પ્રચ્છન્ન પ્રથાર્થ ગ્રન્થના અર્થને કેશબ્દપાઠને પૂછવા તેને પ્રચ્છના સ્વાધ્યાય કહ્યો છે. ૪ ગુરૂઆદિપાસેથી સમ્યક્ઝકારે સૂત્ર-અર્થનું ગ્રહણક્યપછી તેમાં કોઈક અર્થવિશેષ સંબંધિ શંકા પડે તો તેનેયથાતથ્ય વિનય સહિત પૂછીનેશંકારહિત થવું અનિવાર્ય આવશ્યક છે. કેમકેશંકા સહિત ધારણ કરેલુંશાન-સમ્યક્દર્શનગુણમાં બાધા ઉપજાવેછે.તેદોષથી બચવું તે પ્રચ્છનાસ્વાધ્યાય ૪ આત્મોન્નતિ,પરાતિસન્ધાન,પરોપહાસ સંઘષ અને પ્રહસન આદિ દોષોથી રહિત થઈ સંશય છેદ કે નિર્ણયની પુષ્ટિને માટે ગ્રન્થ અર્થ અથવા ઉભયની બીજાને પૃચ્છા કરવી તે પ્રચ્છના. [૩]અનુપ્રેક્ષા# શબ્દપાઠ કે તેના અર્થનું મનથી ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા. જ ભણેલ શ્રુતનું મનમાં ચિંતન પરાવર્તન કરવું તે. છે અનુલા પ્રાર્થયાદેવમનસાખ્યાલગ્રન્થપાઠ અને તેને અર્થનોમના દ્વારા અભ્યાસ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૫ કરવો તેને અનુપ્રેક્ષા કહે છે 0 ગ્રહણ કરેલ સૂત્ર-અર્થને પોતાના આત્મા પ્રતિ યથાર્થ વિધિ નિષેધે પ્રયુજવો જેથી શુધ્ધ અનુભવ જ્ઞાનની પ્રાપ્તિ થાય. કારણ કે અનુપ્રેક્ષા રહિત જ્ઞાન એ દ્રવ્ય-શ્રુત છે તેથી ચિંતન રૂપ અનુપ્રેક્ષા સ્વાધ્યાય કરવો આવશ્યક છે. પદાર્થની પ્રક્રિયાને જાણીને ગરમ લોહપિડની માફક ચિત્તને તરૂપ બનાવી દેવું અને તેનો વારંવાર મનથી અભ્યાસ કરવો તે અનુપ્રેક્ષા છે. [૪]આખાયઃ# શીખેલી વસ્તુના ઉચ્ચારનું શુધ્ધિપૂર્વક પુનરાવર્તન કરવું તે આમ્નાય અર્થાત પરાવર્તન. ૪ મુખના ઉચ્ચારપૂર્વક અભ્યાસ કરવો -નવું શ્રત કંઠસ્થ કરવું કે કંઠસ્થ કરેલ શ્રુતનું પરાવર્તન કરવું. ૪ ગાનાયો હોવશુદ્ધ પરિવર્તન અને રૂપાન-આમ્નાય ઘોષિવિશુધ્ધિપરિવર્તન-ગુણન અને રૂપદાન આ બધાં શબ્દો પર્યાયવાચી છે. શુધ્ધતાપૂર્વક પાઠને ગોખવો-કંઠસ્થ કરવો અથવા પુનઃપુનઃ પાઠ કરવો-પારાયણ કરવું તે આમ્નાય કહેવાય છે. જે પોતાને પ્રાપ્ત સૂત્ર-અર્થ અને અનુભવને વારંવાર સંભાળવો-પરાવર્તન કરવું તે આમ્નાય સ્વાધ્યાય. ૪ આચાર પારગામી વ્રતીનું લૌકિક ફળની અપેક્ષા રહિત પણે દુત-વિલખિત વગેરે પાઠદોષોથી રહિત થઈ ને પાઠને ફેરવવો -ગોખવો તે આમ્નાય સ્વાધ્યાય છે. [૫]ધર્મોપદેશઃ$ જાણેલ વસ્તુનું રહસ્ય સમજાવવું અથવા ધર્મનું કથન કરવું તેને ધર્મોપદેશ કહે છે. # સૂત્રના અર્થનું વ્યાખ્યાન કરવું શિષ્ય વગેરેને ધર્મનો ઉપદેશ આપવોતે ધર્મોપદેશ છે. મર્થોપશો વ્યાધ્યાનમ્ મનુયોગ વર્ગ ધર્મોપદ્દેશ રૂતિ મનતમ અર્થોપદેશ, વ્યાખ્યાન,અનુયોગ વર્ણન અને ધર્મોપદેશ આ બધા પર્યાયવાચી શબ્દો છે. અર્થાત્ તત્વાર્થ આદિનુ નિરૂપણ કરવું તેને ધર્મોપદેશ કહે છે. vસૂત્રઅર્થથી પ્રાપ્તઅનુભવ સહિતના અધ્યાત્મજ્ઞાનને પરહિતાર્થે તેમજ સ્વહિતાર્થે નિર્જરા ધર્મકથા સ્વરૂપે ઉપદેશ આપવોતે.-અહી કથા શબ્દકથન અર્થમાં લેવાનો છે કથા શબ્દથી કથા કરવી એમ સમજવું નહી. માટે સૂત્રકારે ધર્મોપદેશ શબ્દ પ્રયોજેલ છે. $ લૌકિકખ્યાતિલાભ આદિફળી આકાંક્ષાવિનાઉન્માર્ગની નિવૃત્તિને માટે સક્રેહની વ્યાવૃત્તિ અને અપૂર્વ પદાર્થના પ્રકાશન ને માટે ધર્મકથા કરવી તે ધર્મોપદેશ છે. જે સ્વાધ્યાયની આવશ્યકતા:- વિશે રીઝવર્તિ માં સુંદર વાત કહી છે “પ્રજ્ઞાનો અતિશય પ્રશસ્ત અધ્યવસાયો, પ્રવચન ની સ્થિતિ,સંશય-ઉચ્છદ,પરવાદિયોની શંકાનો અભાવ,પરમસંવેગ, તપોવૃધ્ધિ અને અતિચાર શુધ્ધિ આદિને માટે સ્વાધ્યાય-તપ નું આચરણ અત્યંત આવશ્યક છે. જ કમ અને નામ ભેદ સ્પષ્ટીકરણ-નવતત્વ તથા અન્ય ગ્રન્થોમાં વાચના-પૃચ્છના Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરાવર્તના-અનુપ્રેક્ષા અને ધર્મકથાએ રીતે પાંચનામો કહેવાયાછે-જેમાં વાચનાઅને પૃચ્છના એ બે નો ક્રમ તો સરખો છે.-આપણા સૂત્રમાં ત્રીજોક્રમ અનુપ્રેક્ષા છે જયારે અહીંઅનુપ્રેક્ષાનો ક્રમચોથો છે. જો કે બંનેના અર્થોમાંતો સામ્ય છે. એ જ રીતે અહીંસૂત્રમાં ચોથો ક્રમાનાય છે જયારે અન્યમને ત્યાં પરાવર્તન શબ્દ છે આ રીતે નામ અને ક્રમબંને જુદા છે જયારે પાંચમાં ક્રમમાં સૂત્રકારે ધર્મોપદેશ શબ્દ કહ્યો છે જયારે નવતત્વ આદિ ધર્મસ્થા કહે છે જે બંનેનો અર્થ સમાન જ છે માત્ર નામ ભેદ છે. _g [B]સંદર્ભઃ ૪ આગમસંદર્ભ-એશ્લી પંવિદેપUજે ગદા વાયગા ડિપુછUT પટ્ટિા अणुप्पेहा धम्मकहा * भग. श.२५,उ.७,सू.८०२-४० 0 તત્વાર્થ સંદર્ભ(૧)પ્રાયશ્વિવિનયવૈયાવૃજ્ય. સૂત્ર. ૧:૨૦ સ્વાધ્યાય (२)नव चतुर्दशपञ्चद्विभेदं - सूत्र. ९:२१ पञ्च-भेदं અન્યગ્રન્થ સંદર્ભ(૧)નવતત્વ ગાથા-૩૬વિવરણ (૨)મનહ જિણાણમાણં-સ્વાધ્યાય-વિવરણ (૩)ઉપદેશ પ્રાસાદ -સ્વાધ્યાય-વિવરણ , I [9]પધઃ ૪ સૂત્ર-૨૫ તથા ૨નું સંયુકત પદ્ય છે (૧) વાચના ને પૃચ્છના શુભ અનુયેલા ભાવના પરાવર્તન કરી સૂત્રો ધર્મની ઉપદેશના એમ પંચવિધ સ્વાધ્યાય સમજુ સર્વદાસેવો મુદા બાહ્ય અત્તર ઉપધિ ત્યાગી વ્યુત્સર્ગ થી ટળે આપદા (૨) આમ્નાય ને અનુપ્રેક્ષા,વાચના પ્રચ્છના અને ધર્મોપદેશ એવા છે સ્વાધ્યાય ભેદ પાંચ તે U [10]નિષ્કર્ષ - અત્યંતર તપના આ ભેદને ઉત્તમોત્તમ તપ તરીકે પણ કહેવાયો છે. આ સ્વાધ્યાય તપના જે પાંચ ભેદ કહેવાયા તે જ્ઞાનાવરણીય કર્મોની નિર્જરા માટેના મહત્વના સાધન રૂપે પણ નિર્દેશાયેલા છે. વ્યવહારમાં પણ વાચનાદિસ્વાધ્યાયશિક્ષણને દ્રઢ બનાવવા માટે ઉપયોગી છે. જેમ કે - -શાળામાં સર્વ પ્રથમ તો નવો પાઠ વિષય કે વિષયાંગ શીખે. -શીખેલા જ્ઞાનને સંશય રહિત બનાવવા વિધાર્થી પ્રશ્નોતર કરે. -સંશય રહિત થયેલા જ્ઞાનનું ચિંતન કરી તેને દૃઢ બનાવે. -દઢી ભૂત થયેલા જ્ઞાનને પરાવર્તન થકી સવિશેષ દૃઢ બનાવે. -છેલ્લે આ જ્ઞાનને વ્યવહારમાં પ્રયોજે. Page #118 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૬ ૧૧૭ આ તબક્કા થી વ્યવહારું શિક્ષણ શુધ્ધ અને સાત્વિક બને છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ સમ્યજ્ઞાનની વિચારણા કરીએ તો આ જ સ્વાધ્યાયતપ જ્ઞાનાવરણીય આદિ કર્મોના ભુક્કા બોલાવી શકે છે. વળી પ્રથમ અને અંતિમ પહોરે જે સ્વાધ્યાય કરવાનો છે તેવી જિનાજ્ઞાનું પાલન થઈ શકે છે. અરે આ સ્વાધ્યાય તપ જ અંતે સ્વનું અધ્યયન કરાવનારો થાય છે. OOOOOOO અધ્યાયઃ-સૂત્રઃ૨૬) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ વ્યુત્સર્ગ નામક અત્યંતર તપના ભેદોને જણાવે છે. 0 [2]સૂત્રમૂળઃ-હિંગાપો U [3]સૂત્ર પૃથક-વાઈ - બચ્ચતર - ૩૫થ્યો: [4]સૂત્રસાર-બાહ્ય અને અભ્યત્તર ઉપધિનો ત્યાગ એમબેપ્રકારે વ્યુત્સર્ગકહેલો છે] I [5]શબ્દજ્ઞાનવાહ-૩પ-બાહ્ય દ્રવ્ય રૂપ જે ઉપધિ ઉપકરણાદિ અગન-૨પા-મમત્વ-આદિનો જે ત્યાગ તે U [6]અનુવૃત્તિ(૧)પ્રાયશ્વિવિનયવૈયાવ4. સૂત્ર.૨:૨૦ થી વ્યુત્સ: (२)नवचतुर्दशपञ्चद्विभेदं. सूत्र. ९:२१ थी द्वि-भेदं D [7]અભિનવટીકા-ખરી રીતે અહેવ-મમત્વની નિવૃત્તિ રૂપ ત્યાગ એકજ છે, છતાં ત્યાગવાની વસ્તુ બાહ્ય અને અભ્યત્તર એમ બે પ્રકારની હોવાથી, વ્યુત્સર્ગપણ બેભેદે કહેવાયો છે. જ બાહ્ય-ઉપાધિ વ્યુત્સર્ગ# ધન, ધાન્ય,મકાન,આદિબાહ્ય વસ્તુમાંથી મમતા ઉઠાવી લેવીતેબાહ્યોપધિવ્યુત્સર્ગ. $ સંયમના નિર્વાહ માટે જરૂરી પાત્ર આદિ ચૌદ પ્રકારની ઉપધિ થી અતિરિક્ત ઉપધિનો કે અકથ્ય ઉપધિનો અને ઉપલક્ષણથી અનેષણીય કે જીવ-જંતુથી સંસકત આહારપાણી આદિનો ત્યાગ કરવો એ બાહ્યોપધિ વ્યુત્સર્ગ. $ શરીરસંબંધિચિંતાતથા ઉપકરણ સંબંધિચિંતાથી આત્માને અળગો કરવો તે બાહ્ય ઉપધિ વ્યુત્સર્ગ. વાહોદ્ધાશ[પસ્ય: ૩પદ્ય: પાત્ર,પાત્રબન્ધ,પાત્ર સ્થાપનક વગેરે બાર પ્રકારની ઉપધિનો ત્યાગ તે બાહ્ય ઉપધિનો વ્યુત્સર્ગ છે જે બાહ્ય પદાર્થ આત્માની સાથે એકત્વ અવસ્થાને પ્રાપ્ત કરતા નથી તેનો જે ત્યાગ તેને બાહ્યોપધિ વ્યુત્સર્ગ કહે છે. * અભ્યત્તર-ઉપધિ વ્યુત્સર્ગઃ$ શરીર ઉપરથી મમતા ઉઠાવવી તેમજ કાષાયિક વિકારોમાંથી તન્મયપણાનો ત્યાગ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કરવો તે અભ્યત્તરોપધિ વ્યુત્સર્ગ. # રોગાદિથી સંયમનો નિર્વાહન થઈ શકે ત્યારે કે મરણ સમય નજીક આવે ત્યારે શાસ્ત્રોકત વિધિપૂર્વક કાયાનો અને કષાયો નો ત્યાગ એ અભ્યન્તરપધિ વ્યુત્સર્ગ છે. ૪ અભ્યત્તર વ્યુત્સર્ગ એટલે આત્માનેકષાય ભાવથી અળગો કરવો તે. માતર: શરીરસ્ય ઋષાયામ-શરીર તથાકષાયોની સાથેનો સંબંધ છોડવોમમત્વ પરિહારને અભ્યત્તરઉપધિ વ્યુત્સર્ગ કહેવામાં આવે છે. # ક્રોધ, માન,માયા,લોભ, મિથ્યાત્વ, હાસ્ય,રતિ,અરતિ, ભય,જુગુપ્સા આદિ અભ્યત્તર દોષોની નિવૃત્તિ તે અભ્યત્તરઉપધિ વ્યુત્સર્ગ કહેવાય છે. જ વ્યુત્સર્ગ - વિવિધડિત્ય – વ્યુત્સ: 4 संसक्तासंसक्तपानादेः विधिना प्रवचनविहितेन उत्सर्ग: व्युत्सर्गः । # વ્યુત્સર્ગ એટલે વ્યુત્સર્જન -ત્યાગ જ ઉપધિઃ- જે પદાર્થ અન્યમાં બલાધાન ને માટે ગ્રહણ કરાય છે તે ઉપધિ છે. જેના ઉપર કહ્યા મુજબ બાહ્ય અને અભ્યન્તર બે ભેદો છે. 4 उपधीयते बलाधानार्थम् इति उपधिः । જ વ્યુત્સર્ગ તપથી શો લાભ થાય છે? આ બાહ્ય-અભ્યન્તરબુત્સર્ગએ અભ્યન્તરતા હોવાથી સંવર અને નિર્જરા તો થવાના જ છે. તો પણ તેના બીજા લાભ “સર્વાર્થ સિધ્ધ' માં આ રીતે બતાવેલા છે વ્યુત્સર્ગથી નિર્મમત્વ,નિર્ભયતા, દોષોના નાશ, જીવવા માટેની આશાનો ત્યાગ અને મોક્ષમાર્ગમાં તત્પરતા આદિ આવે છે. વ્યુત્સર્ગ તપના બીજી રીતે ભેદઃવ્યુત્સર્ગતપ બે પ્રકારે છે (૧)દ્રવ્ય વ્યુત્સર્ગ (૨)ભાવ વ્યુત્સર્ગ -(૧)દ્રવ્યવ્યત્સર્ગ-પણચાર પ્રકારે કહ્યો છે. (૧)કાયાનો, (૨)ગણનો, (૩)ઉપધિનો, (૪)ભક્તપાનનો. -(૨)ભાવઉત્સર્ગ:- પણ ત્રણ પ્રકારે કહ્યો છે (૧)કષાય ત્યાગ,(ર)સંસાર ત્યાગ અને (૩)કર્મ ત્યાગ. આરીતે દ્રવ્ય અને ભાવથી કુલ સાત ભેદે વ્યુત્સર્ગ કહેવાશે.. (૧)કાય-ઉત્સર્ગ-કાયોત્સર્ગનો સામાન્ય અર્થ છે દેહ સંબંધિ મમત્વ ત્યાગ કરવો તે. (૨)ગણ ઉત્સર્ગ:- સમુદાય કે ગચ્છને અહીં ગણ કહ્યો છે. છેલ્લે તો આ ગણનો પણ ત્યાગ કરવાનો જ છે. જેમ પ્રભુમહાવીરના ૧૧-ગણઘરમાંથી નવ ગણધરો પ્રભુની હાજરી માંજ પોતાનો ગણ શ્રી સુધર્માસ્વામી ગણધરને ભળાવી,અનશન કરી મોક્ષે ગયા. તો અહીં જે બીજાને ગણ ભળાવવો તે ગણ-બુત્સર્ગ. વ્યકિતગત રીતે કોઈ મુનિ ગણ કે ગચ્છનો ત્યાગ કરીને જિનકલ્પ આદિ અંગીકાર કરી તેને પણ સુત્સર્ગ જ કહેવાય. Page #120 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્ર ૨ ૧૧૯ (૩)ઉપધિવ્યુત્સર્ગ- ઉપધિ એ જૈન પારિભાષિક શબ્દ છે, જે બે પ્રકારે કહેવાય છે. (૧)ૌધિક -(૨)ઔપગ્રહિક ઔધિક એટલે નિરન્તર ઉપયોગમાં લેવાતા એવા રજોહરણ, મુખવસ્ત્રિકા, ચોલપટ્ટ વગેરે બધી ઔધિક ઉપધિ. -ઔપગ્રહિક-એટલેજ પાસે હોય પણ ખરી અને ન પણ હોય તેવી ઉપાધિ જેમ કે દષ્ઠ, પાત્ર,પષ્ટફલક વગેરે. આ ઉપધિમાં મમત્વ રહિતતા કેળવવી તે ઉપધિ વ્યુત્સર્ગ. (૪)ભાપાન વ્યસર્ગ- અનશન કરતી વખતે, સંલેખણા કે સંથારો કરતી વખતે ગંભીર બીમારી વખતે,મરણાંત ઉપસર્ગસમયે ભોજન-પાન આદિનો ત્યાગ કરવો તે ભક્ત પાન વ્યુત્સર્ગ કહ્યો. (પ)કષાય વ્યુત્સર્ગ - કષાયનું નિમિત્ત મળે તો પણ કષાયન કરવો કષાયના કારણોથી દૂર રહેવું, બીજાને કષાય ઉત્પન્ન કરાવવામાં પણ પ્રવૃત્ત ન થવું, તેમજ પ્રતિપક્ષી કષાય કરી રહ્યા હોય તો પણ શાન્ત રહેવું. આ રીતે ક્રોધ-માન-માયા-લોભ રૂપ ચારે કષાયનો વ્યુત્સર્ગ એટલે ત્યાગ કરવો. (૬)સંસાર ઉત્સર્ગ-સંસાર એટલે આત્મા સાથે ચોંટેલાકર્મોને કારણે નરક-તિર્યંચ-દેવ અને મનુષ્ય એ ચાર ગતિમાં પરિભ્રમણ. મિથ્યાત્વ,અવિરતિ, કષાય, પ્રમાદ,યોગમાંના જે-જે કારણોથી સંસાર વધતો હોય તેને સર્વે નિમિત્તોનો ત્યાગ કરવો અને કેવળ મોક્ષમાર્ગ પરત્વેનું લક્ષ રાખવું તે સંસાર વ્યુત્સર્ગ. (૭)કર્મ વ્યુત્સર્ગ-કર્મ વ્યુત્સર્ગ એટલે કર્મ બંધનના કારણોનો ત્યાગ કરવો. જેમાં આવો સર્વથા દેય ! મુજબ આગ્નવોને સર્વથા અટકાવવાના ધ્યેય પૂર્વક અંતે સર્વકર્મના વ્યુત્સર્ગ મારફતે મોક્ષ મેળવવો તે કર્મ વ્યુત્સર્ગ. કેટલાંક સ્થાનોએ ઉત્સર્ગ કે વ્યુત્સર્ગનો અર્થમાત્ર કાયોત્સર્ગ જોવા મળે છે તે વ્યુત્સર્ગની પ્રાથમિક અને મહત્વપૂર્ણ ભૂમિકા સ્વરૂપે વિચારવો. કેમકે સંપૂર્ણ વ્યુત્સર્ગમાં કાયાનો વ્યુત્સર્ગ એ ચાવીરૂપ ભૂમિકા છે. પણ માત્ર કાયાનો જ વ્યુત્સર્ગ એ પર્યાપ્ત અર્થ નથીઉકત વ્યુત્સર્ગ ને તેના ભેદ રૂપે જ સમજવાના છે. U [8] સંદર્ભ0 આગમ સંદર્ભ:- વિર વદે પwત્તે રત્ર વિશે જ પાવ વિડને ૪ મા. શ.ર૫૩.૭,જૂ.૮૦૪ # તત્વાર્થ સંદર્ભઃ(१)प्रायश्चितविनयवैयावृत्त्य. सूत्र.९:२० व्युत्सर्ग (२)नवचतुर्दशपञ्चद्विभेदं सूत्र. ९:२१ द्वि-भेदं # અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ ગાથા-રૂકવિવરણ (૨)અતિચાર વિચારણા ગાથા-પ્રબોધટીકા-૨ (૩)તસ્સ ઉત્તરી કરણ -પ્રબોધટીકા -૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ 3 [9]પદ્યઃ (૧) (૨) તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ સૂત્રનું પ્રથમ પદ્ય પૂર્વ સૂત્રઃ૨૫ માં કહેવાઇ ગયું છે. આંતર બાહ્ય વસ્તુનો ત્યાગ સુત્યાગની સ્થિતિ અહંતા મમતા બન્ને થાય નિવૃત્ત જેહથી J [10]નિષ્કર્ષ:-અત્યંતર તપના ભેદ રૂપે કહેવાયેલા વ્યુત્સર્ગ તપ એ અતિ સુંદ૨ વાત કહી જાય છે. કેમ કે એકતો તપ પોતેજ મૂળભૂત પણે સંવર અને નિર્જરાનું સાધન છે. વધારામાં અહીં વ્યુત્સર્ગ શબ્દથી જે અર્થ પ્રસિધ્ધ છે તેબધું જ છોડવાનું સૂચન કરે છે. જેમાં આદેહનો પણ ત્યાગ કરવાનો છે અને છેલ્લે કર્મોનો પણ ત્યાગ કરવાનો જછે અર્થાત્ જે તપનો હેતુ છે તે જ વ્યુત્સર્ગ નો અર્થ છે. તપ થકી પણ છેવટે તો કર્મોને છોડવાના જ છે અને વ્યુત્સર્ગ થી પણ કર્મોનો ત્યાગ જ કરવાનો છે. અને જો કર્મોનો ત્યાગ થઇ ગયો તો પછી ઉપધિ પછી તે બાહ્ય હોય કે અત્યંતર હોય બન્નેનો ત્યાગ થઇ ગયો હોય. કેમ કે કર્મજનહોય તો તદ્દન્ય શરીર પણ નહીં રહે અને શરીર નહીં રહેતો પછી તેને ઉપાધિ ઉપકરણની જરૂર પણ નહીં રહે. આત્માને આ બધી વળગણ છે તે તો માત્ર કર્મના સહઅસ્તિત્વના કારણે જ જોડાયેલી છે. જે દિવસે આત્મા કર્મથી સર્વથા મુકત થશે તે દિવસે કર્મજન્ય કોઇ ઉપધિ રહેવાની જ નથી. જો કે પ્રાયશ્ચિત ના ભેદોમાં પણ વ્યુત્સર્ગ તપનોઉલ્લેખ હતો પણ ત્યાં વ્યુત્સર્ગ તપ પ્રાયશ્ચિત સ્વરૂપે કહેવાયેલો છે જયારેઅહીં વ્યુત્સર્ગ પોતે જ એક સ્વતંત્ર તપ છે. બંનેમાં નિર્જરા નો હેતુ હોવા છતાં પ્રાયશ્ચિત માં દોષ સુધારણાની મુખ્યતા છે અહીં સર્વસ્વ ત્યાગ થકી મુકિત એ જ મુખ્ય હેતુ છે. અધ્યાયઃ૯-સૂત્રઃ૨૦ [1]સૂત્રહેતુઃ- આ સૂત્ર થકી અત્યંતર તપના એક ભેદ એવા ધ્યાન ના સ્વરૂપ કે લક્ષણ ને જણાવે છે [2]સૂત્ર:મૂળ:--ત્તમમંદનનસ્યંગવિજ્ઞાનિશેષોધ્યાનમ્ [] [3]સૂત્રઃપૃથક્-ઉત્તમસંહનનસ્યામ - વિના નિરોધ: ધ્યાનમ્ [] [4]સૂત્રસારઃ-ઉત્તમ સંહનન [-સંઘયણ] વાળાનું જે એક વિષયમાં અંતઃકરણની વૃત્તિનું સ્થાપન તે ધ્યાન અર્થાત્ કોઇ એક વિષયમાંચિત્તની સ્થિરતા તે ધ્યાન આવુંધ્યાન ઉત્તમ સંઘયણ વાળાને હોય છે.] ] [5]શબ્દશાનઃ ત્તમસંદનનસ્ય-ઉત્તમ સંઘયણ વાળાને ધામ-એક વિષયમાં ધ્યાનમ્-ધ્યાન [અત્યંત૨ તપનો એક ભેદ] વિજ્ઞાનિશેષ -ચિત્ત સ્થિરતા *ત્તમમંદનનÊત્રપ્રવિન્દાનિશેષો ધ્યાનમાન્તર્મુહૂર્તીત્ એ મુજબનું સંયુકત સૂત્રદિગમ્બર આમ્નાયમાં છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૭. ૧૨૧ U [6]અનુવૃત્તિઃ-પ્રાયશ્વિવિનયવૈયાવૃત્ત સૂત્ર ૧:૨૦ થી ધ્યાન શબ્દનીઅનવૃત્તિ [7]અભિનવટીકા-અહીં સૂત્રકારે એક સાથે બે વસ્તુ સૂચવેલી છે . (૧)ધ્યાન ના અધિકારી કોણ? (૨)ધ્યાનનું સ્વરૂપ (૧)ધ્યાનના અધિકારી કોણ? -૩ત્તમ સંદન-ઉત્તમ સંઘયણ વાળા -ઉત્તમ સંઘયણ કોને કહેવા? -સ્વોપલ્લભાષ્યમાં જણાવ્યા મુજબ૩૪મસંહનવઝષમાનBJરંવઝનરવં નાર/વંગર્વનરર્વ . અર્થાત્ છ પ્રકારના સંઘયણો માં પ્રથમના આ ચાર (૧) વર્ષભનારચ (૨)વજનાર (૩)નારા અને (૪)અર્ધ નારાચ ઉત્તમ-એટલે પ્રકૃષ્ટ કે ઉંચુ સંદન-સંઘયણ- અસ્થિબંધ વર્ગ એટલે કીલિકા ખીલી ષમ -પટ્ટ, પાટો નીરવ એટલે મર્કન્ટ બંધ- બે હાડકાંના છેડા એકબીજામાં ગોઠવવાતે (૧)વજ8ષભ નારાચા-પ્રથમ સંઘયણમાં આત્રણે હોય છે, એટલે કે બે હાડકાના છેડા એક બીજાના ખાડામાં ગોઠવવામાં આવે, તે પ્રકારના સાંધા ઉપર હાડકાનો એક પટ્ટો આવે અને તે ત્રણે નેવધે એવો એક વજ ખીલો ઉપર પરોવવામાં આવે તેવજઋષભ નારાચ સંતનન. (૨)વજનારાચ: -બીજા સંહનન માં પદ્દો હોતો નથી પણ બે હાડકાનાછેડા એકબીજામાં ગોઠવીને તેને ખીલા વડે વીંધીને ગોઠવેલા હોય છે. નોંધઃ-નામકર્મ માં સંઘયણના ભેદ મુજબ તો અહીં ઋષભ નારાચ આવે કે જેમાં હાડકાને પટ્ટાથી વંટેલા હોય પણ અમે સિધ્ધસેનીયવૃત્તિ અનુસાર ઉપરોકત બીજો ભેદલખ્યો છે. જેમાં દ્રિતીય સંદનેપોનતિ એવું સ્પષ્ટ વિધાન છે. (૩)નાર - ત્રીજા સંવનનમાં ખીલો અને પાટો બંને હોતો નથી. ફકત નારાચ-અર્થાત્ મર્કટબંધજ હોય છે જેમાં બે હાડકાનાછેડા એકબીજાના ખાડામાં ગોઠવાયેલા હોય છે. (૪)અર્ધનારાચઃ- જેની રચનામાં એક તરફ ખીલી અને બીજી તરફ મર્કટબંઘ હોય તે અર્ધનારા સંહનન કહેવાય. આવા ચાર સંઘયણો ને ઉત્તમ સંઘયણ કહ્યા છે. [નોંધ:- પંડિત સુખલાલજી આ સૂત્રના વિવેચનમાં લખે છે કે દિગંબરીય ગ્રન્થોમાં ત્રણ ઉત્તમ સંહનનવાળાને ધ્યાન ના અધિકારી માન્યા છે ભાષ્ય અને તેની વૃત્તિ પ્રથમના બે સંહનન વાળાને ધ્યાન ના સ્વામી માનવાનો પક્ષ કરે છે. -આમાં દિગમ્બર આમ્નાયમાં પ્રથમ ત્રણ સંહનન વાળાને ધ્યાનના અધિકારી માનવામાં આવ્યા છે તે વાત સત્ય છે. -પણ ભાષ્ય અનેતેનીવૃત્તિમાં પ્રથમ બેસંહનન વાળાને ધ્યાનના અધિકારી માનવામાં આવ્યા છે તે વિધાન ઉચિત્ત નથી કેમ કે ભાષ્યાનુસારી સિધ્ધસેનીય વૃત્તિમુજબનો અર્થ તો ઉપર જણાવેલા જ છે તેમાં ડામર્સને વવિધમ્ સ્પષ્ટ લખ્યું છે. –હારિભદિયવૃત્તિમાં સ્વીકારેલ ભાષ્ય પાઠઆ રીતે છે વર્ષપર્યવઝનર/ર. જેની વૃત્તિમાં સ્પષ્ટ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા छ । नाराचं शब्द प्रत्येकं सम्बध्यते, तत्र वजर्षभ-नाराच,पुन: अर्द्ध-नाराचं तथा ऋषभनाराचं, तथा ના રસ્તે ડરમ સંવનવાવ્યા:આ રીતે બંને વૃત્તિમાં ચારે સંઘયણને ઉત્તમ સંઘયણ તરીકે સ્વીકારેલા છે. માટે પંડિત સુખલાલ નું વિવેચન અયોગ્ય છે. આવા ચારે ઉત્તમ સંઘયણ વાળાને જ ધ્યાનના અધિકારી માનવામાં આવેલા છે કારણ કે ધ્યાન કરવામાં જોઈતા માનસિક બળ માટે જે શારીરિકબળ જોઈએ તેનો સંભવ ઉકત ચાર સંહનનવાળા શરીરમાં છે. બાકીના બીજા બે સંહનન વાળા શરીરમાં નથી. એતો જાણીતું જ છે કે માનસિક બળનો એક મુખ્ય આધાર શરીરજ છે અને શરીર બળ તે શારીરિક બંધારણ ઉપર નિર્ભર છે. તેથી ઉત્તમ સંહનનવાળા સિવાયના સંહનનવાળાને ધ્યાનના અધિકારી ગણેલ નથી. જેટલે અંશે શારીરિક બંધારણ નબળું, તેટલે અંશે મનોબળ ઓછું,જેટલે અંશે મનોબળ ઓછું, એટલે અંશે ચિત્તની સ્થિરતા ઓછી. તેથી નબળા શારીરિક બંધારણ વાળા અર્થાત અનુત્તમ સંહનનવાળા લોકો પ્રશસ્ત કે અપ્રશસ્ત વિષયમાં જે એકાગ્રતા સાધીશકે છે તે એટલી બધી ઓછી હોય છે કે તેની ગણના ધ્યાન માં થઇ શકતી નથી જ સ્વરૂપઃ -એટલે એક આલંબન એક વિષય વિતા-એટલે ચલચિત્ત નિરોધ-એટલે સ્થિરતા વિન્તનિરોધ-ચલચિત્તની કોઈ એક વિષયમાં સ્થિરતા [એ જ ધ્યાન સામાન્ય રીતે ક્ષણમાં એક, ક્ષણમાં બીજા અને ક્ષણમાં ત્રીજા એમ અનેક વિષયોને અવલંબી ચાલતી જ્ઞાનધારાભિન્નભિન્ન દિશામાંથી વહેતી, હવાની વચ્ચે રહેલદીપશિખાની પેઠે અસ્થિર હોય છે. આવી જ્ઞાનઘારા અર્થાત્ ચિંતાને વિશેષ પ્રયત્ન વડે બાકીના બધા વિષયોથી હઠાવી કોઈ એક જ ઈષ્ટ વિષયમાં સ્થિર કરવી, અર્થાત્ જ્ઞાનધારાને અનેક વિષય ગામિની બનતી અટકાવીને એક વિષયનીગામિની બનાવી દેવી તે છે. જ ધ્યાનનું આ સ્વરૂપ અને સંયતની કક્ષા - - કોઈ એક વિષયમાં ચિત્તની સ્થિરતા રૂપ ધ્યાન કહેવાયું તે ધ્યાનનું સ્વરૂપ અસર્વજ્ઞ કે છદ્મસ્થ સંયોતોને જ સંભવે છે [અર્થાત્ બારમાં ગુણ સ્થાનક સુધી જ આ ધ્યાન હોય છે). સર્વજ્ઞત્વ પ્રાપ્ત થયા પછી અર્થાત સયોગી-અયોગી કક્ષાએ [અર્થાત તેરમાં અને ચૌદમા ગુણઠાણે ધ્યાનનું ઉપરોક્ત સ્વરૂપસ્વીકારવામાં આવેલ નથી. વળી ભગવંતોને યોગ-નિરોધ રૂપ ધ્યાન હોય છે, જેનું વર્ણન આ અધ્યાયના સૂત્ર:૪૦ તથા ૪૬માં જણાવવામાં આવેલ છે. જ પ્રશ્ન-ચાર ગતિમાં નબળા સંઘયણ વાળા જીવોને પણ આરૌદ્ર આદિ ધ્યાન હોય છે. હવે અહીં સૂત્રોકત ધ્યાનની વ્યાખ્યા પ્રમાણે તો નબળા સંઘયણ વાળાને ધ્યાન હોઈ શકે નહીં તો પછી આ સૂત્ર કઈ રીતે ઘટાવવું? સમાધાનઃ- આ સૂત્રાનુસાર પ્રબળ કોટિના ધ્યાનને જ ધ્યાન તરીકે વિવલિત કરાયું છે.સામાન્ય કોટીના ધ્યાનને ધ્યાન સ્વરૂપે ગણતરીમાં લેવાયેલ જ નથી. -જેમ લોકમાં અધિક લક્ષ્મીવાળાને જ શ્રીમંત-ધનવાન કહેવામાં આવે છે તેમ અહીં પ્રબળ કોટીની એકાગ્રતાને ધ્યાન કહેવામાં આવે છે. આથી ચારગતિમાં નબળા સંઘયણવાળાને Page #124 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૭ ૧૨૩ પણ જે ધ્યાન હોય છે તે વાત સાથે કોઈ વિરોધ આવતો નથી. ભરતક્ષેત્રમાં સ્થિતિ આ ભરત ક્ષેત્રમાં વર્તમાન કાળમાં સામાન્ય કોટિનું ધ્યાન છે, આ સૂત્રમાં કહેવાયેલ પ્રબળ કોટીનું ધ્યાન નથી કારણ કે આવા ધ્યાન માટે પ્રબળ માનસિક એકાગ્રતા જોઈએ પ્રબળ માનસિક એકાગ્રતા માનસિક બળ પર આધાર રાખે છે અને માનસિક બળ અમુક પ્રકારના શારીરિક બળ વિના ન આવી શકે. ધ્યાન માટે જરૂરી શારીરિકબરૂળ શરીરના મજબુત સંઘયણની અપેક્ષા રાખે છે માટે જ આ સૂત્રમાં ઉત્તમ સંઘયણ વાળાને આ ધ્યાન હોઈ શકે એમ કહ્યું છે. જયારે વર્તમાન કાળમાં કેવળ સેવાર્તનામનું છઠ્ઠું સંઘયણ હોવાથી ઉત્તમ સંઘયણનો અભાવ છે, માટે આ કાળમાં પ્રસ્તુત સૂત્રોત ધ્યાન સંભવતું નથી. * સૂત્ર સારાંશ: ૧-પ્રથમના ચાર ઉત્તમ સંઘયણ ધરાવતા આત્માઓ જયારે સમસ્ત પરભાવની ચિંતા છોડીને આત્મસાધનામાં ઉપકારી એવા કોઈ કસમ્યફદ્રવ્ય-ગુણ યા પર્યાય સ્વરૂપમાં તન્મય સ્વરૂપે મન,વચન, કે કાયાની સ્થિરતા વડે સ્થિર ચિત્તે તેની વિચારણા કરે, તેને સમ્મધ્યાન કહેવામાં આવે છે. ૨-સૂત્રમાં કહેવાયેલ વિજ્ઞાનરોધ એફકત તુચ્છ અભાવરૂપનથી કિન્તુ ભાવાત્તર રૂપ છે. કેમ કે અસત્ ધ્યાન-ચિન્તામાંથી સના ભાવ તરફની ગતિ હોય છે અથવા મિથ્યા-મોહ જન્ય દુર્બાન માંથી સમ્મસુધ્યાન પ્રતિ ભાવાત્તર હોય છે. * ૩-કેવળ આખો મીંચીને બેસવું કે શ્વાસોચ્છવાસનો નિરોધ કરવો તેને પણ ધ્યાન કહી શકાય નહીં. એ જ રીતે શ્વાસોશ્વાસ ને ગણવા તે પણ ધ્યાન નથી કેમ કે ગણતરી સમયે એકાગ્રતાને બદલે વ્યગ્રતા વધી જવા સંભવ રહે છે. : ૪-ધ્યાનની સિધ્ધિ માટે ગુપ્તિ-સમિતિ-પરીષહજય-ભાવના વગેરે ભૂમિકા રૂપ છે. પ- કેવળી ભગવંતને વાક્કાયના યોગનો નિરોધ એ જ ધ્યાન કહેવાયું છે. કેમકે ભાવમનનો અભાવ હોય છે અર્થાત્ તેમને મનો વ્યાપારનો અભાવ હોય છે. U [8]સંદર્ભઃજ આગમ સંદર્ભ (१)अंतोमुत्तमंतं चित्तावत्थाणमेगवत्थुमिछउमत्थाणं झाणं जोगनिरोहोजिणाणं तु સ્થાનાંગ વૃત્તિ (૨)આ સૂત્રનો બીજો આગમ સંદર્ભ હવે પછીના સૂત્ર-૨૮ માં સાથે મુકાયેલ છે. ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)સમય મામુહૂર્તત- સૂત્ર:૨૮ (૨)ભેદ સાર્વરૌદ્રધર્મશુનિ - સૂત્ર.૨:૨૧ (૩)સૂચના સૂત્ર ૧:૩૦થી ૨:૪૬ સુધી હવે ધ્યાન વિષયક સૂત્રો જ આપેલા છે. # અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ ગાથા ૩૬- વિવરણ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨)કાળલોક પ્રકાશ-સર્ગ:૩૦ શ્લોક:૪૧૧ (૩)ધ્યાન શતક વૃત્તિ [9]પદ્ય(૧) પ્રથમના ત્રણ શરીરધારી જીવ જે વિચારતા એકાગ્રચિત્તે યોગીની જેમ અન્યચિંતા રોધતા સૂત્ર ૨૮-૨૯ નું સંયુકત પદ્ય અર્ધ વજ8ષભને પૂરણ વજષભનારચ ત્રણે સંહનનો તે શ્રેષ્ઠ ગણાતાં તેના અધિકારી જનને વધુમાં વધુ સ્થિર રહે એક વિષયે આંતરવૃત્તિ તે ધ્યાન બને બાર ગુણ સ્થાન લગી રહે તે આંતર મુહુર્ત કાળ ગણે 0 [10]નિષ્કર્ષ- આ સૂત્રમાં કહેલી વાત માં બે સુંદર વસ્તુ રજૂ કરી શકાય છે. (૧)ઉત્તમ સંઘયણ વાળા સિવાય કોઈને આ ધ્યાન હોઇ શકે નહીં એટલે કે વર્તમાનકાળે ધ્યાન ની જે વાત થાય છે તે શાસ્ત્રીય રીતે ઉચીત જ નથી કેમ કે હાલ કોઈઉત્તમ સંઘયણ વાળો જીવ આ ભરત ક્ષેત્રમાં છે જ નહીં. (૨)બીજી વાત એ છે કે “એકાગ્રચિન્તા નિરોધ” શબ્દ સૂત્રકારે મુકયો તેનો અર્થ પણ એ જ છે કે આકુળ વ્યાકુળ થતા કે સંકલ્પ વિકલ્પ કરતાં ચિત્તને રોકીને એક જ વિષય પરત્વે સ્થિર કરવુ. વ્યવહારું જગતમાં પણ આવી ચિત્ત સ્થિરતા જરૂરી હોય તો મોક્ષમાર્ગમાં કેમ ન જોઈએ? એમ સમજી ચિત્તધૈર્ય ગુણને ધારણ કરીઉત્તમોત્તમ ધ્યાન માટે પુરુષાર્થ કરવો જેવી પરંપરાએ શુકલ ધ્યાનનની ધારાએ ચઢી મોક્ષને પામી શકાય. 0 0 0 0 0 0 0 અધ્યાયઃ૯-સૂત્રઃ૨૮) U [1]સૂત્રહેતુ- ધ્યાન કેટલા સમયનું હોઈ શકે? તે વાતને જણાવવા છે. 0 [2]સૂત્ર મૂળઃ- “મમુહૂર્તત 0 [3] સૂત્ર પૃથક- - મુહૂર્તત 1 [4]સૂત્રસાર-મુહૂર્ત સુધી [અર્થાતુ આ ધ્યાન અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે અથવા લગાતાર આ ધ્યાન વધુમાં વધુ કંઈક ન્યુન-૪૮ મિનિટ પર્યન્ત રહે છે]. U [5]શબ્દજ્ઞાનમા-મર્યાદા સૂચવે છે મુહૂત-અંતર્મુહૂર્ત સુધી U [6]અનુવૃત્તિઃ-૩મસંહની વિસ્તારનોયોધ્યાનમ્ સૂત્ર.૨:૨૭ થી ધ્યાનની U [7]અભિનવટીકા -આ સૂત્રમાં સામાન્ય વાતતો એટલી જ છે કે પૂર્વસૂત્રમાં જે "દિગમ્બર આમ્નાય મુજબ આ સૂત્ર પૂર્વસૂત્રની સાથે સંયુકત પણે કહેવાઈ ગયું છે. * * * * * Page #126 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૮ ૧૨૫ ધ્યાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું તેવું એકાગ્રચિન્તા નિરોધરૂપ ધ્યાન ફકત અંત મુહૂત પર્યન્ત રહે છે પણ વિશેષ થી સમજવા કેટલાક મુદ્દા અત્રે રજૂ કર્યા છે. ૧-મુહર્ત એટલે બે ઘડી. -બે ઘડી એટલે ૪૮ મિનિટ. ૩-અહીં મુહૂર્ત શબ્દ થી “અંતર્મુહૂત” અર્થ લેવાનો છે. જો કે સ્વોપજ્ઞ ભાષ્યમાં તો તદ્ ધ્યાનમ્ મામુહૂર્તત મવતિ એટલું જ કહ્યું છે તેનો અર્થ એટલો જ થાય કે સૂત્રઃ૨૭માં કહેવાયેલ ધ્યાન વધુમાં વધુ એકમુહૂર્ત સુધી જ હોઈ શકે છે. પણ સિધ્ધસેનીય વૃત્તિમાં તેનો અર્થ સ્પષ્ટ કરતા મતમુહૂર્તપરિમાને લખેલું છે. માટે અહીં અંતમુહૂર્ત અર્થ લેવો. ૪-અંતમુહૂર્તના બે ભેદ છે. જધન્ય અને ઉત્કૃષ્ટ. જધન્ય અંતમુહૂર્ત નાનામાં નાનુ અંતમુહૂર્ત નવ સમયનું છે. ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત - મોટામાં મોટુ અંતમુહૂર્ત એક સમયજૂન એક મુહૂર્ત-અર્થાત્ ૪૮ મિનિટથી એક સમય ન્યૂન કહેલું છે. પ-કાલપરિમાણઃ- આરીતે એકધ્યાન વધુમાં વધુ અંતર્મુહૂર્તના કાળપરિણામવાળું કહ્યું તેના અર્થને વધુ સ્પષ્ટ કરતાં ભાષ્યકાર મહર્ષિએ આગળ કહી દીધુ કે પરત: મત દુર્ગાનવાન્ આ ધ્યાન અંતર્મુહૂર્ત થી વધુ રહી શકતું નથી. કેમ કે તેથી વધારે કાળ થવાથી દુર્બાન થઈ જાય છે. - આ રીતે અંતમૂહુર્ત પછી અવશ્ય ચિત્તચલિત બને છે. તેથી આગળ તેનેટકાવવું મુશ્કેલ કે અસંભવ હોવાથી ધ્યાનનું કાલ પરિમાણ અંતર્મુહુર્ત જ માનવામાં આવેલ છે. હા, ચિત્ત અંતર્મુહૂર્ત પર્યન્ત સ્થિર રહી શકે છે. ફરી અંતમૂહુર્ત થતા ચિત્ત ચલિત બને છે, પુનઃપુનઃ આ સ્થિરતા અને ચલિતતાનો ક્રમ ચાલુ રહી શકે છે. પણ કાળમર્યાદા સળંગતો અંતમૂહુર્તની જ રહે છે. - સ્થૂળ દૃષ્ટિએ આપણને લાગે કે કલાકો સુધી લગાતાર ધ્યાન ચાલે છે. પણ સૂક્ષ્મ દૃષ્ટિ થી નિરીક્ષણ કરવામાં આવે તો અંતર્મુહૂર્ત બાદ ચિત્ત સૂક્ષ્મ પણ અવશ્ય ચલિત થઈ જાય છે. જો કે એક વાત નોંધપાત્ર છે કે આ નિશ્ચયથી સૂક્ષ્મધ્યાનની વાત છે, સ્થૂળ થી તો કલાકો સુધી પણ ધ્યાન થતું જોઈ શકાય છે. પણ વાસ્તવિક સ્થિતિ એ છે કે અંતર્મુહૂર્ત પછી સૂક્ષ્મ કાળ માટે પણ અવશ્ય દુર્બાન થાય છે. જ પ્રશ્ન - સ્વોપજ્ઞ ભાષ્યમાં દુર્ગા શબ્દ કહ્યો તેનો અર્થશો? દુર્બાન શબ્દથીમાર્ણ અને રૌદ્ર ધ્યાનલેવામાં આવે છે પણ તુન શબ્દથી સિધ્ધસેનીય વૃત્તિમાં વિભિન્ન અર્થ જણાવેલા છે. (૧)દુર્બાન એટલે ખરાબ ધ્યાન. (૨)દુર્બાન એટલે ધ્યાનનો અભાવ. (૩)દુર્બાન એટલે વિકૃત્ત ધ્યાન. (૪)દુર્બાન એટલે સામર્થ્ય વિનાનું ધ્યાન. (૫)દુર્બાન એટલે ના પસંદ કરવા યોગ્ય ધ્યાન. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા दुः इति शब्दौ वैकृते वर्तते । विकृतं ध्यानं, विकारान्तरमापन्न दुर्ध्यानम् । अथवा ऋद्धिवियुक्ता - व्युद्धौ दुःशब्दः अनीप्सायां वा दुः शब्दः । * સૂત્ર ૨૭-૨૮ નો સંયુકત અર્થઃ પ્રથમના ચાર ઉત્તમ સંઘયણ ધરાવતા આત્માઓ જયારે એક અંતર્મુહૂર્ત કાળ સુધી સમસ્ત પરભાવની ચિંતાને છોડીને આત્મ સાધનમાં ઉપકારી એવા કોઈ ક સમ્યક્દ્ભવ્ય –ગુણ અથવા પર્યાય સ્વરૂપમાં તન્મયસ્વરૂપેમન-વચન-કાયાની સ્થિરતા વડે અંતર્મુહૂર્તસુધીસ્થિર ચિત્તે તેની વિચારણા કરે તેને સમ્યક ધ્યાન કહેવામાં આવે છે. [] [8]સંદર્ભઃઆગમ સંદર્ભઃ (१) केवतियं कालं अवट्ठिय परिणामे होज्जा ? गोयमा ! जहन्नेणं एक्कं समयं उक्कोसेणं अन्तमुहूत्तं : भग. श. २६, उ.६, सू. ७७०-८ एवं २० (२) अंतोमुहुत्तमित्तं चित्तावत्थाणमेग वत्थुम्मि ડમત્યાળજ્ઞાનું ગોળ નિોદ્દો નિળાખંતુ સ્થા-૪,૩૨,સૂત્ર.૨૪૭ શ્રી અભયદેવ સૂરિકૃત્તિ વૃત્તિ શ્લોક ૧-પૃ. ૧૮૭-આગમોદય સમિતિ તત્વાર્થ સંદર્ભ: આ ધ્યાન વિષયક ચર્ચા આ જ અધ્યાયયના સૂત્ર-૨૯ થી ૪૬ સુધી ચાલે છે. અન્યગ્રન્થ સંદર્ભ: (૧)કાળલોક પ્રકાશ-સર્ગઃ૩૦ શ્લોકઃ૪૧૨ (૨)નવતત્વ ગાથાઃ૩૬- વિવરણ (૩)ધ્યાન શતક ] [9]પદ્યઃ (૧) કાળથી અંતર્મુહૂર્ત પ્રમાણ ધ્યાન ધરે તદા ધ્યાન તેને માનીએ એ સત્ય વસ્તુ સર્વદા (૨) આ સૂત્રનું બીજું પદ્ય-પૂર્વસૂત્રઃ૨૭ માં કહેવાયું છે. [] [10]નિષ્કર્ષ:-અહીંસૂત્રકાર મહર્ષિ ધ્યાનનું કાળ પ્રમાણ અંતર્મુહૂર્ત જણાવેછે. કારણ કેઆત્મામાં એકીવખતે સંકલેશકેવિશુધ્ધિ અંતર્મુહૂર્તથી વધારે કાળટકી શકતા નથી. કર્મોથી આવૃત્ત થયેલો આત્મા કર્મોને કારણે એકાગ્રતાથી સ્ખલિત થઇ જાય છે. પરીણામે આ કાળ મર્યાદા પછી ધ્યાનની જરૂર નથી. કેમ કે ધ્યાન શબ્દનો વ્યવહાર પણ મોક્ષના કારણોના એક અંગ તરીકે અથવા મુખ્ય અંગતરીકે કરવામાં આવ્યો છે. કાર્ય સિધ્ધ થયા પછી કારણ ની અપેક્ષા રહેતી નથી. આટલી વાતનો નિષ્કર્ષ એકજ છે કે મોક્ષના હેતુથી ધ્યાન અવશ્યક છે. પણ ધ્યાન એ પણ સાધન છે સાધ્ય નથી, સાધ્યતો મોક્ષ જ છે અને મોક્ષ મેળવવા માટે જ આ શાસ્ત્ર સમગ્રમોક્ષમાર્ગને આશ્રીને ઉપદેશાયેલું છે. gg g Page #128 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૯ ૧ ૨૭ (અધ્યાયઃ૯-સૂત્ર:૨૯) U [1]સૂત્રહેતુ-આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ ધ્યાન ના ચાર ભેદોને જણાવે છે. [2]સૂત્રમૂળ-માતરૌદ્રધર્મશુનિ || [3]સૂત્ર પૃથક મા - રદ્ર - ધર્મ - શુક્ર U [4] સૂત્રસાર -આ રૌદ્ર, ઘર્મ,શુકલ એિ ચાર પ્રકાર ધ્યાનના છે.] [અર્થાત ધ્યાન. ચાર પ્રકારે છે, આર્તધ્યાન-રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન U [5]શબ્દજ્ઞાનઃ-દુઃખ જન્ય દ્ર-ગાઢ પરિણામ જન્ય ધર્મ-ક્ષમાદિ ધર્મયુક્ત રાવ નિર્મળ-ધ્યાન 1 [Gઅનુવૃત્તિ-૩ત્તમસંહનચૈાવનાનિરોધોધ્યાનમ્ સૂત્ર. ૧:૨૭ થી ધ્યાનમ્ U [7]અભિનવટીકા-ઉત્તમ સંહનનવાળાનો એકાગ્ર ચિન્તાનિરોધ તે ધ્યાન છે. આ ધ્યાન ના ચાર ભેદો કહ્યા છે. [૧]આર્તધ્યાન૪ શ્વત એટલે દુઃખ દુઃખના કારણે થતું ધ્યાન તે આર્તધ્યાન. આ ધ્યાન સાંસારિક દુઃખોને કારણે ઉત્પન્ન થાય છે, અને પુનઃદુઃખનો અનુબંધ કરાવે છે. # ર્તિ એટલે દુઃખ અથવા પીડા. તેના સમ્બન્ધ થી ધ્યાન થાય છે. તે ધ્યાનને આર્તધ્યાન કહેવાય છે. આ ધ્યાન દુઃખમાંથી ઉભું થાય છે, દુઃખની પરંપરા વધારે છે. અણગમતી વસ્તુની પ્રાપ્તિ થવી તે દુઃખનું કારણ છે, કોઈ વેદના કે વ્યાધિ પણ દુઃખનું કારણ છે, પ્રિયવસ્તુ ચાલી જાય તો પણ દુઃખ થાય છે. નિયાણ પણ પ્રાયઃ મનના કોઈ દુઃખમાંથી વિશેષ સુખ મેળવવાની ઇચ્છાથી જન્મે છે. માટે આ ધ્યાનમાં દુઃખ મુખ્ય છે. # દુખાવસ્થાને પ્રાપ્ત જીવનું જ ધ્યાન-ચિન્તા છે. તેને આર્તધ્યાન કહેવામાં આવે છે. [૨]રૌદ્રધ્યાનઃ# રુદ્ર એટલે ક્રુર પરિણામથી યુકત જીવનું ધ્યાન તે રૌદ્રધ્યાન. અથવા રુદ્ર એટલે બીજાને દુઃખ આપનાર, બીજાના દુઃખમાં કારણ બને તેવા હિંસા,મૃષા,સ્તેય,પરગ્રહ એ ચારેના પરિણામથી યુકત જીવનું જે ધ્યાન તે રૌદ્રધ્યાન. 8 ક્રોધ-આદિયુકત કુર ભાવોને રૌદ્ર કહે છે. આવા પ્રકારના પરિણામોથી યુકત જે ધ્યાન તે રૌદ્રધ્યાન કહેવાય છે. # આ ધ્યાનમાંથી જન્મતાપરીણામો બીજાને રોવડાવે તેવા ભયંકર હોય છે. બીજાને દુઃખ આપવા કરેલું, કે દુઃખ આપનારાભયંકર કાર્યવખતે મનની એકાગ્રતાએ રૌદ્રધ્યાન છે. [૩]ધર્મધ્યાનઃ- [અથવા ધર્મ ધ્યાન $ ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મથી યુકત ધ્યાન તે ઘર્મ ઘર્મધ્યાન કહેવાય છે. [ધર્મ અથવા ધર્મ બે વિકલ્પ પાઠ છે. તેના Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જે ધ્યાનમાં ઘર્મની ભાવનાને વાસનાનો વિચ્છેદ જોવા ન મળે તે ધ્યાન ને ધર્મધ્યાન કહ્યું છે. # ક્ષમા-માર્દવ-આર્જવ વગેરે ઉત્તમ ધર્મોને અનુકૂળ બાનતે ધર્મધ્યાનકે ધર્મધ્યાન. # તત્વના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કરવું તે ધર્મધ્યાન છે. [૪]શુકલધ્યાનઃ0 શુકલ એટલે નિર્મલ. જે સઘળા કર્મોનો ક્ષય કરે તે ધ્યાન નિર્મલ- શુકલ છે. યદ્યપિ ધર્મધ્યાન પણ નિર્મલ છે. પણ ધર્મધ્યાન આંશિક કર્મક્ષય કરે છે. જયારે શુક્લ ધ્યાન સઘળાં કર્મોનો ક્ષય કરે છે. આથી શુકલ ધ્યાન અત્યંત નિર્મળ છે. છે ક્રોધ-આદિની નિવૃત્તિ થવાને કારણે જેમાં શુચિતા-અર્થાત પવિત્રતા નો સંબંધ જોવા મળે તેને શુકલધ્યાન કહે છે. # સકળ કર્મના નાશના હેતુરૂપ હોવાથી આત્મા ને શુકલ, સફેદ,નિર્મળ બનાવનારું ધ્યાન તે શુકલ ધ્યાન. અથવા -શો: તે આઠ પ્રકારનું આત્માનું દુઃખ- તેને કરમાવે, નબળું પાડી દૂર કરે તેને શુકલ ધ્યાન કહેવાય છે. # જીવોના શુધ્ધ પરિણામોથી કરાતું ધ્યાન ને શુકલ ધ્યાન છે. છે જે રીતે મેળ ખસી જવાથી વસ્ત્ર પવિત્ર થવાથી શુકલ કહેવાય છે, તે રીતે નિર્મળ ગુણરૂપ આત્મ પરિણતિ પણ શુકલ છે. અહીંજે ચાર ધ્યાન કહેવાયા છે. તે ચાર ધ્યાન માં પ્રથમના બે ધ્યાન પાપામ્રવના કારણ હોવાથી અપ્રશસ્ત ધ્યાન કહેવાય છે. જયારે કર્મમળને નષ્ટ કરવામાં સમર્થ હોવાથી ધર્મ - ઘમ્ય અને શુકલ ધ્યાન પ્રશસ્ત ધ્યાન કહેવાય છે. જો કે આ અને રૌદ્રએ બંને ધ્યાન તો સ્પષ્ટતયા આગ્નવના જ હેતુભૂત છે. જયારે આ સંવર અને નિર્જરાનું પ્રકરણ હોવાથી તેમાં ધર્મ અને શુકલ ધ્યાનનો જ સમાવેશ થાય, છતાં સૂત્રકાર મહર્ષિએ ચારે ધ્યાન ને અહીં જણાવ્યા તે આર્ષ-આગમ પરંપરાના અનુસરણ તથા સૂત્રની લાઘવતા માટે છે. 0 [B]સંદર્ભ જે આગમ સંદર્ભ-વારિ II TUત્તા, તે નહીં મડ઼ેલાણે, રોÈલાળ, થાળે, સાથે જ પ, શ.૨૫,૩૭,. ૮૦૩-૨ ૪ તત્વાર્થ સંદર્ભ(૧)માતમમનોજ્ઞાન સપ્રયોજે તકિયોmય સ્મૃત્તિ સૂત્ર ૯૩૧ (ર)વેનાયબ્ધ - સૂત્ર ૯૩૨ (૩)વીપરીત મનોજ્ઞાનામ- સૂત્ર ૯૩૩ (૪)નિયામાં ૨ - સૂત્ર ૯ઃ૩૪ ૪ અન્યગ્રન્થ સંદર્ભ(૧)કાળલોક પ્રકાશ-સર્ગ ૩૦ શ્લોક ૪૧૧ (૨)નવતત્વ ગાથા ૩૬- વિવરણ Page #130 -------------------------------------------------------------------------- ________________ (5) અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૦ (૩)ધ્યાન શતક (૪)શ્રમણ સૂત્ર-અવસૂરી U [9]પદ્ય' (૧) આર્ત રૌદ્ર શુકલ ભેદ ચારે ધ્યાનના પ્રથમના જે ધ્યાન બે છે. તેથી ભવ-વિટંબના સૂત્ર-૨૯ તથા ૩૦ બંનેનું સંયુક્ત પદ્યઆર્ત રૌદ્ર અને ધર્મ, શુકલ એ ધ્યાન ચાર છે તેમાંય ધર્મને શુકલ, મોલ કારણ તો બને. [10] નિષ્કર્ષ:-અહીં સૂત્રકાર મહર્ષિ ધ્યાનના ચાર ભેદોનો નિર્દેશ કરે છે. જેના પેટા ભેદોવગેરે હવે પછીના સૂત્રમાં જણાવવાના છે. પણ મુખ્યવૃત્તિએ વિચારીએ તો ક્રૂર અને સંકિલષ્ટ પરિણામો કે દુઃખોનો ત્યાગ કરી ક્ષમાદિ ધર્મ આદરના પરમ નિર્મળતાની પવિત્રતાની પ્રાપ્તિ થવી અર્થાત આત્મા સંપૂર્ણ શ્વેત કે શુકલ બની જવો તે શુકલ ધ્યાનના ચરમ સિમા અથવા ધ્યાનતપનું ઉત્કૃષ્ટ ફળ છે. આ રીતે આ રૌદ્ર ને છોડીને ધર્મ શુકલ આદરવા થકી ઉત્કૃષ્ટ ધ્યાન તપ થકી ઉત્કૃષ્ટ ફળની પ્રાપ્તિ કરવી. 0 1 0 0 0 0 0 (અધ્યાયઃ૯-સુત્રઃ ૩૦) U [1]સૂત્રહેતુઃ-ઉપરોકત જે ચાર ધ્યાન જણાવેલા છે. તેમાં છેલ્લા બે ધ્યાનનો હેતુ આ સૂત્ર થકી જણાવવો છે. U [2] સૂત્ર મૂળ-પરે મોક્ષદૂ 0 [3]સૂત્ર પૃથક પર મોલ – હેડૂ U [4]સૂત્રસાર છેલ્લા બે ધ્યાન મોક્ષના હેતુ છે. અર્થાતુ-ધર્મધ્યાન અને શુકલ ધ્યાન એ બે મોક્ષના હેતુ છે.] U [5]શબ્દજ્ઞાનપરે-પર, પછીના બે મોક્ષદૂ-મોક્ષના હેતુભૂત U [6]અનુવૃત્તિ - (૧)૩મસંદનનશ્ચમ. સૂત્ર. ૧:૨૭ થી ધ્યાન ની અનુવૃત્તિ લેવી (२)आरौिद्रधर्मशुक्लानि सूत्र. ९:२९ U [7]અભિનવટીકા- સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી ધ્યાનના ફળને જણાવે છે. તે હેતુથી ધ્યાનને બે ભાગમાં પણ વહેંચી દે છે. જ પરે-પર એટલે પછીના, છેલ્લા કે અંતિમ. અહીં પર શબ્દદ્વિવચનમાં પ્રયોજાયેલ હોવાથી પરે નો અર્થ છેલ્લા બે એવા કર્યો છે. પણ છેલ્લા બે એટલે? -ધર્મધ્યાન અને શુકલ ધ્યાન અ. ૯૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ મોહેતુ-મોક્ષના હેતુ, મોલના કારણ, - જેનું ફળ મોક્ષ છે તે. મોક્ષનો હેતુ કઈરીતે છે? - બે રીતે. (૧)ધર્મધ્યાન એ પરંપરાએ શુક્લ ધ્યાનની પ્રાપ્તિ કરાવનાર હોવાથી મોતનું કારણ બને છે. (૨)શુકલ ધ્યાન એ સાક્ષાત્ મોક્ષનું કારણ કહેલું છે. જ વિશેષ:-સૂત્ર સંબંધિ અન્ય વિશેષતા (૧)સંસારહેતુ- સૂત્રકાર મહર્ષિએ છેલ્લા બે ધ્યાનને મોક્ષના હેતુ કહ્યા તેથી પૂર્વના બે ધ્યાન (૧)આર્તધ્યાન, (૨)રૌદ્ર ધ્યાન એ બંને સંસારના હેતુ ભૂત સમજવા. તેથીજ સ્વોપન્ન ભાષ્યમાં જણાવેલ છે કે પૂર્વ તુ બારૌદ્રા સંપાદૂ તિ ! (૨)હયોપાદેયતાઃ- આર્ત અને રૌદ્ર બંને સંસારના કારણ હોવાથી દુર્બાન હોઈ હેય અર્થાત્ ત્યાજયછે. જયારે ધર્મ અને શુકલએ બેમોક્ષના કારણ હોવાથી સુધ્યાન હોઈ ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય કહેવાયા છે. (૩)વચન-અહીં બે’ ની સંખ્યાનો અર્થ જણાવવા દ્વિ વચનનો પ્રયોગ કરેલો છે. જેમ કે પરે-એ દ્વિ વચન છે. અને હેતૂ પણ દ્વિ વચનમાં જ પ્રયોજાયેલ શબ્દ છે. (૪)પરમાર્થથીતરાગ-દ્વેષ-મોહએ સંસારનો હેતુ છે. પરંતુ તેની સાથેસંકડાયેલ આર્ત-રૌદરૂપ જેચિંતન/ધ્યાન તેને પ્રકૃતમ રાગ-દ્વેષ-મોહના ભાજક હેવાથી સંસાર પરિભ્રમણ હેતુ કહ્યા છે. 0 [B]સંદર્ભ આગમસંદર્ભઃ-વાજ્ઞા યુસમાણિક્ષમhડું ફાર્દિત્ત-ગ.૩૦, રૂપ જ સૂત્રપાઠ સંબંધઃ-સુસમાધિને માટે ધર્મશુકલધ્યાન ધ્યાતાયોગ્ય છે. અર્થાત મોક્ષનું કારણ હોવાથી આ બે ધ્યાનને જ ધ્યાનરૂપ ગણી શકાય છે. ૪ તત્વાર્થ સંદર્ભ(૧)ગોરા પવિપíિાવિયાયધર્મપ્રમસંય-સૂત્ર. ૧:૩૭-ધર્મધ્યાન (ર)પૃથક્કનૈઋત્વવિતસૂક્ષ્મવિયાપ્રતિપતિવ્યપરયિનિવૃત્તીની મૂત્ર.૨:૪૨-શુકલધ્યાન અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)કાળલોક પ્રકાશ-સર્ગઃ૩૦- શ્લોકઃ ૪૩૭ (૨)નવતત્વ-ગાથ ૩-વિવરણ (૩)પાક્ષિક સૂત્ર વૃત્તિU [9]પદ્ય(૧) ધ્યાન છેલ્લા ભેદ બે તે મોક્ષ હેતુ સાધના આદરે ભવિ પ્રાણિઓ વિરમે વિષયની વાસના (૨) આ સૂત્રનું બીજું પદ્ય પૂર્વસૂત્ર ૨૯ સાથે અપાઈગયું છે U [10]નિષ્કર્ષ:-આસૂત્ર પ્રથમના બે ધ્યાનને સંસારના કારણરૂપ અને પછીનાબે ધ્યાનને મોક્ષને હેતુ ભૂત જણાવે છે. એ રીતે આ સૂત્રનો નિષ્કર્ષ સ્પષ્ટ જ છે કે- જો સંસારની વૃધ્ધિ કરવી હોય તો પ્રથમ બે ધ્યાન ધ્યાવવા અને મોક્ષની ઇચ્છા હોય તો અંતિમ બે ધ્યાનો Page #132 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૧ ને ધ્યાવવા જોઇએ. ૧૩૧ જીવનેપોતાનેસંસારમાં રસછેકેમોક્ષમાંતેજીવેપોતેવિચારવાનુંછે. અહીંતોમોક્ષનો રાજમાર્ગ દેખાડી દીધો છે. કે જો મોક્ષે જવું છે તો ધર્મ-શુક્લ ક્યાનો સાધનભૂત અત્યંતર તપ કહ્યા છે. ઇઇઇઇઇઇઇ અધ્યાયઃ૯-સૂત્રઃ ૩૧ [1]સૂત્રહેતુઃ-આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ આર્ત્તધ્યાનના પ્રથમ ભેદને જણાવે છે. [] [2]સૂત્ર:મૂળ:- *આર્ત્તમમનોજ્ઞાનાં સભ્યયોને તદ્વિપ્ર યો યસ્મૃતિસમન્વાહાર: [] [3]સૂત્રઃપૃથ- આર્ત્તમ્ - ગમનોજ્ઞાનમાં - સમ્પ્રયોળે - તદ્ - વિપ્રયોગાય स्मृति-समन्वाहारः ] [4]સૂત્રસારઃ- અનિષ્ટ વસ્તુનનો સંયોગ થાય ત્યારે તે [અનિષ્ટ વસ્તુ] ના વિયોગને માટે સ્મૃતિ સમન્વાહાર [-ચિંતા કરવી] તે આર્ત્ત [ઘ્યાન નો પ્રથમ ભેદ જાણવો] [] [5]શબ્દશાનઃઆર્શન-આર્તધ્યાન સાયોન-સંયોગ,પ્રાપ્તિ વિપ્રયોગ-વિયોગ અમનોજ્ઞ-અનિષ્ટ,અપ્રિય તન્તે અપ્રિયવસ્તુનો સ્મૃત્તિસમન્વાહાર-ચિંતાનું સાતત્ય. [] [6]અનુવૃત્તિ:- ઉત્તમ સંહનનÊાપ્રવિન્દાનિશેષો ધ્યાનમ્ - સૂત્ર. ૬:૨૭ [] [7]અભિનવટીકાઃ- આર્તધ્યાનની વ્યાખ્યા આ પૂર્વે કરાયેલી છે. તે આર્ત્તધ્યાન ના ચાર ભેદ અનુક્રમે જણાવવા માટે સૂત્રકાર મહર્ષિએ સૌપ્રથમ અનિષ્ટ સંયોગરૂપ એવા આ પ્રથમ ભેદને આ સૂત્ર થકી જણાવેલ છે. * આર્ત્ત:-આર્તધ્યાન, અર્તિ ધાતુ દુઃખ અર્થની ઘોતક છે. -ગર્તિ શારીરિક દુઃખ,માનસિક દુઃખ,એવા અનેક પ્રકારના દુઃખ તત્સમ્મબન્ધી જે એકાગ્ર ચિન્તા નિરોધ તે આર્ત્ત ધ્યાન અર્થાત જેમાં દુઃખના ચિંતનનું સાતત્ય હોય તે આર્ત્તધ્યાન છે. * અમનોજ્ઞઃ- અમનોજ્ઞ, અપ્રિય,અનિષ્ટ વગેરે. અનિષ્ટ એવા શબ્દાદિ જે વિષયો, તેઓને ઇન્દ્રિય સાથે સમ્પર્ક થવો. તે થવાથી શબ્દ,સ્પર્શ,રસ,ગન્ધુ અપ્રિય કે ‘‘ઇષ્ટ ન’’ હોવા છતાં જે પ્રાપ્ત થાય છે તે અમનોજ્ઞ . સરળ ભાષામાં કહીએ તો મનને ન ગમતા એવા શબ્દ, સ્પર્શ,રસ,ગન્ધ તેગમનોજ્ઞ કહેવાય. બે સમયોઃ- સમ્પ્રયોગ એટલે સંયોગ કે પ્રાપ્તિ થવી તે . આ શબ્દ ગ્રાહ્ય-ગ્રાહક લક્ષણ જણાવે છે. તેના વડે એમ સમજવાનું કે અમનોજ્ઞ એવા શબ્દાદિ વિષયોની પ્રાપ્તિ થવી. જેમ કે ગધેડાનો શબ્દ [-અવાજ] ન ગમતો હોવાછતાં તે સાંભળવાનો પ્રસંગ આવે તો તેને અનિષ્ટ શબ્દ-વિષય સંયોગ કહેવાય. તો,તેના *દિગમ્બર આમ્નાયમાં આર્તમમનોજ્ઞસ્યસમ્પ્રયો ખેતપ્રિયોગાય સ્મૃત્તિસમન્વાહાર: એ પ્રમાણે સૂત્ર રચના છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અહીં શબ્દસર્વનામ છે. આ શબ્દથીગમનોજ્ઞ નોસંબંધ જોડવાનો છે. એટલે કે “જે અમનોજ્ઞ વિષય નો સંયોગ થયો છે તે “અમનોજ્ઞ વિષયના” એવો અર્થ થશે. * વિપ્રયાય-વિપ્રયોગ એટલે વિયોગ. વિયોગને માટે. અનિષ્ટ એવા જે શબ્દાદિ વિષયોનો સંયોગ થયો છે તેને દૂર કરવાને માટે, અથવા તેને પરિહરવાને માટે, જ સ્મૃતિસમવાહાર:- મૃતિ સમન્વાહાર” એટલે (૧) હું કયારે આ અમનોજ્ઞ વિષયના સંયોગથી વિમુક્ત થઈશ. (૨)અનિષ્ટ શબ્દાદિ વિષયના પરિવારને માટે જે જે ઈચ્છારૂપ, આત્માનું પ્રણિધાન વિશેષ. તે સ્મૃતિ સમન્વાહાર. (૩)સ્કૃતિને બીજા પદાર્થ તરફ નજવા દઈને વારંવાર વિયોગ નિવારણ પ્રતિ રાખવી તે મૃત્તિ સમાન્તાહાર. મૃત્તિ-સ્પતિને તિ મૃત્તિ-સ્મૃતિ એટલે મન. तस्याः स्मृतेः प्रणिधानरूपायाः समन्वाहरणं-समन्वाहारः અમનોજ્ઞ વિષયના વિયોગને માટે જે ઉપાયો કે વ્યવસ્થાને વિશે મનથી નિશ્ચલ એવું જે આર્તધ્યાન કરવું કે “કયા ઉપાય વડે આ વિયોગથાય એ રીતે એકચિતેમનોનિવેશતે આર્તધ્યાન. જ આર્તધ્યાનના પ્રથમ વિકલ્પ સંબંધે ભિન્ન ભિન્ન અર્થો ૪ અનિષ્ટ વસ્તુનો સંયોગ થતાં તેને દૂર કરવાનો તથા દૂર કરવાના ઉપાયોનો એકાગ્ર ચિત્તે વિચાર એ આર્તધ્યાનનો અનિષ્ટ વિયોગ ચિંતા, રૂપ પ્રથમ ભેદ છે-જેમ કે નવું મકાન લીધું હોય પણ તે પ્રતિકુળ હોય ત્યારે તે મકાન બદલવાના વિચાર કે મકાન બદલવા માટેના ઉપાયના વિવિધ વિચારો તે આર્તધ્યાન છે. છે જયારે અનિષ્ટ વસ્તુનો સંયોગ થાય ત્યારે તદ્ભવદુઃખથી વ્યાકુળ થયેલો આત્મા તેને દૂર કરવા તે વસ્તુ કયારે પોતાની પાસેથી ખસે તે માટે જે સતત ચિંતા કર્યા કરે છે, તે ચિંતા સાતત્યને અનિષ્ટસંયોગરૂપ આર્તધ્યાન કહે છે. # અનિષ્ટવસ્તુના સંયોગે-તે વસ્તુનો વિયોગ કયારે થાય એમ જેમનોમન વિચારણા કર્યા કરવી, તેને અનિષ્ટ સંયોગ આર્તધ્યાન કહેવામાં આવે છે. ૪ અણગમતા પદાર્થોનો સંબંધ થાય ત્યારે તેનાથી છુટવા માટે મથામણ તે પ્રથમ પ્રકારનું આધ્યાન. # ઝેર,કાંટા,શત્રુ અને શસ્ત્ર વગેરે બાધાકારી અપ્રિય વસ્તુઓ પ્રાપ્ત થાય ત્યારે આ મારાથી કઈ રીતે દૂર થાય તેની સબળચિંતા એ આર્તધ્યાન છે. [સંદર્ભ આગમ સંદર્ભઃ- ગલાળ વડબિંદે પwwત્તે, નહીં અમથુન ઉપયોગ સંપો तस्स विप्पयोग सति समन्नागए याविभ वइ -* भग. श.२५,उ.७,सू.८०३-१,१ ૪ તત્વાર્થ સંદર્ભ- (૧)ગારૌદ્રધર્મશુનિ -સૂત્ર.૧:૨૧ થી ગાર્ન Fol Private & Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૨ (૨) ૩ત્તમસંહનનJ. સૂત્ર. ૧:૨૭ થી ધ્યાન ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ-ગાથા:૩૬-વિવરણ (૨)કાળલોક પ્રકાશ-સર્ગઃ૩૦ - શ્લોકઃ ૪૩૯ (૩)પાક્ષિક સૂત્ર વૃત્તિ[9]પદ્ય સૂત્ર ૩૧,૩૨ બંનેનું સંયુકત પદ્ય છે. (૧) અમનોજ્ઞ વિષય મળતાં તવિયોગે ચિંતના દુઃખવેદન ભેદ થાતાં તવિયોગે ભાવના (૨) સૂત્ર ૩૧,૩૨,૩૩,૩૪ નું સંયુકત પદ્ય અપ્રિય ચીજ છૂટે ત્યમ ચિંતવે પ્રિયવિયોગ નહો નહીં દુઃખ કે વળી અપ્રાપ્તિની પ્રાપ્તિ થવાપણું સતત આજ ધ્યાન ગણુંબધું [10]નિષ્કર્ષ:-અહીંઆર્તધ્યાનનો પ્રથમ ભેદ કહ્યો છે, જેમાં અનિષ્ટસંયોગના વિયોગને આર્તધ્યાન રૂપે જણાવેલો છે. જીવ માત્ર એ અહીં વાસ્તવિક વિચારણા કરવા જેવી હોયતો એ છે કે ઈષ્ટ-અનિષ્ટ ની પ્રાપ્તિતો કર્મસંયોગ થાય છે. આપણા ઈચ્છવા માત્રથી કંઈ વિયોગ થવાનો નથી. અને જો ખરેખર વિયોગ માટે જ આર્તધ્યાન કરવું હોય તો અનિષ્ટ જન્માવનારા કર્મના જ વિપ્રયોગની ચિંતા શામાટેન કરવી કે જે વાસ્તવમાં અનિષ્ટનાસંયોગ નું કારણ છે. અને તે દૂર થતા અનિષ્ટ સંયોગ ચાલ્યોજ જવાનો છે. અર્થાત્ કર્મનો સંવેગ જ અનિષ્ટ છે તેમ ચિંતવી તેના જ વિપ્રયોગની વિચારણા કરવી એ આ સુત્ર થકી નિષ્કર્ષ વિચારવો. OOOOOOO (અધ્યાયઃ૯-સુત્રઃ ૩૨) [1]સૂત્રરંતુ આસૂત્રથકીઆધ્યાનના બીજા ભેદને સૂત્રકાર મહર્ષિ જણાવી રહ્યા છે. [2] સૂત્ર મૂળઃ-વેવનાશ્વ 0 [3]સૂત્ર પૃથક વેરાયા: ૨ U [4]સૂત્રસાર-વેદના પ્રાપ્ત થાય ત્યારે તેના વિયોગની ચિંતા કરવી તે આર્તધ્યાન છે.][અથવા-દુઃખ આવ્યું તેને દૂર કરવાની જે સતત ચિંતાતે બીજું ધ્યાન કહેલું છે. U [5]શબ્દજ્ઞાન - વેનીયા:-વેદના-રોગની -[અહીં નિવારણ ઇચ્છા શબ્દ અધ્યાહાર સમજવો] વ-અહીં ૨ કાર ઉપરોકત સૂત્રની અનુવૃત્તિ માટે છે. U [6]અનુવૃત્તિ - (૧)ગામમનોજ્ઞાન સાયને તકિયો ગૃતિ સમવાદીર: સૂત્ર. ૧:૩૨ માર્ણમ - સમયોને તદ્ધિયોય સ્મૃતિ-સમન્વાહાર:એટલા પદોની અનુવૃત્તિ લેવી Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ભાષ્યકાર અમનો પદ ની અનુવૃત્તિ પણ લેવાનું સૂચવે છે. (ર) મસંદર્ય. સૂત્ર.૨:૨૭ થી ધ્યાનમ્ ની અનુવૃત્તિ. [7]અભિનવટીકા-ધ્યાનનાચાર ભેદો હોવાનું કથનસૂત્રકારમહર્ષિએઆપૂર્વેકરેલું છે. તેમાંના આર્તધ્યાન નામક પ્રથમ ભેદના ચાર પેટાભેદો માંના બીજા ભેદને અહીં જણાવેછે. જ વેદના-રોગ,વ્યાધિ વગેરે. જેમકે-વાયુનો પ્રકોપ,પિત્તનો પ્રકોપ,કફનો પ્રકોપ, કોઈ નિમિત્ત થી ઉત્પન્ન થયેલ શૂળ,માથું દુઃખવું કે કંપવું, તાવ,આંખ કાન-દાંત વગેરેનું દુઃખવું-ખટકવું વગેરે વેદના છે. આ વેરની સાથે વિષયો આદિ પદો જોડવાનાં છે. ૨-અનન્તર અનુવર્તતા સૂત્રનો સંબંધ જોડવા માટે છે. જ સંકલિત અર્થઃ સૂત્રના પદ સાથે અનુવૃત્તિને જોડ્યા પછી જ સંકલિત અર્થ સ્પષ્ટ થઇશકે તેમ છે. તે સ્પષ્ટીકરણ માટે સૂત્રકાર પોતેજ સ્વોપજ્ઞભાષ્યમાં જણાવે છે કે - વેનીયાશ્વ મનોસાયા: સમપ્રય તત્ વિષયો ય સ્મૃતિ સમન્વહાર: મારૂં--અર્થાત્ -અમનોજ્ઞ વેદનાનો સંયોગ થાય ત્યારે તેના વિયોગ ને માટે જે પુનઃપુનઃ વિચાર કે ચિંતાવન કરવું તેને “બીજું” વેદના-નિવારણ ઇચ્છાર્થે આત્માની પરિણતી રૂપ આધ્યાન કહેવામાં આવે છે. -વેદના અર્થાત્ પીડાથી છૂટવાને માટે જે ચિત્તની એકાગ્રતા હોવીતે “પીડા” નિવારણ ચિન્તન “રૂપઆર્તધ્યાન. * वेदना વેદના બે પ્રકારે કહી છે. (૧) સુખા (૨)દુઃખા. જેને આપણે શાતા વેદના તથા અશાતા વેદના ને નામે ઓળખીએ છીએ. સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકારે કરેલ સ્પષ્ટતા મુજબ અહીં અમનોજ્ઞ વેદના નું જ ગ્રહણ કરવાનું છે. એટલે કે દુઃખા કે અશાતા વેદના નું જ અહીં તેના શબ્દ થી ગ્રહણ થશે. જ આ સૂત્ર સંબંધે અન્ય વ્યાખ્યા કે સ્પષ્ટીકરણો # શારીરિક કે માનસિક પીડા થાય ત્યારે તેને દૂર કરવાની વ્યાકુળતામાં જે ચિંતા, તે રોગ-ચિંતા આધ્યાન. # રોગથી થતી વેદનાને દૂર કરવાનો અને તેના ઉપાયનો એકાગ્ર ચિત્તે વિચાર એ વેદના વિયોગ ચિન્તા' રૂપ આર્તધ્યાનનો બીજો ભેદ છે. જો કે વેદના વિયોગ ચિંતા” એક પ્રકારની અનિષ્ટ વિયોગ ચિંતારૂપ હોવાથી તેનો આર્તધ્યાનના પ્રથમ ભેદમાં સમાવેશ થઈ જ જાય છે. છતાં તેની અધિક સંભાવનાને લક્ષ્યમાં લઈને અહીં જુદો જુદો ભેદ પડેલો છે. કારણ કે જીવોને અન્ય પદાર્થો કરતાં શરીર ઉપર વધારે મમત્વ હોય છે. આથી રોગ તેને સૌથી વધુ અનિષ્ઠલાગે છે. વળી બીજાં અનિષ્ટો કરતાં રોગ વધારે સંતાપ કરાવે છે. તદુપરાંત વિવિધ અનિષ્ટમાં શબ્દાદિ બધાં અનિષ્ટો જીવોને ન પણ હોય જયારે વેદના રૂપ અનિષ્ટ નો સંયોગ તો પ્રત્યેક જીવને પ્રાયઃ કરીને વત્તેઓછે અંશે Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૨ અસ્તિત્વ ધરાવતો જોવા મળે છે. માટે તેને અલગ ભેદ તરીકે આર્ષ-આગમ પરંપરા માં સ્વીકારેલું છે. જેનું સૂત્રકાર મહર્ષિ એ અત્રે અનુસરણ કર્યુ છે. ૐ વેદના આવી પડયે તેનાથી છુટવા મનમાં મથામણ કરવી તે આ બીજા પ્રકારનું આર્ત્તધ્યાન છે. વેદના અર્થાત્ દુઃખવેદનાના થવા પર તેને દૂર કરવાને માટે ધૈર્ય છોડીને જે શોક,આન્દન,અશ્રુપાત,વગેરે યુક્ત જે વિકળતા કે ચિન્તા થાય છે તે વેદનાજન્ય આર્ત્તધ્યાન છે. [] [8]સંદર્ભઃ ૐ આગમ સંદર્ભ:- આયંત્ર સંપઓ સંપન્ને તસ્સ નિપ્પોન સતિ સમળાવ્ યવિમવંતા જ મા ૧.૨૫,૩.૭,પૂ.૮૦-૧ થી ૨ સૂત્રપાઠ સંબંધઃ- આયં સંવો। ‘‘દુઃખ કે કષ્ટ પડવુ’’ તત્વાર્થ સંદર્ભ: (१) उत्तम संहननस्यैकाग्र चिन्तानिरोधो ध्यानम् सूत्र. ९:२७ (૨)આરિૌદ્રધર્મશુનિ-સૂત્ર. ૧:૨૭ આર્ત્ત ની વ્યાખ્યા અન્યગ્રન્થ સંદર્ભઃ (૧)કાળલોક પ્રકાશ-સર્ગઃ૩૦ - શ્લોકઃ ૪૪૧-પૂર્વાર્ધ (૨)નવતત્વ-ગાથાઃ૩૬-વિવરણ (૩)પાક્ષિક સૂત્ર વૃત્તિ ] [9]પદ્યઃ આ સૂત્રના બંને પઘો પૂર્વ સૂત્રઃ૩૧ સાથે કહેવાઇ ગયા છે. [] [10]નિષ્કર્ષઃ-શાતા અને અશાતા અથવા સુખા અને દુઃખા બે પ્રકારે વેદના કહેવાઇ છે. જેમાં અશાતા કે દુઃખા વેદનાના નિવારણને માટે જ જીવ પ્રયત્નશીલ હોય છે. સાધારણ તયા શાતા વેદનાના નિવારણનોપ્રયત્નજીવ કરતો ન હોવાથી તેનાનિવારણ કરવા ને વેદનારૂપે કહેવાયેલ નથી. ઉલટું શાતા કે સુખ તો ટકી રહે તેવી જ જીવને ઇચ્છા હોય છે. આ અશાતા વેદનીય કે અમનોજ્ઞ વેદનાના નિવારણને માટે જે આર્ત્તધ્યાન થાય છે ત્યાં પણ જીવે વિચારવા જેવું તો એ છે કે, આ અમનોજ્ઞ વેદનાનું મૂળ કારણ શું છે? જેમ તાવ એ કોઇ રોગ નથી, પણ રોગની નિશાની છે તેમ અમનોજ્ઞ વેદના એ કોઇ રોગ નથી, પણ અશાતા વેદનીય નામના કર્મનો વિપાક છે. અર્થાત્ અમનોજ્ઞ વેદના નું હોવું એ વેદનીય કર્મનામક રોગને જણાવતું ચિહ્ન છે. તત્વ શ્રધ્ધાળું મનુષ્યએ મૂળ રોગના નાશને માટે જ પુરુષાર્થ કરવો જોઇએ. નહીં કે લક્ષણના નાશને માટે. અને જો મૂળરોગ નાશ કરવો હોય તો અશાતા વેદનીય કર્માસવનો છેદ કરવો કે તેથી આગળ વધીને કહી તો કર્મબંધના દ્વારજ અટકાવી દેવા તે ઉપાય છે. જો સર્વથા આ બંધદ્વારો અટકાવાશે તો એક દિવસ જરૂર જીવની મુકિત થવાની છે. 0 0 0 0 0 1 g Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાયઃ-સૂત્રઃ ૩૩) U [1]સૂત્રહેતુઃ આર્તધ્યાનના ભેદના ત્રીજા પેટાભેદને આ સૂત્ર થકી જણાવે છે. આ ત્રિસૂત્ર મૂળઃ-વિપરીત મનોરાના 0 [B]સૂત્રપૃશ્ક-સૂત્ર સ્પષ્ટ પૃથજ છે. U [4] સરસારક-મનોજ્ઞવેદનાનુંવિપરીત[ધ્યાનસમજવી અર્થાત મનોજ્ઞવિષયનો વિયોગ થયે છતે તેની પ્રાપ્તિ ને અર્થે ચિંતા કરવી તે આર્તધ્યાન જાણવી. કિશબ્દશાનઃવિપરીતં-ઉલટું,વિયોગ થયેલાના સંયોગની ચિંતા, મનોશાના-મનોજ્ઞ, ઈષ્ટ કે પ્રિય વિષયોના 1 [G]અનુવૃત્તિઃ (१)आर्तममनोज्ञानां संप्रयोगे तद्विप्रयोगायस्मृतिसमन्वाहार: सूत्र.७:३१थी आर्तम् स्मृति સમવહાર: બંને પદોની અનુવૃત્તિ લેવી તેમજ વિપરીત શબ્દ થી વિષયોને તત્ સંપ્રયાય ની (२) उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् सूत्र. ९:२७ I [7]અભિનવટીકા -સૂત્રકાર મહર્ષિ અહીં આર્તધ્યાન ના ચાર ભેદમાંના ત્રીજા ભેદ ને જણાવે છે. જ મનોજ્ઞાના-મનોજ્ઞ-અર્થાત્ પ્રિય અભિરૂચિવાળા કે ઈષ્ટ વિષયોના. - વિપરીતં-અર્થાત ઉલટું. આ શબ્દનો અર્થ સમજવા પૂર્વ સૂત્રની અનુવૃત્તિ કરવી પડશે. પૂર્વસૂત્રમાં સો વિપ્રોય પદહતું કેમકે ત્યાં અમનોજ્ઞવિષયનો સંયોગ થયો હોય ત્યારે તેના વિયોગની ચિંતા મુખ્ય હતી. જયારે અહીં વિપરીત અર્થ ઘટાવવા એમ કહી શકાય કે મનોજ્ઞ વિષયનો વિયોગ થયો હોય ત્યારે તેના સંયોગની ચિંતા હોવી તે. જ ભાષ્યાનુસારી અર્થ4 मनोज्ञानां विषयाणां मनोज्ञायाश्च वेदनाया विप्रयोगे तत्सम्प्रयोगाय स्मृतिसमन्वाहार: आर्तम् । છે જે મનનેહરણ કરનારાએવા પ્રિય, ઈષ્ટ, રમણીયવિષયોનો સંયોગથઇને વિયોગ થયો હોય અથવા સંયોગનથયો હોય તેમજ મનોજ્ઞવેદનાનો પણ વિયોગ થયો હોય ત્યારે તેના સંયોગ ને માટે જે પુનઃપુનઃ વિચારણા કરવી અથવા તે તરફજ ચિત્તનું સંલગ્ન રહેવું તેને આર્તધ્યાન કહ્યું છે. આ આધ્યાન ઈષ્ટવિયોગ ના નામથી પણ ઓળખાય છે. * સૂત્રની અન્ય વ્યાખ્યા કે સ્પષ્ટીકરણોઃ # તે મનોજ્ઞ વિષયનો મને કઈ રીતે સંયોગ થાય, એ રીતે મનનું જે દ્રઢ પ્રણિધાન, તેને પણ આર્તધ્યાન કહે છે. કોઈ ઇષ્ટ વસ્તુ ચાલી જાય ત્યારે તેની પ્રાપ્તિ માટેની સતત ચિંતા, તે ઈષ્ટવિયોગ આર્તધ્યાન. Page #138 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૩ ૧૩૭ ૪ ઈષ્ટ વસ્તુ મેળવવાનો અને મેળવવાનો ઉપાયનો એકાગ્રચિત્તે વિચારતે આધ્યાનનો ઈષ્ટ સંયોગ ચિંતા” રૂપ ત્રીજો ભેદ કહેવાયો છે. જેમ કે ધન મેળવવાનો વિચાર-ઇચ્છા તથા ધન મેળવવાના વિવિધ ઉપાયોનોવિચારતે આર્તધ્યાન છે. આ પ્રમાણેસઘળી ઈષ્ટવસ્તુઓવિશે સમજી લેવું. મનગમતા પદાર્થો અને મનગમતીવેદનાનમળતી હોય ત્યારે તેને મેળવવા માટેની મનમાં મથામણ તે આ ત્રીજા પ્રકારનું આર્તધ્યાન સમજી લેવું. # મનોજ્ઞ વિયોગે સંપ્રયોગ-ચિન્તા આર્તધ્યાન. # સ્વજનાદિ ઇષ્ટ વસ્તુનો વિયોગ થવાથી જે ચિંતા, શોક વગેરે થાય તે ઈષ્ટવિયોગ આર્તધ્યાન કહેવાય છે. જે આ ત્રીજા ભેદને પ્રતિપાદિત કરતી જ વ્યાખ્યા છે. પણ ગ્રન્થાન્તરમાં તેનું નામ વિયોગમાર્તધ્યાન કહેવામાં આવેલ છે. ૪ મનોજ્ઞ વસ્તુનો વિયોગ થયો હોય ત્યારે તેની પુનઃપ્રાપ્તિને માટે જે અત્યધિક ચિન્તાધારાનું સાતત્ય તે પણ આર્તધ્યાન છે. # સ્ત્રી, પુત્ર,ધાન્ય આદિ ઈષ્ટ પદાર્થનો વિયોગ થાય ત્યારે તેની પ્રાપ્તિને માટે વારંવાર વિચાર કરવો તેને ઈષ્ટ સંયોગજ નામક આર્તધ્યાનનો ત્રીજો ભેદ કહ્યો છે. * પ્રશ્નઃ-ગ્રન્થાન્તરમાં અનિષ્ટ સંયોગ-ઈષ્ટવિયોગનો ક્રમ સાથે મુકેલો છે. જયારે અહીં સૂત્રકારે વેના-રોગજન્ય આર્તધ્યાન વચ્ચે મુકયુ તેનું રહસ્ય શું છે? સમાધાનઃ-અહીં સૂત્રકારનો હેતુ લાઘવતાનો છે. તેથી તેઓશ્રીએ બીજાક્રમમાં વેરાયા મૂકી તેની અનુવૃત્તિ ત્રીજા સૂત્રમાં જોડી દીધેલ છે. અહીં બે-ત્રણ વાત સમજવી પડે તેમ છે. (૧)ગુજરાતી વિવેચનોમાં પડિત પ્રભુદાસભાઈ સિવાયના વિવેચકો તથા દિગમ્બરીય ટીકા ગ્રન્થો એ ઈષ્ટ વેદનાની વિચારણા કરી નથી, પરીણામે આવો પ્રશ્ન ઉભો થાય એ સ્વાભાવિક છે. પણ સૂત્રકાર મહર્ષિ એ તથા તદનુસારીણી સિધ્ધસેનીય અને હારિભદ્રીય ટીકામાં તો વેદનાના અમનોજ્ઞ અને મનોજ્ઞ ભેદ સ્પષ્ટ છે. (૨)ઈષ્ટના સંયોગની ચિંતામાં સૂત્રકાર સ્વોપજ્ઞ ભાષ્યમાંબે વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. કે એકતો મનોજ્ઞવિષય અને બીજુંમનોજ્ઞવેદના [શાતા-વેદના એ બંનેનાસંયોગને માટે ચિત્તની જે સંલગ્નતા તેને ત્રીજા પ્રકારનું આધ્યાન કહ્યું છે. (૩)આ રીતે ઇષ્ટ વેદનાને સમાવવાની હોવાથી સૂત્રકારે મહર્ષિ એ ક્રમ બદલેલો છે U [8] સંદર્ભઃ $ આગમ સંદર્ભ-મિથુન સંપા સંપક તસવિપોળ સતિ સમUT તે યાવિ મવતી ! જ પ, શ.૨૫,૩.૭,મૂત્ર. ૮૦૩-૨,૨ ૪ તત્વાર્થ સંદર્ભઃ(१)उत्तम संहननसस्यैकाग्रचिन्तानिरोधो-ध्यानम्-सूत्र. ९:२७ (૨)મારૌદ્ર શુ ન-મૂત્ર. ૧:૨૬થી ગાર્ન ની વ્યાખ્ય $ અન્યગ્રન્થ સંદર્ભ(૧)કાળ લોકપ્રકાશ-સર્ગઃ૩૦ શ્લોક-૪૪૦ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ (૨)નવતત્વ ગાથા-૩૬ વિવરણ (૩)પાક્ષિક સૂત્ર-વૃત્તિ ] [9]પદ્યઃ(૧) તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સૂત્ર:૩૩ અને સૂત્રઃ૩૪ નું સંયુકત પઘઃમનોવાંછિત વિષય મળતાં રહે નિત્ય સ્થાનમાં નિદાન નો છે ભેદ ચોથો આર્ત્તધ્યાન યોગમાં આ સૂત્રનું બીજી પદ્ય પૂર્વસૂત્રમાં કહેવાઇ ગયું છે. (૨) [] [10]નિષ્કર્ષ:- આ સૂત્રમાં સૂત્રકાર ઇષ્ટનો સંયોગ ટકી રહે તે રૂપ આર્ત્તધ્યાનું કથન કરે છે. જીવને ખરેખર શું ઇષ્ટ છે? તો જવાબ એકજ મળશે-‘સુખ’ જો ખરેખર સુખ ઇષ્ટ હોય અને ઇષ્ટના સંયોગ ને ટકાવી રાખવા રૂપ આર્તધ્યાન કરવુંજ હોય તો શામાટે શાશ્ર્વત સુખ ના સંયોગ રૂપ આર્તધ્યાન ન કરવું? જો કે શાશ્વત સુખ જેને ઇષ્ટ હોય તે તો આર્તધ્યાન નો ત્યાગ કરી ધર્મ અને શુકલ ઘ્યાનમાં જ પ્રવર્તતા હોય છે, છતાં સૂત્રના નિષ્કર્ષ રૂપે આપણે અહીં કથન કરીએ છીએ કે ઇષ્ટનો સંયોગજ ચિંતવવો હોય તો ઇષ્ટ શું છે? તે સમજી ને મોક્ષમાટે જ પુરુષાર્થ કરવો. gu J અધ્યાયઃ૯-સૂત્રઃ ૩૪) [1]સૂત્રહેતુઃ-ધ્યાન ના ચાર ભેદમાંના આર્ત્તધ્યાન નામક ભેદના ચોથા પ્રકાર એવા ‘‘નિદાન’’ નામક આર્તધ્યાનને જણાવે છે. ] [2]સૂત્ર:મૂળઃ- નિવાનં ૨ [3]સૂત્રઃપૃથ-સૂત્ર સ્પષ્ટતયા પૃથક્ જ છે [] [4]સૂત્રસાર:-નિયાણું પણ [આર્તધ્યાન છે.] ] [5]શબ્દજ્ઞાનઃ નિવાન-નિયાણું,અપ્રાપ્ત વસ્તુને મેળવવાનો તીવ્ર સંકલ્પ. ૬-આ શબ્દ સમુચ્ચયને માટે છે. U [6]અનુવૃત્તિઃ (૧)આર્ત્તમમનોજ્ઞાનાં સયોને સૂત્ર. ૧:૨૬ આર્ત્તમ્ (२)उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधोध्यानम् सूत्र. ९:२७ [] [7]અભિનવટીકાઃ-આર્તધ્યાનના ચોથા ભેદને જણાવવા માટે સૂત્રકાર મહર્ષિ અહીં નિવાનું મૈં એવું વિધાન કરે છે. પણ નિવાન એટલે શું? એ એક જ પ્રશ્નનો જવાબ અહીં જુદી જુદી રીતે અપાયેલો છે. જે ક્રમાનુસાર નીચે મુજબ છે. [૧]સ્વોપશ ભાષ્યઃ- મોપહવત્તાનાં પુનર્મવવિષયસુવવૃદ્ધાનાં નિવાનમ્ આધ્યિાન માતા [૨]કામથી-અર્થાત્ વાસનાથી દૂષિત કે પીડિત ચિત્તવાળાને જે પુનર્ભવ એટલે કે હવે Page #140 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૪ ૧૩૯ પછીના જન્મોના માટે તે તે વિષયસુખની જેતૃષ્ણા એ નિદાન નામક ચોથું આર્તધ્યાન છે. [૩]નહીં પ્રાપ્ત થયેલી વસ્તુની પ્રાપ્તિનો સંકલ્પ કરવો કે સતત ચિંતા કરવી, તે ચોથું આર્તધ્યાન. [૪]ભોગની લાલચની ઉત્કટતાને લીધે અપ્રાપ્ત વસ્તુ મેળવવાનો જે તીવ્ર સંકલ્પ તે નિદાન આર્તધ્યાન. [૫]કામ વડે કરીને ઉપહત છે ચિત્ત જેનું એવા જીવો પુનર્જન્મમાં તેવા વિષયો મેળવવા માટે જે નિયાણું કરે તે આર્તધ્યાન છે. []ભવિષ્યના સુખની ચિંતા કરવી અને કરેલી તપશ્ચર્યાનું નિયાણું કરવું તે નિદાનઆર્તધ્યાન. જેને પ્રશોવ આર્તધ્યાન પણ કહે છે. [૭]નિદાન એટલે કાપવાનું સાધન. જેના વડે આત્મ સુખ કપાઈ જાય તે નિદાન. ઘર્મના ફળ રૂપે આ લોકના કે પરલોકના સુખની ઇચ્છા રાખવાથી આત્મસુખ કપાઈ જાય છે. માટે ધર્મના ફળરૂપે આ લોક કે પરલોકના ભૌતિક સુખોની ઈચ્છા એ નિદાન છે. | [૮]નિદાન એ પારિભાષિક શબ્દ છે. તપ, ત્યાગ,સંયમ વગેરેનું મુખ્ય ફળ મોક્ષ છે. અને કદાચ મોક્ષ ન મળે તો મોક્ષ તરફના પ્રયાણમાં વચ્ચે આવતાં બીજા સહાયક ફળો સહજ રીતે મળે, તે નિદાન ન કહેવાય. પરંતુ મોક્ષની ક્રિયા કરીને તેનાથી મોક્ષફળનમાંગતા રાગકેષથી ઘેરાઈને સાંસારિક સુખની તીવ્ર ઈચ્છા કરવી. તેને નિદાન કેનિયાણું કર્યું તેમ કહેવાય. જેમ કે કોઈ ઉગ્રતપસ્વી તપ કરી રહ્યા હોય તેનું તપ મોક્ષના ફળને અપાવી શકે તેવી તીવ્ર કક્ષાનું હોય. એ સમયે કોઈ પરત્વે તીવ્રષ ઉત્પન્ન થાય તેવું નિમિત્ત મળતા વીરપ્રભુના પૂર્વભવની માફક “આ તપના પ્રભાવે હું આ બધાં ને ખતમ કરી શકે તેવા બળવાળો થાઉ” તેમ નિદાન કર્યું ત્યારે તપશકિતના પ્રભાવે નિયાણું સફળ જતાં તેઓ વાસુદેવ બન્યા, તેમ અન્ય તપસ્વીપણ જોતપ દરમ્યાન નિદાન કરે તો તે આત્માનાશાશ્વત સુખને છેદનારાથાય. એ જ રીતે બ્રહ્મદત્ત ચક્રીના પૂર્વભવની માફક “સ્ત્રીરત્ન” ને પામવાની જે ઈચ્છા તેનાથી પૂર્વ તપના પ્રભાવે નિદાન ફળી જતાં તે બ્રહ્મદત્ત ચક્ર તો બન્યો, પણ અંતે આત્મ સુખને કાપીને સાતમી નરકે જઇ ચડયો. સામાન્યતયા આવું નિયાણું દુન્યવી સુખ મેળવવાની તીવ્ર આકાંક્ષા માંથી ઉત્પન્ન થાય છે. અથવા તો કયારેક જે- તે સમયે આવી પડેલા દુઃખના નિવારણની ઈચ્છામાંથી પણ ઉદ્દભવી શકે છે. માટે પણ તે આર્તધ્યાન જ છે. આવા નિદાન ને શલ્ય કહેલ છે. માયા શલ્ય,મિથ્યાત્વ શલ્યની માફક નિદાનને પણ શલ્ય એટલે કે સાલ કહ્યું છે. આ શલ્ય [અર્થાત્ સાલ કાઢયા વગર મોક્ષનું શાશ્વત સુખ પામી શકાતું જ નથી. [૯]પ્રીતિ વિશેષ અથવા તીવ્ર કામાદિ વાસનાથી હવે પછીના ભાવમાં પણ આ કાયકલેશાદિ તપના બદલામાં વિષયસુખોની જે આકાંક્ષા કરવી તે નિદાન છે. અહીં. પારલૌકિક વિષયસુખ ની લાલસાથી અનાગત અર્થપ્રાપ્તિ આદિની સતત ચિંતા રહે છે. [૧૦]દેવેન્દ્ર કે ચક્રવર્તી વિગેરેની ગુણ પ્રધ્ધિ ની પ્રાર્થનારૂપ અધમ નિયાણાને Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અજ્ઞાનથી ચિંતવવું તે ચોથું આર્તધ્યાન છે. 0 [B]સંદર્ભ $ આગમ સંદર્ભ- પરિગુણિત અમો સંપગો સંપક તસ વિપકો સંત સમUI તે વિમતિ મા. શ.૨૫,૩૭, રૂ.૮૦૩-૧થી૪ સૂત્રપાઠ સંબંધ-અનુભવેલા કે ભોગવેલા કામભોગોના અવિયોગ માટે ચિંતા તિ પુનઃજન્મમાં પ્રાપ્ત થવાની વિચારણા તે નિદાન છે.] તત્વાર્થ સંદર્ભઃ(૧)ગારૌદ્રધર્મશુ - સૂત્ર. ૬:૨૧ (२)उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् सूत्र. ९:२७ 0 અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)કાળ લોકપ્રકાશ-સર્ગઃ૩૦ શ્લોક-૪૪૨,૪૪૩ (૨)નવતત્વ ગાથા-૩ વિવરણ (૩)પાક્ષિક સૂત્ર-વૃત્તિ U [9]પદ્ય-આ સૂત્રના બંને પદ્ય પૂર્વ સૂત્રોમાં કહેવાઈ ગયા છે. પ્રથમ પદ માટે જુઓ સૂત્ર૩૩, બીજા પદ માટે જુઓ સૂત્ર ૩૧ 0 [10]નિષ્કર્ષ-નિદાન રૂપ આર્તધ્યાનનો સાર એ છે કે – આ નિયાણું કરીને આતસુખને કાપવું જોઈએ નહીં. છતાં નિયાણું કરવું જ છે તોયવીયરય સૂત્રને યાદ કરવું જો કે હેવીતરાગ તમારા સિધ્ધાન્તાનુસાર તો નિયાણું કરવાની જમનાઈ છે. તો પણ ભવો ભવ મુજને તુમ ચરણોની સેવા, દુઃખક્ષય, કર્મક્ષય,સમાધિ મરણ અને બોધિલાભ, હે નાથ! તમને પ્રણામ કરવાથી આ બધું પ્રાપ્ત થજો. આ પ્રાર્થનાનુસાર નિયાણું કરવું જ હોય તો આવું નિયાણું કરવું. 0000000 કંઈક-આર્તધ્યાનના ચાર ભેદને અંતે -કથન ચારે પ્રકારનું આર્તધ્યાન દુઃખમાંથી જન્મે છે. પ્રથમના બે ભેદોમાં તો સ્પષ્ટ દુઃખનો સંયોગ છે જ. ત્રીજા ભેદમાં ઈષ્ટ વસ્તુના વિયોગનું માનસિક દુઃખ છે. ચોથા ભેદમાં ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિનું દુઃખ છે. આ રીતે દુઃખના કારણે થતી અશુભ વિચારણા પુનઃદુઃખ પ્રાપ્ત થાય તેવા અશુભ કર્મોનો બંધ કરાવે છે. માટે આ ધ્યાન દુઃખનો અનુબંધ કરાવે છે. આમ આર્તધ્યાન માં આરંભે અને અંતે દુઃખજ છે. આ ચારે આધ્યાન ના સ્વામી કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યા વાળા હોય છે. આ ધ્યાન અજ્ઞાનમૂલક, તીવ્રપરુષાર્થ જન્ય, પાપપ્રયોગ-અધિષ્ઠાન, વિવિધ સંકલ્પોથી આકુળ વિષય તૃષ્ણાથી પરિવ્યાપ્ત, ધર્માશ્રય પરિત્યાગી, કષાય સ્થાનોથી યુકત, અશાન્તિ વર્ધક, પ્રમાદ મૂળ, અકુશળ કર્મનું કારણ અસાતાવર્ધક,તિર્યંચ ગતિમાં લઈ જનારું છે. JOOOOOO Page #142 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સુત્રઃ ૩પ * ૧૪૧ 'ક' : : : : (અધ્યાયઃ૯-સૂત્રઃ ૩૫) U [1]સૂરહેતુ-આસૂત્રથકી સૂત્રકાર મહર્ષિ આર્તધ્યાન નાસ્વામી ક્યા કયા જીવો હોઈ શકે તેનું કથન કરે છે. [2]સૂત્રમૂળ વિરતદેશવિરતપત્તિ સંતાનમ્ આ ત્રિપૃથક-તમ્ -વિરત - રેશવિરત - પ્રમત્તયતાનામ [4]સૂત્રસારને આર્તધ્યાન] અવિરત,દેશવિરત અને પ્રમત્ત સંયતને જ સંભવે છે. 0 5શબ્દશાનઃતતે, આધ્યાન વરત-અવિરતિ જીવો રેશવિરતિ-દેશ વિરતિ જીવો, શ્રાવકો,આગારી વતીઓ પ્રતિસંય-સર્વવિરતિ ધર, પણ પ્રમત્ત કક્ષાના સંયમી 1 [G]અનુવૃત્તિ(૧) ગામમનોરાનાં સમય. સૂત્ર. ૧:રૂર થી ગામ (ર) મસંદર્ય. સૂત્ર. ૧:૨૭ થી ધ્યાનમ્ U [7અભિનવટીક-આ પૂર્વે સૂત્ર ૯૩૧ થી ૯૩૪ માં આર્તધ્યાનના જે ચાર ભેદ કહેવાયા, એચાર ભેદ કોને કોને સંભવે શકે? તેજીવોની કક્ષાને આ સૂત્ર થકી જણાવવામાં આવેલી છે. સામાન્યથી બધા ટીકાકાર-વિવેચક આદિએ અહીં ગુણસ્થાનક કક્ષાને આશ્રીને જ આ સૂત્રને ઘટાવેલ છે, તે વાત સંપૂર્ણ યોગ્ય પણ છે, છતાંયે ગુણસ્થાનકની શ્રેણીનો ઉલ્લેખતત્વાર્થસૂત્રકારો કયાંય સૂત્ર સ્વરૂપે કરેલ ન હોવાથી અમે બે રીતે આ સૂત્રને અહીં રજૂ કરીએ છીએ. (૧)આસૂત્ર અનુસાર આધ્યાન ચાર પ્રકારના જીવોને સંભવે છે. તેવું સ્પષ્ટ કથન થઈ શકે. (૧)વિરત-જે જીવો સૂત્ર ૭:૧ મુજબ હિંસાદિપાંચે દોષોથી વિરમેલા હોય તેને વિરતિ કહ્યા છે, પણ જેઓ સર્વથા આ દોષોથી વિરમેલા ન હોય તેને અવિરતિ જીવો કહ્યા છે. (૨)સસ્થષ્ટિ -આ જીવો અવિરતિ હોય દેશથી કે સર્વથી વિરત ન થયા હોય છતાં તેની કક્ષા અલગ દર્શાવવાનું કારણ એ છે કે સૂત્રકારે સૂત્ર૯:૪૭માં સાષ્ટિ ની અલગ કક્ષા કહેલી છે. તેમને અવિરતિ સમ્યગદૃષ્ટિ કહેવાય છે. (૩)રેશવિરતિસમ્યગુદૃષ્ટિ કરતા કંઇક વિશેષ કક્ષાના એવા આ જીવો જેને ઓળખવા માટે સૂત્ર:૪૭માં તેની કક્ષા શ્રાવવની કહી છે તેવા અગારી વ્રતી જીવોનો સમાવેશ થાય છે. (૪)મ ત:- જેને માટે સૂત્ર:૪૭માં વિતશબ્દ વપરાયો છે. તેવા સર્વવિરતિ ધર પણ અપ્રમત્ત નહીં એવા સંયમી જીવો. -ગુણસ્થાનકને આધારે - પ્રથમ ગુણસ્થાનકથી આરંભીને છઠ્ઠા ગુણસ્થાનક સુધીના જીવોને આર્તધ્યાન હોઈ શકે છે. સાતમા ગુણસ્થાનકથી અપ્રમત્ત સંયત જીવો હોવાથી તેમને આર્તધ્યાન સંભવતું નથી, સારાંશ - એ કે અવિરતિ સમ્યગુદૃષ્ટિ સુધીના ૧ થી ૪ ગુણસ્થાનક વર્તી જીવો, દેશવિરતિ એવા પાંચમા ગુણસ્થાનક વર્તી જીવો પ્રમત્ત સંયત સર્વવિરતિ એવા છઠ્ઠા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ગુણસ્થાનક વર્તી જીવોને આધ્યાન સંભવે છે. U [સંદર્ભ# આગમસંદર્ભઃ- માવજ્જતા ડ્રાજ્ઞી સુસમાદિલેક રૂ.,W.રૂપ # સૂત્રપાઠ સંબંધ-આ પાઠ અર્થથી સૂત્રની સંગતતા દર્શાવે છે. મૂળ સૂત્ર રૂપે તેની સંગતતા જણાતી નથી કેમ કે આ પાઠનો અર્થ છે. સૂસમાધિને માટે આર્ત-રૌદૂછોડીને ધ્યાન કરવું-હવે ઉત્તમ સમાધિ સાતમા ગણુઠાણાથી હોય છે માટે તે પૂર્વે આ રૌદ્ર ધ્યાન હોઈ શકે એ રીતે અર્થથી સંગત છે. # તત્વાર્થ સંદર્ભઃ(૧)ગાર્તધ્યાન ને જણાવતા ઉકત સૂત્ર ૯૩૧ થી ૯:૩૪ નો સંદર્ભ અહીં લેવાનો છે. (२)सम्यग्दष्टिश्रावकविरतानन्तवियोजक. सूत्र. ९:४७ જે અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થ બીજો ગાથા-૨ નું વિવેચન -ગુણસ્થાનક (૨)ધ્યાન શતક 1. [9]પદ્ય(૧) અવિરતિ ને દેશ વિરતિ સર્વ વિરતિ પ્રથમમાં ધ્યાન આર્ત સંભવે છે હીન હીનતર યોગમાં (૨) આ સૂત્રનું બીજું પદ્ય-હવે પછીનું સૂત્ર૩૬માં કહેવાશે [10]નિષ્કર્ષ:-સૂત્રમાં આર્તધ્યાનની કક્ષા-છઠ્ઠા ગુણસ્થાનક સુધીની કહી છે. વળી આર્તધ્યાન-તિર્યંચ ગતિમાં લઈ જનારું છે. હવે જો તિર્યંચ ગતિમાં ન જવું હોય તો આર્તધ્યાન રોકવું પડે. જો આર્તધ્યાન રોકવું હોય તો સંયમની ઉચ્ચત્તમ કક્ષાએ પહોંચવું પડે તેથી સૂત્રને આધારે કહી શકાય કે જીવેઅપ્રમત્ત બનવા શકય પ્રયત્ન કરવો જેટલી અપ્રમત્તતા કેળવાશે તેટલે અંશે આર્તધ્યાન બંધ થશે. _ _. _ _ (અધ્યાયઃ૯-સૂત્રઃ ૩૬) [1]સૂત્રહેતુ-રૌદ્ર ધ્યાન ના ચાર ભેદ તથા આ ધ્યાન કોને હોય તે જણાવવા માટે આ સૂત્રની રચના થયેલી છે. U [2]સૂત્ર મૂળ હિંસાવૃતિસ્તવિષયકંરક્ષmગોરકમ-વિરતવિરતયોઃ U [3]સૂત્ર પૃથક-હિંસા - અમૃત - તેય - વિષયસંક્ષિપ્ય: રૌદ્રમ્ - અવિરત - देशविरतयोः U [4]સૂત્રસાર-હિંસા,અસત્ય,ચોરી,વિષય સંરક્ષણ માટે જે સતત ચિંતા, તે રૌદ્ર ધ્યાન છે. તે અવિરત અને દેશવિરત જીવોમાં સંભવે છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ U [5]શબ્દશાનઃહિંસ-હિંસા અમૃત-અસત્ય,જૂઠ અસ્તેય-ચોરી વિષયસંરક્ષણ-વિષય કે તેના સાધનનું રક્ષણ રૌદ્રમ-રૌદ્ર ધ્યાન વિરત-વિરતિ રહિત જીવો દેશવિરત-દેશથી વિરત,અગારી વ્રતી કે શ્રાવક U [6]અનુવૃત્તિ ઉત્તમસંહનન, મૂત્ર. ૬:૨૭ ધ્યાનમ્ શબ્દની અનુવૃત્તિ લેવી. U [7]અભિનવટીકા-પ્રસ્તુતસૂત્રમાં રૌદ્રધ્યાનના ભેદો અને તેના સ્વામિઓનું વર્ણન છે. રૌદ્ર ધ્યાનના ચાર ભેદો, તેના કારણો ઉપરથી આર્તધ્યાન ની પેઠે પાડવામાં આવ્યા છે. જેનું ચિત્તકુર કે કઠોર હોય તે રૂદ્ર. અનેતેવા આત્માનું જ ધ્યાન તે રૌદ્રધ્યાન. જેના ચાર ભેદ અત્રે કહેવામાં આવે છે. તે આ પ્રમાણે (૧)હિંસાનુંબંધી (૨)અસત્યાનુંબંધી, (૩)સ્તેયાનુબંધી અને (૪)વિષયસંરક્ષણાનુબંધી. [૧]હિંસાનુંબંધી-રૌદ્રધ્યાન ૪ હિંસા કરવાની વૃત્તિમાંથી જે કુરતાકે કઠોરતા આવે છે, એને લીધે જે જે સતત ચિંતા થયા કરે તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન. જ હિંસા કેવી રીતે કરવી. કયારે કરવી, તેનાં સાધનો ક્યાં કયાં છે, સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો ઇત્યાદિ હિંસાના એકાગ્ર ચિત્તે થતાં વિચારો તે હિંસાનુંબંધી રૌદ્રધ્યાન છે. $ જીવહિંસા માટેના સંકલ્પ-વિકલ્પો કરવા તે હિંસાનુંબંધી રૌદ્રધ્યાન છે. $ હિંસા માટે મનમાં મથામણ, કોઇને મારી નાંખવાની ઘટનાના વિચારમાં એકતાન થઈ લીન થવું તે હિંસાથે રૌદ્રધ્યાન. 2 हिंसार्थम् स्मृति समन्वाहारो रौद्रध्यानम् $ હિંસા કર્મને માટે જે પુનઃપુનઃ વિચાર કરવો અથવા આ જ વિષયો તરફ ચિત્તને ચોંટાડી રાખવું તે રૌદ્રધ્યાન છે. જે હિંસાનંદ કે હિંસાનુંબંધી રૌદ્રધ્યાન, પ્રાણીઓને દાહદેવો, વધ કરવો, બંધન કરવું ઇત્યાદિ ચિંતનરૂપ છે. [૨]અસત્યાનુંબંધી રૌદ્રધ્યાન- જેને મૃષાનુબંધી રૌદ્રધ્યાન પણ કહે છે. ૪ જુઠુંબોલવાની વૃત્તિમાંથી કૂરતાકે કઠોરતા આવે છે. એને લીધે જે સતત ચિંતા થયા કરે છે તેને અસત્યાનુંબંધી રૌદ્ર ધ્યાન કહેવામાં આવે છે. ૪ અસત્યકેવી રીતે બોલવું કેવી કેવી રીતે અસત્ય બોલવાથી છૂટી જવાશે, કેવી કેવી રીતે અસત્ય બોલવાથી અન્યને છેતરી શકાશે વગેરે અસત્યના એકાગ્રચિત્તે થતા વિચારો તે અસત્યાનુંબંધી રૌદ્રધ્યાન છે. # જુઠું બોલવા માટેના સંકલ્પ-વિકલ્પો કરવા તે મૃષાનુંબંધી રૌદ્રધ્યાન છે. # જુઠ માટે મનમા મથામણ, કોઈપાપ છુપાવવા કે બીજા કોઈ કારણોસર એક જુઠાણા માંથી અનેક જુઠાણા ઘડવાના વિચારમાં એકતાન થઈ લીન થવું તે અસત્યાર્થ રૌદ્રધ્યાન. 4 अमृत वचनार्थ स्मृति समन्वाहारो रौद्रध्यानम् Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અમૃત વચન અર્થાત્ મિથ્યાભાષણ કરવાને માટે જે પુનઃપુનઃવિચાર કરવો અથવા તે જ વિષયો તરફ ચિત્તને ચોંટાડી રાખવું તેને અસત્યાનુંબંધી રૌદ્રધ્યાન કહ્યું છે. અન્ય ઉપરની દ્રોહ બુધ્ધિ વડે પૈશુન્ય, અસભ્ય,અસત્ય વચન બોલવા સંબંધિ જે ચિંતન કરવું તે બીજું મૃષાવાદાનુબંધી કે મૃષાનંદ નામક રૌદ્રધ્યાન છે. [૩] તેયાનુબંધી રૌદ્ર ધ્યાનઃ ૪ ચોરી કરવાની વૃત્તિમાંથી કુરતાકે કઠોરતા આવે છે. એને લીધે જે સતત ચિંતા થયા કરે છે તેને તેયાનુબંધી રૌદ્ર ધ્યાન કહ્યું ૪ ચોરી કેવી રીતે કરવી, કેવી રીતે ચોરી કરવાથી પકડાઈ ન જવાય, ચોરીનાં સાધનો કયાં કયાં છે, ચોરીના સાધનો કયાં મળે છે? કેવી રીતે મેળવવા, કયાં કેવી રીતે ચોરી કરવી, વગેરે ચોરીના એકાગ્રચિત્ત થતા વિચારોને તેયાનુબંધી રૌદ્ર ધ્યાન છે. ૪ ચોરી કરવા સંબંધિ સંકલ્પ વિકલ્પો કરવા તે તેયાનુબંધી રૌદ્ર ધ્યાન છે. ચોરી માટે મનમાં મથામણ, કોઈનું ચોરીલાવવા, પડાવી લેવા, લુંટી લેવા માટેની ઘટના ઘડતાં ઘડતાં વિચારોમાં એકતાન થઈ લીન થવું તે તેયાર્થ રૌદ્ર ધ્યાન. + स्तेयार्थ स्मृति समन्वाहरो रौद्रध्यानम् ૪ સ્તયકર્મ અર્થાત ચોરીને માટે જે પુનઃ પુનઃવિચાર કરવો અથવાએ જ વિષયો તરફ, ચિત્તને ચોંટાડી રાખવું તે તેયાનુબંધી રૌદ્ર ધ્યાન છે. ૪ તીવ્રરોષથી પરદ્રવ્યના અપહરણનું તેમજ તેના સ્વામીના ઉપવાતાદિનું જેચિંતવન કરવું તે તેયાનુબંધી અથવા તેયાનંદ રૌદ્ર ધ્યાન છે. [૪]વિષય સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાનઃ પ્રાપ્ત વિષયોને સાચવી રાખવાની વૃત્તિમાંથી કુરતા કે કઠોરતા આવે છે, એને લીધે જે સતત ચિંતા થયા કરે છે. તેને વિષય સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન કહે છે. રૂપ આદિ ઇષ્ટ વિષયોનું કે વિષયના સાધનોનું રક્ષણ કરવાના એકાગ્રચિત્ત થતા વિચારો તે વિષય સંરક્ષણાનુબંધી રૌદૂ ધ્યાન છે. -વિષયો અને વિષયોનાં સાધનોને મેળવવાનો વિચાર તે આર્તધ્યાન છે અને સાચવી રાખવાના વિચાર તે રૌદ્ર ધ્યાન છે -વિષયોની પ્રાપ્તિમાં અને સેવનમાં આનંદ એ આર્તધ્યાન છે પણ તેને પ્રાપ્ત કરવા સંબંધિ સતત વિચારણાને રૌદ્ર ધ્યાન છે. સચિત્ત યા અચિત્ત પરદ્રવ્ય સંબંધિ પરિગ્રહનું રક્ષણ એટલે કે સાચવણી કરવા રૂપ સંકલ્પ-વિકલ્પો ને રૌદ્ર ધ્યાન છે. #વિષયોને પૂરા કરવા માટેની સામગ્રી રાખી મૂકવા-સાચવી રાખવા માટે મનમાં મથામણ રૂપ રૌદ્રધ્યાન -જેમાં ઇન્દ્રિયોને તેતે વિષયો પૂરા પાડવા માટે સ્ત્રી આદિમેળવવાના તથા ધન ધાન્ય અને મોજશોખની બીજી વસ્તુઓ વગેરે મેળવવાના, તથા સંગ્રહ કરવાના, સાચવી રાખવાના, સુરક્ષિત રાખવાના, વિચારોમાં એકતાન થઈ લીન થવું તે વિષય સંરક્ષણાર્થ રૌદ્ર ધ્યાન. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૬ पविषयसंरक्षणार्थस्मृति समन्वाहारो रौद्रध्यान # વિષય સંરક્ષણ-પાંચ ઈન્દ્રિયોના વિષયોની રક્ષાકે પુષ્ટીને માટે પુનઃપુનઃ જે વિચાર કરવો અથવા એ જ વિષય તરફ ચિત્તને ચોટાંડી રાખવું તે વિષય સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. છે પોતાન દ્રવ્યના રક્ષણને માટે ચારે તરફથી શંકિત ચિત્ત વાળાનું પરોપઘાતનું જે ચિંતવન ને સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન છે. શબ્દાદિ વિષયના સાધનભૂત ધનના સંરક્ષણમાં પરાયણનું અનિષ્ટ અને સર્વ તરફથી આકુળ જે ચિત્ત તે સંરક્ષણાનુંબંધી છે. જ રૌદ્ર ધ્યાનના સ્વામી - -તત્વાર્થ સૂત્રાનુસાર રૌદ્ર ધ્યાનના સ્વામી દેશ વિરત કક્ષા સુધીના જીવો જ હોય છે. -ગુણસ્થાનકની દૃષ્ટિએ એકથી પાંચ ગુણસ્થાનકવાળા આધ્યાન ના સ્વામીઓ કહ્યા છે. અર્થાત્ આ ધ્યાન અવિરતિ જીવો, અવિરતિ સમ્યગુદૃષ્ટિ જીવો, દેશવિરતિ જીવોને એટલે કે શ્રાવકની કક્ષા સુધીના જીવોને અથવા પાંચમાં ગુણઠાણા સુધીના જીવોને સંભવે છે. જ પ્રશ્ન-છઠ્ઠા ગુણસ્થાનકે સંયત સર્વવિરતિઘરછેતેનેરૌદ્રધ્યાનમાંગણના કેમ નથી કરી? સમાધાન -સર્વવિરતિઘરનેરૌદ્રધ્યાન નહોય કેમકે રૌદ્રધ્યાન ના ભાવમાં સંયમટકી શકે નહીં. જ વિશેષ: છે હિંસાનન્દ, અનંતાનન્દ તેયાનન્દ અને પરિગ્રહાનન્દ આ ચારે રૌદ્ર ધ્યાન અતિકૃષ્ણ લેશ્યા, નીલ લેગ્યા અને કાપોત લેશ્યા વાળાને કહ્યું છે. જે સામાન્યથી રૌદ્રધ્યાનને પ્રમાદ-અધિષ્ઠાન અને નરકગતિ માં લઈ જનારું કહ્યું છે. $ આત્મા આવા ભયંકરકે અશુભ ધ્યાનથી સંકિલષ્ટ થઈને જેમતપેલું લોઢું પાણીને ખેંચી લેતેમ આવું ધ્યાન કર્મોને ખેંચે છે. છે રૌદ્ર ધ્યાન ઘણુંજ ભયંકર ધ્યાન કહેવાયેલું છે. કમનસીબે આપણે સૌ હિંસા જન્ય ભંયકર પરીણામો ને જ રૌદ્ર ધ્યાન માનવાનું આરંભી દીધું છે. પણ વાસ્તવમાં હિંસા-મૃષાસ્તેય અને વિષયસંરક્ષણ કે પરગ્રહએચારભેદોને ધ્યાનમાં લેવો જોઈએ. અન્યથા હિંસાનુબંધી કે ક્રોધાવેશ જન્યક્ર પરીણામોને રૌદ્રધ્યાન માની લેવાથી મૃષા-સ્નેય કે વિષય સંરક્ષણ સંબંધિથતા સંકલ્પ વિકલ્પોને રૌદ્ર ધ્યાન માનવા સમજવાની વિચારણાનો લોપ થઈ જાય છે. U [સંદર્ભ૪ આગમ સંદર્ભ (१)रोद्दज्झाणे चउव्विहे पण्णत्ते, तं जहा हिसाणुबंधी, मोसाणुबंधी, तेयाणुबंधी સારવાળુવંથી જ મા. શ.૨૫,૩૭,૫.૮૦૩-૨ (२) झाणाणं च दुयं तहा जे भिक्खु वज्जई निच्चं * उत्त.अ.३१,गा.६ સૂત્રપાઠ સંબંધ-ચારે ભેદે રૌદ્ર ધ્યાન જણાવી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું કે સાધુઓ તે ધ્યાનનો નિત્યત્યાગ કરે છે, અર્થછ ગુણઠાણે રહેલાએવા સાધુનીપૂર્વેના પાંચ ગુણઠાણા સુધી જે તે ધ્યાન હોય અને તેથી દેશ વિરતિ સુધી તે ધ્યાન છે. અ. ૯/૧૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ (૧) તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 0 તત્વાર્થ સંદર્ભઃ(૧)મારોદ્રધર્મશુન-સૂત્ર-૨:૨૧-રૌદ્ર વ્યાખ્યા (૨)કત્તમપંદનન. સૂત્ર. ૬:૨૭ ધ્યાનની વ્યાખ્યા અન્યગ્રન્થ સંદર્ભ(૧)કાળ લોકપ્રકાશ-સર્ગ:૩૦ શ્લોક-૪૪૭ થી ૪૫૭ (૨)નવતત્વ ગાથા-૩૬ વિવેચન (૩)પાક્ષિક સૂત્ર-વૃત્તિ [9]પદ્યઃ હિંસા, અસત્ય ચોરમાંહિ,વિષય સંરક્ષણ તણા ધ્યાન રદ્દ ચાર ભેદ સુણજો તે એકમના અવિરતિ ને વિરતિ દેશે રૌદ્ર ધ્યાની સંભવે પ્રમત્ત સાધુ સર્વવિરતિ ધ્યાન રૌદ્ર ન લેખવે - સૂત્ર-૩૫,૩નું સંયુકત પદ્ય આર્તધ્યાન દેશવિરતિ અવિરતિ પ્રમત સંયતમાં વસતું દેશ વિરતિને અવિરતિમાં રૌદ્ર ધ્યાન નિત સંભવતું હિંસા અસત્ય ચોરી વિષયની રક્ષા ચિંતા સતત થતી પાંચ ગુણ સ્થાનોમાં એમજ રૌદ્ર ધ્યાન રહે ગતિ D [10]નિષ્કર્ષ -આ સૂત્રના હિંસાનુબંધી આદિ ચાર અર્થો કરતા પણ તેના સ્વામીની વિચારણા નિષ્કર્ષ માટે વધુ યોગ્ય લાગે છે કેમ કે આ મોક્ષ શાસ્ત્ર છે. તેનો અંતિમ નિષ્કર્ષનો મોક્ષ કેમોક્ષ માર્ગ જ હોય. એ દૃષ્ટિએ વિચારીએ તો રૌદ્રધ્યાન શ્રાવક સુધીનાને અર્થાત દેશ વિરતિ પર્યન્ત ની કક્ષાના જીવોને જ હોય છે. મતલબકેજો રૌદ્રધ્યાનનેનિશ્ચયથી છોડવું જ છે તો સર્વવિરતિધર રૂપ છઠ્ઠા ગણુ સ્થાનક પર્યન્ત આત્મ વિકાસ સાધવો જોઇએ આ રીતે જે આત્મવિકાસ સાધના તે પરંપરા બધાં ધ્યાન છોડાવનારી અને તે જ સાચો નિષ્કર્ષ. OOO 0000 (અધ્યાયઃ૯-સૂઝ36) [1]સૂરતુ-ધ્યાનનાચારભેદોમાંના ત્રીજા ભેદ “ધર્મધ્યાન”આ ત્રથી જણાવે છે. [2]સૂત્ર મૂળ-માણાવાવસંસ્થાનવિયાયણમાનસંયતી 0 [3]સૂત્ર પૃથઃ-ગાગા-કપાય- વિપા- સંસ્થાના વિવય ધર્મ-પ્રમત્તસંતશ્ય [4]સૂત્રસાર-આજ્ઞા અપાય,વિપાક અને સંસ્થાન ની વિચારણા માટે[જે એકાગ્રમનોવૃત્તિ કરવી તે ધર્મધ્યાન છે. [આ ધર્મધ્યાન] અપ્રમત સંયતને સંભવે છે. *દિગમ્બર આસ્નાયમાં મારા પાયવિપા સંસ્થાનવિયાય એ પ્રમાણેનું સત્ર જોવા મળે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૭ ૧૪૭ [અથવા (૧)આજ્ઞાવિચય,(૨)અપાય વિચય, (૩)વિપાક વિચય, (૪)સંસ્થાન વિયને અર્થે જે વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે. - જે અપ્રમત સંયતને હોય છે.] 1 [5]શબ્દશાનઃશાણી-જિનાજ્ઞા અપાય-દુઃખ विपाक-३५ સંસ્થાન-લોકાકૃત્તિ નિવય-ચિંતન,વિવેક ધર્મમ-ધર્મધ્યાન અપ્રમત્ત સંત-સંયતની અપ્રમત્ત અવસ્થા [6]અનુવૃત્તિ-૩૪મસંહનર્ણ, સૂા. ૬:૨૭ ધ્યાન શબ્દની અનુવૃત્તિ અહીં લેવી. U [7]અભિનવટીકા-ધ્યાન ચાર પ્રકારે કહેવાયું છે. પણ જેને અત્યંતર તપ કહી શકાય તેવા સુધ્યાન ના બે ભેદ છે. જેમાંનું એક ધર્મધ્યાન. આ સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ એ બે વાત આવરી લીધી છે.. (૧)ધર્મધ્યાન ના ભેદો (૨)ધર્મધ્યાનના અધિકારી જ વિષય-સૂત્રમાં ચતુર્થી વિભકત્યન્ત એવો વિવય શબ્દ છે. -આ શબ્દ માસા વગેરે ચારે સાથે જોડવાનો છે. -વિવય એટલે-ચિંતન,પર્યાલોચન, વિવેક, વિચારણા મારાવિવય:૪ આજ્ઞા વિચય એટલે જિનાજ્ઞાનો વિવેક તે અર્થે જે વિચારણા. $ વીતરાગ-સર્વજ્ઞપુરુષની આજ્ઞા શી છે? તે જાણી-શોધી તેના રહસ્ય સંબંધિ જે વિચારણા કરવી તે આજ્ઞા વિચય ધર્મધ્યાન. $ જિનેશ્વર પરમાત્માની આજ્ઞા સકલ જીવોને હિતકારી છે. સર્વ પ્રકારના દોષોથી રહિત છે. એમની આજ્ઞામાં ઘણા ગૂઢ રહસ્યો રહેલાં છે. આથી અતિ લઘુકર્મીનિપુણ પુરુષોજ એમની આજ્ઞાને સમજી શકે છે. ઇત્યાદિ ચિંતન તથા સાધુઓના માટે અને શ્રાવક આદિના માટે ભગવાનની કઈ કઈ આજ્ઞા છે એ વિશે એકાગ્રતા પૂર્વક પર્યાલોચન એઆજ્ઞા વિચય ધર્મધ્યાન છે. # સર્વજ્ઞ અને સર્વદર્શી શ્રી વિતરાગ પરમાત્માની આજ્ઞા સર્વભવ્ય જીવોને ઉત્તરોત્તર આત્મસાધક હોવાથી તેમની આજ્ઞાને અનુસરવા માટેની ઉત્કૃષ્ટ ઉત્કંઠા તે આજ્ઞા વિચય ધર્મધ્યાન સમજવું. आज्ञाविचयाय स्मृत्ति समन्वाहारो धर्मध्यानम् । ૪ આજ્ઞા વિચયને માટે જે પુનઃપુનઃવિચારણા આજ્ઞાનાવિષયમાંજચિન્તાનો નિરોધ કરવો તે ધર્મધ્યાન છે. # આજ્ઞાના પર્યાલોચન રૂપે પરિણામ પામતી એક ચિન્તા તે ધર્મધ્યાન કહેવાય છે. પ્રભુની આજ્ઞાના પર્યાલોચન મય આત્માને બનાવે, ત્યારે તે આજ્ઞા વિચય ધર્મધ્યાને લીન છે તેમ કહેવાય છે. આજ્ઞા રહિત ધર્મપાલન અશકય હોવાથી આ ધ્યાનને પ્રથમ જણાવ્યું છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આપ્ત વકતાના ન હોવાથી, સ્વયં મંદબુધ્ધિ હોવાથી, પદાર્થો ના અત્યન્ત સૂક્ષ્મ પણાને કારણે તેમજ હેતું-દ્રષ્ટાન્ત આદિનો અભાવ હોવાથી, જે આસન ભવ્ય જીવ સર્વજ્ઞ પ્રણિત શાસ્ત્રને પ્રમાણ માની એ સ્વીકાર કરે છે કે જૈનાગમમાં વસ્તુનું જ સ્વરૂપ દર્શાવેલું છે તેવું જ સ્વરૂપ વાસ્તવિક છે. જિનેન્દ્ર ભગવંતનો ઉપદેશ મિથ્યા હોઈ શકે જ નહી. આ રીતે અત્યન્ત સૂક્ષ્મ-પદાર્થના વિષયમાં જિનેન્દ્રઆજ્ઞાનું પ્રમાણ માની, અર્થના સ્વરૂપનો નિશ્ચય કરવો તે આજ્ઞા વિચય-ધર્મધ્યાન છે. અથવા વસ્તુના તત્વને યથાવત જાણ્યા પછી તે વસ્તુને પ્રતિપાદન કરવાની ઇચ્છા સુધી,પ્રમાણ અને નયના દ્વારા તે વસ્તુ સ્વરૂપનું ચિત્તવનકે પ્રતિપાદન કરવું તે આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. જ અપાય વિચયઃ# સન્માર્ગથી પડવા વડે થતી પીડાનો વિવેકતે સંબંધિજે વિચારણા તે અપાય વિચય. # દોષના સ્વરૂપનો અને તેમાંથી કેમ છુટાય એનો વિચાર કરવા માટે જે મનોયોગ આપવો તે અપાય વિચય ધર્મધ્યાન. # અપાય એટલે દુઃખ. સંસારના જન્મ, જરા,મરણ,આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે શારીરિક અને માનસિક દુઃખોનો દુઃખોના કારણો એવા અજ્ઞાન, અવિરતિ,કષાય વગેરેનો એકાગ્રચિતે વિચાર તે અપાય વિચય ધર્મધ્યાન. # સંસારમાં સર્વદુઃખનું મૂળદરેક દરેક આત્માને પોતાપોતાના રાગ-દ્વેષરૂપપરિણામ જ છે. એમવિચારી રાગદ્વેષનો ત્યાગ કરવા માટેના યથાશકિતવિરતિના પરિણામસહ ઉત્કંઠા તે અપાય વિચયરૂપ ધર્મધ્યાન સમજવું. 4 अपायविचयायस्मृत्तिसमन्वाहारः धर्मध्यानम् । # અપાયરિચય ને માટે જે પુનઃપુનઃ વિચાર કરવો તથા અપાયના વિષયમાં જ ચિન્તાનો નિરોધ કરવો તેને ધર્મધ્યાન કહે છે. # અપાય પર્યાલોચન રૂપે પરિણામ પામતી એકાગ્રચિન્તાતે અપાયરિચય ધર્મધ્યાન. અપાયના પર્યાલોચનમાં આત્માને પરોવવાનું કારણ શું? સંસારમાં અપાય,હડધુતપણું, ઠોકરો,હાનિ,નુકસાન,દુઃખો, વિપત્તિઓ, વિનિપાતો ઠામ ઠામ દેખાય છે. આત્માને પોતાને કયાંય પોતાનું સુખ દેખાય નહીં, તેથી આત્મા માં અપાયોની પર્યાલોચનના ચાલે. જેથી તેનાથી દૂર રહેવાના ઉપાયરૂપ આજ્ઞામાં વધારે સ્થિર થવાય માટે, સંસારના અપાયોની પર્યાલોચના કરે,તે અપાય વિચય ઘર્મધ્યાન $ “મિથ્યાદૃષ્ટિજીવ જન્માલ્વની સમાન છે. તેઓ સર્વજ્ઞ વીતરાગ પ્રણીત માર્ગથી પરમુખ રહેવા હોવા છતાં જો મોક્ષની ઈચ્છા કરે તો પણ તેઓ માર્ગને નહીં જાણતા હોવાથી સન્માર્ગ થી દૂર જ ભટકતા રહે છે. પણ સંસારનો અપાય જાણતા નથી” એ પ્રકારે જે વિચારણા કરવી તે અપાય વિચય ધર્મધ્યાન. અથવા તો આ પ્રાણીઓને મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન,અને મિથ્યાચારિત્રનો વિનાશ કઈ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૭ રીતે થાય તે બાબત વિચાર કરવો તે અપાય વિચય ધર્મધ્યાન. વિપાક વિચયઃ કર્મફળના અનુભવનો વિવેક તે અર્થે જે વિચારણા તે વિપાક વિચય. ‘‘અનુભવમાં આવતા વિપાકોમાંથી કયો કયો વિપાક કયા કયા કર્મ આભારી છે તેનો, તથા અમુક કર્મોનો અમુક વિપાક સંભવે તેનો વિચાર કરવા મનોયોગ આપવો તે ‘‘વિપાક વિચય ધર્મધ્યાન. વિપાક એટલે ફળ. તે તે કર્મના ઉદયથી તે તે ફળનો વિચાર તે વિપાક વિચય, આપ્રમાણેઃ- જ્ઞાનાવરણ કર્મના ઉદયથી જીવ અજ્ઞાન રહે છે. દર્શનાવરણના ઉદયથી વસ્તુને જોઇ શકાય નહી, નિદ્રા આદિનો ઉદય થાય. સાતાવેદનીય થી સુખ-વેદના અને અસાતા વેદનીયથી દુઃખ વેદના નો અનુભવ થાય. વિપરીત જ્ઞાન, અવિરતિ,તિ, અતિ વગેરે મોહનીય કર્મના ઉદયથી થાય છે. આયુષ્યના ઉદયથી નરક આદિ ગતિમાં જકડાઇ રહેવું પડે છે. નામ કર્મના ઉદયથી શુભ કે અશુભદેહ આદિ મળે છે. ગોત્રકર્મના ઉદયથી ઉચ્ચ કે નીચગોત્ર જન્મ થાય છે. અંતરાયકર્મના ઉદયથી દાન,લાભ આદિમાં અંતરાય-વિઘ્ન થાય છે. આ બધી વિચારણા તે વિપાક વિચય ધર્મધ્યાન. વિપાક વિચય નામનું ત્રીજું ધર્મધ્યાન,તેમાં પૂર્વકર્મના ઉદયે જે જે પરીષહોઉપસર્ગો-દુઃખો આદિ સહન કરવા પડે તેને તેને પૂર્વકર્મના વિપાક સ્વરૂપે વિચારી તેમાં મનોયોગને એકાગ્ર કરવો તેને સમાવેશ થાય છે. विपाकविचयाय स्मृत्ति समन्वाहारो धर्मध्यानम् । વિપાકવિચયને માટે જે પુનઃપુનઃવિચાર કરવો, તેનો વિપાક વિચય ના વિષયમાં જ ચિન્તા નિરોધ કરવો તે ધર્મધ્યાન છે. સંસારમાં વેઠવા પડતાં અપાયોનું મુખ્ય કારણ તો કર્મના ઉદય -વિપાકો છે. તેથી કર્મો પોતાના કેવા કેવાં વિપાકો બતાવે છે? તેની પર્યાલોચનમાં -વિચારણામાં આત્મા એકાગ્રતાથી લીન થાય. જેથી અપાયો સ્પષ્ટ થતાં, આજ્ઞાના પાલનમાં અને પર્યાલોચનમાં વધારે દૃઢ થવાય છે. માટે વિપાક વિચય એટલે કર્મોના વિપાકોનું પર્યાલોચન. દ્રવ્ય,ક્ષેત્ર,કાલ,ભાવ અને ભવ અનુસાર થનારા જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોના ફળનો વિચાર તે વિપાક વિચય. સંસ્થાન વિચયઃ લોકની આકૃત્તિનો વિવેક- તે અર્થે જે વિચારણા તે સંસ્થાન વિચય ધર્મધ્યાન. લોકના સ્વરૂપ નો વિચાર કરવા મનોયોગ આપવો તે સંસ્થાન વિચય ધર્મધ્યાન × સંસ્થાન એટલે આકાર. લોકના તથા લોકમાં રહેલા દ્રવ્યોના આકારનું કે સ્વરૂપનું પર્યાલોચન એ સંસ્થાન વિચય. લોક,જગત,વિશ્વ,દુનીયા વગેરે શબ્દો એકાર્થક છે. લોક ચૌદ રજજુ પ્રમાણેછે, અર્થાત્ લોકને ઉપરના છેડાથી નીચેના છેડા સુધી માપવામાં આવે તો ૧૪ રજજુ પ્રમાણ થાય છે. તેના આકાર પગ પહોળા કરી કેડે હાથ દઇ ઉભા રહેલા પુરુષ સમાન Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે. તેના ઉર્ધ્વ, અધો,તીર્છા એમ ત્રણ વિભાગ છે. અધોલોક ઉંધા પડેલા કુંડાના આકાર સમાન છે. તિńલોક થાળી ની આકૃત્તિ સમાન છે. ઉર્ધ્વલોક મૃદંગ સમાન છે. તીર્કાલોકના નીચેના ભાગમાં વ્યંતર તથા ઉપરના ભાગમાં જયોતિષ્ક જાતિના દેવો રહે છે. મધ્યભાગમાં બંગડીના આકારે અસંખ્ય દ્વીપો અને સમુદ્રો આવેલા છે. પ્રારંભમાં અઢી દ્વીપમાં મનુષ્યો અને તિર્યંચોનો વાસ છે. ઉર્ધ્વલોકમાં વૈમાનિક જાતિના દેવો રહે છે. અધોલોકમાં ભવનપતિદેવો અને વ્યન્તરો રહે છે. આ પ્રમાણે જિનોપદિષ્ટ શાસ્ત્રોના આધારે લોકના આકાર સ્વરૂપ વગેરેનો વિચાર તે સંસ્થાન વિચય ધર્મધ્યાન છે. ✡ સંસ્થાન વિચય એ ધર્મધ્યાનનો ચોથો ભેદ છે. જેમાં સંસ્થાન ના પર્યાલોચન રૂપે પરિણામ પામતી એકાગ્રચિન્હાનો સમાવેશ થાય છે. આજ્ઞા,અપાય અને વિપાક એ ત્રણના પર્યાલોચનમાં ઉંડા ઉતરતા ઉતરતાં સમગ્ર વિશ્વ વ્યવસ્થાની જિજ્ઞાસા સહજ રીતે જ મનમાં ઉભરાવા લાગે છે. અને તે ઉપરથી વિશ્વની ઘટના કેવી અદ્ભુત છે? તેના પર્યાલોચનમાં આત્મા લીન થાય છે. અને વિશ્વના સર્વ સ્થાનોમાં સિધ્ધશીલાજ વસવા યોગ્ય સ્થાન જણાય છે. એજ સંસ્થાન વિચય ધ્યાન થી શુકલધ્યાન તરફ જવાનો માર્ગ છે. संस्थान विचयाय स्मृत्तिसमन्वाहारो धर्मध्यानम् સંસ્થાન વિચયને માટે જે પુનઃપુનઃ વિચાર કરવો તેને, અથવા સંસ્થાન વિચયના વિષયમાં જે ચિન્તાનો નિરોધ કરવો તેને ધર્મધ્યાન કહ્યું છે. સંસ્થાનવિચય એટલે ત્રણ લોકના આકારનો વિચાર કરવો તે. અર્થાત્ એકાગ્રચિત્તે લોકના સંસ્થાન સંબંધિ વિચારણા તે જ સંસ્થાન વિચય ધર્મધ્યાન. ધર્મધ્યાન ના સ્વામી: આ ધર્મધ્યાન કોને કહેવાય? આ પ્રશ્નનો ઉત્તર સૂત્રકાર મહર્ષિએ એટલો જ જણાવ્યો છે કે અપ્રમત્તસંયતસ્ય-અર્થાત્ અપ્રમત્ત સંયત કક્ષાના જીવોને હોય છે. આ રીતે સૂત્રકારના કથન મુજબ ધર્મધ્યાન ના સ્વામી સાતમા ગુણઠાણા કે તેથી ઉપરની કક્ષાના [બાર માં ગુણઠાણા સુધી] ના જીવો કહેવાય છે. કેમ કે સર્વવિરતિ ધરથી સયોગી કેવળી વચ્ચેની કક્ષા સંયતોને અપ્રમત સંયત આદિ કક્ષા કહેલી છે. આ દૃષ્ટિએ છઠ્ઠા સુધીના ગુણઠાણાના જીવો અર્થાત્ પ્રમત્ત સંયત કક્ષા સુધીના જીવોને તાત્ત્વિક ધર્મધ્યાન ન હોય, એ સિધ્ધ થાય છે. અર્થાત્ તેઓને અભ્યાસ રૂપ ધર્મધ્યાન હોય છે. પણ પારમાર્થિક ધર્મધ્યાન ન હોય. ] [8]સંદર્ભઃ આગમ સંદર્ભઃ- આ સૂત્રનો આગમ સંદર્ભ હવે પછીના સૂત્ર ૯ઃ૩૮ માં કહેવાયેલ છે. તત્ત્વાર્થ સંદર્ભ:(૧)આર્ત્તરોત્રધર્મશુનિ-સૂત્ર. ૧:૨૬ થી ધર્મ- ની વ્યાખ્યા (૨)૩ત્તમસંહનનઐામ સૂત્ર. ૧:૨૭ થી ધ્યાન Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૮ જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કાળલોક પ્રકાશ સર્ગઃ૩૦ શ્લોક ૪૫૮ થી ૪૬૨ (૨)નવતત્વ ગાથા ૩૬-વિવરણ (૩)પાક્ષિક સૂત્ર વૃત્તિ 1 [9]પદ્ય - સૂત્ર ૯૩૭ અને ૯:૩૮ નું સંયુકત છે. આજ્ઞા અપાય વળી વિપાકે વિષય સંસ્થાન જે કર્યા ચાર ભેદો ધર્મધ્યાને અપ્રમત્ત મુનિ વર્યા ઉપશાંત મોટી ક્ષીણમોહી ઉકત ધ્યાને રહી મુદા કર્મપશો છેદકરતા ધર્મધ્યાન રહી મુદા (૨) આશા અપાય જ વિપાક જ ધર્મધ્યાન સંસ્થાન વિચય જ ચાર પ્રકાર જાણ U [10]નિષ્કર્ષ -આ સૂત્રમાં જણાવેલા ચારે ભેદ સુંદર નિષ્કર્ષને પાત્ર છે. છતાં ચારેનો કડીબધ્ધ વિચાર કરીએ તો સર્વપ્રથમ જિનાજ્ઞા સંબંધિ વિચારણાથી આરંભ થાય છે. જિનાજ્ઞા રૂપ એકાગ્ર ચિન્તા નિરોધમાં વર્તતા જીવને સંસારથી અપાયનું ચિંતન તો થવાનું જ અને અપાય વિચય ધર્મ ધ્યાનને પામેલો જીવ,કર્મના વિપાકને ફળ ને સમજવાનો જ છે. કર્મના વિપાકને સમજેલો-સંસારને અપાયરૂપ જાણતો અને આજ્ઞા વિચય ધ્યાન ધરતો જીવ છેલ્લે સંસ્થાન વિચય ધ્યાનમાં પ્રવેશે ત્યારે સમગ્ર લોક સ્વરૂપનું ચિંતન કરતા કરતા છેલ્લે સિધ્ધશીલાને જ સ્થિત થવા યોગ્ય સ્થાન છે તેવું સમજે છે. જયારે જીવ સંસ્થાન વિચય ધ્યાનમાં સિધ્ધશીલા ઉપર ધ્યાન ને કેન્દ્રિત કરે છે. ત્યારે સંપૂર્ણજિનાજ્ઞાને પાળવાની વૃત્તિ સાથે સર્વથા કર્મવિપાકોને વિફળ બનાવવાની પ્રવૃત્તિ કરતો જીવ સર્વથા મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. OOOOOOO (અધ્યાયઃ૯ સુગઃ૩૮) 0 [1]સૂકહેતુ-ધર્મધ્યાનના સ્વામી તરીકે અપ્રમત્તસંયત ને કહ્યા છે. તદુપરાંત આ સૂત્ર થકી તેના અન્ય અધિકારીનો નિર્દેશ કરે છે. D 2િ]સૂત્ર મૂળ રૂપIન્તલીબાયોગ્ય U [3]સૂપૃથક-૩૫રાન્ત - ક્ષીણ - ક્ષાયઃ I [4] સૂત્રસારઃ-ઉપશાન કષાય અને ક્ષીણ કષાય [સંયત અર્થાતુ મુનિ ને પણ [ધર્મધ્યાન સંભવે છે.] U [5]શબ્દશાનઃ૩૫ાત-જેમાં કષાયોનો ઉપશમ થયો હોય તેવી આત્મ વિકાસ ની સ્થિતિ દિગમ્બર આમ્નાય મુજબ-આ સૂત્રનો નિર્દેશ જોવા મળેલ નથી. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ક્ષીણ-જેમાં કષાયો નો ક્ષય થયો હોય તેવી આત્મવિકાસની સ્થિતિ વMાય-ક્રોધ, માન,માયા,લોભ રૂપ કષાય -ઉપરોકત સૂત્રના સંબંધ જોડવા 1 [G]અનુવૃત્તિ(૧)ગાણાપાવા. સૂત્ર. ૬:૩૭ થWARયત પદોની અનુવૃત્તિ અહીં કરેલ છે. (૨) રમણંદન સૂત્ર. ૬:૨૭ ધ્યાન U [7]અભિનવટીકા-ધર્મધ્યાનના સ્વામી કે અધિકારીને જણાવવા માટે સૂત્રકાર મહર્ષિ એ સંયતોની ત્રણ કક્ષા જણાવેલી છે. જેમાં અપ્રમત્તસંયત ની કક્ષા પૂર્વ સૂત્રમાં કહીઆ સૂત્રમાં ૩૫શાન્ત થાય અને ક્ષષિાય એ બે કલાને જણાવે છે. સંયતોની આ બંને કલાને ગુણ સ્થાનકની પરિભાષામાં ૧૧મું અને ૧૨મું ગુણ સ્થાનક કહેવામાં આવે છે. ૧૧ મે ગુણઠાણે ઉપશાંત કષાય અને ૧૨મે ગુણઠાણે ક્ષીણ કષાયની આત્મ વિકાસની કક્ષાએ ધર્મધ્યાન હોય છે. એટલે કે સાતમાથીબારમાં ગુણસ્થાનકપર્યન્ત ધર્મધ્યાન હોય છે એ સિધ્ધ થાય છે. | Nય કષાય શબ્દનો સંબંધ પૂર્વના બંને પદો સાથે છે. અર્થાત ૩ શાન્તાય અને ક્ષીણ થાય એવા બે પદો તૈયાર થશે. ૩૫શાન થાય:- જેઓના કષાય ઉપશાન્ત થયા છે તેવાઅર્થાત અગીયારમાં ગુણસ્થાનક વર્તી જીવો. જ શીખવષય:- જેઓના કષાય ક્ષીણ થાય છે. તેવા [અર્થાત બારમાં ગુણસ્થાનક વતી જીવો. જ ર-પૂર્વની અનુવૃત્તિ લેવી અને મામસંયત નો સમુચ્ચય કરવાને માટે શબ્દ મુકાયેલો છે. • વિશેષ:- ઉપશાન્ત-ક્ષણ કષાયના પ્રહણ થી તથા પૂર્વના અપ્રમત્ત સંયતના ગ્રહણથી અહીંમધ્યનું ગ્રહણ થઈ જશે. અર્થાત ૭મા અને ૧૧-૧૨ માં ગુણઠાણાના ગ્રહણથી મધ્યના ૮,૯,૧૦માં ગુણઠાણા નો પણ સમાવેશ થઈ જાય છે. 0 [B]સંદર્ભછે આગમ સંદર્ભઃ (१)धम्मेझाणे चउबिहे पण्णत्ते, तं जहा आणाविजए अवायविजए विवागविजए સંવાવિના જ મ. સ.૨૫,૩૭,મૂ. ૮૦ રૂ-રૂ. (૨)ષાજ્ઞા યુસમાપિ જ ૩. મારૂ૦, ૫.૩૫ સૂત્રપાઠ સંબંધ:-અહીં પાઠમાં ધર્મધ્યાનના ચાર ભેદો જણાવી બીજો પાઠ મુકયો સુસમાધિને માટે બાવા જોઈએ કેમ કે ઉત્તમસમાધિની પ્રાપ્તિ સાતમાગુણઠાણાથી હોય માટે આ ધ્યાન બહુલતાએ અપ્રમત્ત સંયમીને જે સમજવું. વળી ઉપશાત્ત અને ક્ષીણ કષાય ૧૧મું૧૨મું ગુણઠાણું છે માટે તે પણ ૭મા પછી જ આવશે તે સ્પષ્ટ છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૯ ૧૫૩ D [9]પધઃ(૧) આસૂત્રનું પ્રથમ પઘઆ પૂર્વના સૂત્ર-૯૩૭માં કહેવાઈ ગયેલ છે. (૨) તે ક્ષીણ મોહ ગુણ સ્થાનક ઉપશાંત મોહે જ સંભવતું એઉભભયે નિતાંત U [10]નિષ્કર્ષ - સૂત્રકાર મહર્ષિ આત્મ વિકાસની ઉપશાંત કષાય તથા ક્ષીણ કષાય એ બે કક્ષાએ ધર્મધ્યાનના અસ્તિત્વને જણાવે છે. આપણે આર્ત-રૌદ્રધ્યાન છોડવું અને ધર્મ- શુકલને આદરવાની વાત ઘણી કરીએ છીએ. પણ ખરેખર જો ધર્મધ્યાન આદરવું હોય તો આત્મ વિકાસની કઈ કલા હોવી જોઇએ તેનો ચિતાર આ સૂત્ર થકી મળે છે. જીવે ઓછામાં ઓછું પણ ચારિત્રનું ગ્રહણ કરવું જોઈએ ,ચારિત્ર ગ્રહણ પછી અપ્રમત્ત અવસ્થા કેળવવી જોઈએ અને ત્યારપછી આ ધ્યાનની પ્રાપ્તિ થાય છે. માટે ધર્મધ્યાનના અભિલાષી એ સંયમ વિશુધ્ધિ અર્થે પુરુષાર્થ કરવો. 'Z G G H T. અધ્યાય ૯-સૂત્રઃ ૩૯) U [1]સૂત્ર હેતુ -આ સૂત્ર થકી શુકલ ધ્યાનના પૂર્વના બે ભેદને સ્વામી કે અધિકારી નું નિરૂપણ કરે છે. [2] સૂત્ર મૂળઃ-શુળવાપૂર્વવિ:]. U [Qસૂત્ર પૃથક-શુન્હે વ આ પૂર્વવિદ્રઃ U [4]સૂત્રસાર-(૧) શુકલધ્યાનના પહેલાં બે ભેદ [ઉપશાન્ત કષાયી અને ક્ષીણ કષાયી મુનિને હોય છે. (૨)પહેલાં બંને શુલ ધ્યાન પૂર્વધર ને હોય છે. [5]શબ્દશાનઃ(૧) શ શુકલ ધ્યાનના બે ભેદ માધે-પહેલાના બે ભેદ બંને શબ્દો દ્વિવચનાન્ત હોવાથી અહીં “બે ભેદ' અર્થ કર્યો છે. (૨)પૂર્વવિર:-પૂર્વના જાણકાર, પૂર્વધર. 1 [G]અનુવૃતિઃ-૩૫IIક્તક્ષીષાયો [7]અભિનવટીકાભૂમિકા:- અહીં સૂત્રને નિમ્નોકત કારણે બે ભાગમાં વહેંચેલ છે.. (૧)કેટલાંક વિવેચકો તથા દિગમ્બરમાં શુદ્ધેવાળે પૂર્વવ: એવુંએકજ સૂત્ર આપેલ છે. (૨)સ્વોપલ્લભાષ્ય જોતાંશુ વાળે અને પૂર્વવ: બંને સ્પષ્ટ અલગ સૂત્રો જ છે. તેવું માલુમ પડે છે. (૩)સિધ્ધસેનીય વૃત્તિમ સૂત્રો ૨:૩૬ અને ૨:૪૦ એમ બંને અલગ સૂત્રો,અલગ ભાષ્ય અને અલગટીકા છે. તે વાત સ્પષ્ટ છે. (જુઓ-હીરાલાલ રસિકદાસ સંશોધીત પુસ્તક] Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા (૪)સિધ્ધસેનીય વૃત્તિમાં પાછું એમ પણ લખે છે કે તું પરમાર્થત: પૃથ મૂત્રમ્ | (૫)હારિભદ્રીય વૃત્તિ માત્ર “શુદ્ધે વાઘે એટલું જ સૂત્ર જણાવે છે. જયારે પૂર્વવિ: ની ટીકા તેઓ આ સૂયમાંજ સમાવેલી છે. પણ અલગ સૂત્ર નોંધેલ નથી. ઉપરોકત કારણોને લઈને બંને સૂત્ર સાથે નોંધેલ છે. છતાં તેના પૃથક્કરણ, સૂત્રસાર, અભિનવટીકાદિ અલગ-અલગ નોંધેલ છે. વિશેષ નિર્ણયતો બહુશ્રુત પાસેથી જ મળી શકે. પણ માત્ર અભ્યાસકને તત્વતઃ કોઈ ફરક પડતો નથી. [૧]શુ યા ની અભિનવ ટીકા-શુકલ ધ્યાનના ચારે પ્રકારે કહેવાયું છે. જુિઓ સૂત્રઃ૪૧] -જેમાંના પ્રથમ બે ભેદ –પૃથક્વ વિતર્ક અને એકત્વ વિતર્ક છે. -પૂર્વ સૂત્રની અનુવૃત્તિ લેતાં એ સ્પષ્ટ થાય છે કે શુકલ ધ્યાનના આ પ્રથમ બે ભેદોના સ્વામી ઉપશાન્ત કષાયી અને ક્ષણ કષાયી સિયતો] કહ્યા છે. - -આ રીતે પૃથક્વવિતર્ક સવિચાર અને એકત્વ વિર્તક અવિચાર એ પ્રથમના બે શુકલ ધ્યાનો (૧)મોહ ઉપશમાવી ચૂકેલ અને (૨) મોહનો ક્ષય કરી ચૂકેલાને હોય છે. -ગુણસ્થાનકની દૃષ્ટિએ કહીએ તો શુકલ ધ્યાનના ચાર ભેદોમાંથી પહેલા બે ભેદના સ્વામી અગિયાર-બારમા ગુણઠાણા વાળા જીવો હોય છે. - -આ સૂત્રના બીજા ભાગની વ્યાખ્યા મુજબ ઉક્ત શુલ ધ્યાન પૂર્વધર-પૂર્વના જાણકારી જીવોને હોય છે. રિપૂર્વવિડની અભિનવટીકાઃશુકલ ધ્યાનના ના પહેલા બે ભેદો માત્ર પૂર્વધરો ને જ હોય છે. -અર્થાત્ પૂર્વધર એવા ઉપશાન્ત કષાયી અને ક્ષીણ કષાયી જીવોને જ શુકલ ધ્યાનના પ્રથમ બે ભેદના સ્વામી ગણવા. -પૂર્વોપરોને તો શુકલ ધ્યાન ૧૧ મે, ૧૨-મે ગણઠાણે અવશ્ય હોય જ, પણ પૂર્વધર સિવાયના જીવોને ધર્મધ્યાન સંભવે છે. સંભવ છે કે આ પ્રથમના બે શુકલ ધ્યાન ની પ્રક્રિયા ફકત પૂર્વધરો જ જાણતા હોય. -જો કે પૂર્વધર સિવાયનાને ઉપશાન્ત તથા ક્ષણ કષાય ની સ્થિતિમાં ધર્મધ્યાન હોય તે સામાન્ય વાતનો એક અપવાદ એ છે કે માષતુષમુનિ તથા મરુદેવી માતા જેવા આત્મા ઓ પૂર્વધરન હોવા છતાં તેઓને આ સ્થિતિમાં શુકલ ધ્યાનનો સંભવ હોઈ શકે છે. તેમ સમજવું. જ સૂત્રના પહેલા અને બીજા હિસ્સાની સંયુકત વિચારણાઃ-ઉપશાન્ત અને ક્ષીણ કષાયી મુનિ જો પૂર્વધર હોય તો શુક્લ ધ્યાનના પ્રથમ બે ભેદ હોય. -ઉપશાન્ત અને ક્ષીણ કષાયી મુનિ જો પૂર્વધર ન હોયતો ધર્મધ્યાન હોય. -જો પૂર્વસૂત્ર૩૮અનેસૂત્ર ૩૯નાભાષ્યને તથાભાષ્યાનુસારીટીકાને જોવામાં આવેતો ઉપશમ અને પકએ બંને પ્રકારની શ્રેણીમાં ધર્મ અને શુકલએ બંને પ્રકારના ધ્યાન હોયછે. અર્થાત્ ઉપશમ શ્રેણીમાં ધર્મ અને શુકલ બંને પ્રકારના ધ્યાન હોય છે. અને ક્ષપક શ્રેણીમાં પણ ધર્મ અને શુકલ બંને પ્રકારના ધ્યાન ખેંચે છે. · Page #156 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૯ ૧૫૫ જો કે ઉપશમ અને ક્ષપકશ્રેણીનો આરંભ આઠમા ગુણસ્થાનકથી થાય છે. પરંતુ કર્મોના ઉપશમનો કે ક્ષયનો પ્રારંભ નવમા ગુણસ્થાનક થી થાય છે. વળી ૧૧માં ગુણઠાણે ઉપશમ શ્રેણીની સમાપ્તિ થાય છે.અને બારમા ગુણઠાણે ક્ષપક શ્રેણીની સમાપ્તિ થાય છે. આ રીતે આઠમું,નવમું અને દશમું ગુણસ્થાનકતો બંને શ્રેણીમાં હોય જ છે. અને આ ત્રણે ગુણસ્થાનકોમાં ધર્મ ધ્યાન જ હોય તે વાતતો સૂત્ર ૩૮-સૂત્ર ૩૯ પૂર્વે સ્પષ્ટ થયેલી જ છે. જયારે અગીયાર માં બારમા ગુણઠાણે અર્થાત્ ઉપશાન્ત કષાયી અને ક્ષીણકષાયી મુનિને તો સૂત્ર૩૮ મુજબ ધર્મધ્યાન અને સૂત્ર ૩૯ અનુસાર શુકલધ્યાન એમ બંનેનો સંભવ હોઈ શકે છે. શ્રેણીએ ચઢનાર જીવો બે પ્રકારના હોય છે(૧)પૂર્વધર-અર્થાત્ શ્રુત કેવલી કે ચૌદ પૂર્વધર મુનિઓ (૨)અપૂર્વધરઃ- અર્થાત્ ચૌદપૂર્વથી ન્યુન-ન્યુનતર શ્રુતનાજ્ઞાતા. આ બંનેમાં જે પૂર્વધર છે. તેઓને શુકલધ્યાનના પ્રથમ બે ભેદો વર્તે છે. જયારે બીજા પ્રકારના -અપૂર્વધરને ધર્મધ્યાન હોય છે. તેમ પ્રસ્તુત સૂત્રના બંને હિસ્સા પરથી જણાય છે. U [8સંદર્ભઃ૪ આગમ સંદર્ભ सुहुमसंपरायसराग चरित्तारिया य, बायरसंपरायसरागचरित्तारिया य,...उवसंतकसाय वीयराय चरितारियाय, रवीणकसायवीयराय चरित्तारिया य * प्रज्ञा.प.१,सू.३७-२७ सुक्के झाणे चविहे...पुहत्त वियक्केसविचारी...एगंतवियक्के अवियारी... सुहुहमकिरिए अनियट्टी...समोच्छिन्न किरए अप्पडिवाइ * भग.श.२५,उ.७,सू.८०३-४ સૂત્રપાઠ સંબંધ:-પ્રથમ પાઠમાં ઉપશાન્ત અને ક્ષીણ કષાયવાળા આર્યોના ઉલ્લેખ છે. બીજા પાઠમાં શુક્લ ધ્યાનના ભેદોના નામ છે. તે સિવાય સ્પષ્ટ ઉલ્લેખ અમારાથી મેળવી શકાયો નથી. # તત્વાર્થ સંદર્ભ(१) पृथकत्वैकत्ववितर्करसूक्ष्मक्रियाऽप्रतिपाति व्युपरतक्रिया निवृतीनि-सूत्र.८:४१ (૨)તથ્ય યયોયોનીસૂત્ર ૯:૪૩ (૩)વિવારં દ્વિતીય-સૂત્ર ૯૪૪ [9]પદ્ય - (૧) પ્રથમ બીજા શુકલ ભેદે ધ્યાન પૂર્વધર ઘરે ચરમ શુકલ ભેદ બેમાં કેવળ જ્ઞાનજ લહે સૂત્ર ૯:૩૯ અને ૯:૪૦ નું સંયુકત પદ્ય શુકલ ધ્યાનો પહેલાં બે હોય પૂર્વધરો વિષે બંને પાછળના હોયે કેવળી જ્ઞાનીઓ વિષે. U [10]નિષ્કર્ષ -શુકલ ધ્યાનનો અર્થ આ પૂર્વે સૂત્ર ૯૨૯માં કહેવાયો છે. અને તેના ભેદોનું વર્ણ સૂત્ર-૯૪૧ માં હવે પછી કહેવાશે. આ સૂત્રતો શુકલધ્યાનના પ્રથમ બે ભેદોના સ્વામીને જણાવવા પુરતું જ છે. છતાં એક વાતતો નિષ્કર્ષ ને યોગ્ય અહીં છે જ કે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પૂર્વધર એવા ઉપશાન્ત કે ક્ષીણ કષાયી ને શુકલ ધ્યાનના પ્રથમ બે ભેદ વર્તે છે. જયારે અપૂર્વધરને ધર્મધ્યાન વર્તે છે. આત્મવિકાસની કક્ષા સાથે સમ્યક્ શ્રુત પણ કેટલું ઉપયોગી કે જરૂરી છે. તેનો આદર્શ સાક્ષીપાઠ આ સૂત્રમાંથી આપણને મળે છે. કેમ કે ઉપશાન્ત કે ક્ષીણ કષાયી મુનિની આત્મવિકાસની કક્ષાતો ૧૧ મુંકે ૧૨મું ગુણસ્થાનક હોવાથી સમાન જ છે. પરંતુ પૂર્વને ધારણ કરવા કે ન કરવાને કારણ તેઓને શુકલ કે ધર્મ ધ્યાન અનુક્રમે કહ્યું છે. આ વિધાનોનો અર્થ જ એ છે કે સમ્યક જ્ઞાન પણ ધ્યાનની ધારાને વધુ શુધ્ધ બનાવવા માટેનું એક અતિ ઉપયોગી પરીબળ છે. માટેઆત્મવિકાસની સાથેસાથેસમ્યક્દાનમાં પણ વૃધ્ધિ થવી આવશ્યક છે. છેલ્લે તો બંને પુરુષાર્થ કેવળ જ્ઞાન અને મોક્ષમાં જ પરીણમવાના છે. જી U m અધ્યાયઃ૯-સૂત્રઃ ૪૦ [1]સૂત્રહેતુઃ-શુકલ ધ્યાનના છેલ્લા બે ભેદના સ્વામીને આ સૂત્ર થકી જણાવે છે. ] [2]સૂત્ર:મૂળ:-રે નિ: [] [3]સૂત્રઃપૃથ-સૂત્ર સ્પષ્ટ પૃથક્ જ છે. ] [4]સૂત્રસાર:-પછીના બે, કેવળીને હોય છે. [અર્થાત્ -શુકલધ્યાનના છેલ્લા બે ભેદો-(૧)સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી અને (૨)વ્યુપરત ક્રિયા નિવૃત્તિ એ બંનેના સ્વામી કે અધિકારી કેવળી ભગવંતો હોય છે.] ] [5]શબ્દશાનઃ પરે-પછીના બે, સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી અને વ્યુપરત ક્રિયા નિવૃત્તિ. હેવહિન-કેવળી,કેવળ જ્ઞાની આત્માઓ [] [6]અનુવૃતિઃ- (૧)સૂત્ર ૯:૩૯ મુદ્દે નાઘે (૨)સૂત્ર ૯:૨૭ ૩ત્તમસંહનનથૈ થી ધ્યાન ની અનુવૃત્તિ. [] [7]અભિનવટીકાઃ-સૂત્રકાર મહર્ષિ મૂળ કથન તો એટલું જ કરેછે કે શુકલધ્યાનના ત્રીજા-ચોથાભેદના સ્વામી કેવલી ભગવંતો જ હોય છે. આ સિવાય કોઇ જ વિશેષ વાત આ સૂત્રમાં સૂત્રકાર મહર્ષિએ કરી નથી. છતાં કેટલીક મહત્વની બાબતોનો અત્રેનિર્દેશનિમ્નોકત મુદ્દામાં કરેલ છે. સ્વોપશ ભાષ્યઃ- પરે દે શુદ્ધે ધ્યાને જેવનિ વ ભવત: ન છપદ્મસ્થસ્યા પરે-પરશબ્દને દ્વિ વચનમાં મુકેલ છે. તેવાત ભાષ્યમાં વધુ સ્પષ્ટ કરવા રે ઢે પદોથી જણાવી છે. તેનો અર્થ જ ‘પછીના બે’’ એવો થાય છે. શુ∞ધ્યાનેઃ- શુકલધ્યાન, જેની વ્યાખ્યા આ પૂર્વે સૂત્ર ૯:૨૯ આર્ત્તરોત્રધર્મશુનિ માં કરી છે. અને જેના ચાર ભેદ હવે પછીના સૂત્રમાં કહેવાના છે, તે શુકલધ્યાન. અહીં પણ દ્વિવચન જ મુકેલ છે. કેમ કે તેના બે ભેદો ને અહીં ધ્યાનમાં લેવાના છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૦ ૧૫૭ વજેનિ :- પદ મુકવાથી પૂર્વે જણાવેલા ઉપશાન્ત અને ક્ષીણ કષાય પદની અનુવૃત્તિ આપોઆપ અટકી જાય છે. કેમકે છેલ્લા બે શુકલ ધ્યાનના સ્વામી કેવલી ભગવંતનો છે. એવું અહીં સ્પષ્ટ કરેલ છે. જ વિશેષ: (૧)કેવળીને આ બે ધ્યાન છે તેમ કહેવાથી, એ સ્પષ્ટ સમજી જ લેવાનું કે છદ્મસ્થોને કદાપી આ બે જ્ઞાન હોય જ નહીં. (૨)આ વાત ગુણસ્થાનકને આધારે મૂલવીએ તો શુકલધ્યાનના છેલ્લા બે ભેદોના સ્વામી કેવળી ભગવંત અર્થાત્ ૧૩મા, ૧૪મા ગુણસ્થાનકે રહેલા જીવો હોય છે. (૪)તેરમા ગુણઠાણે સૂક્ષ્મક્રિયા પ્રતિપાતિ અને ચૌદમે ગુણઠાણે ચુપરત ક્રિયા નિવૃત્તિ નામક શુકલ ધ્યાન વર્તે છે. તે આ રીતે તેરમાં ગુણઠાણે અંતિમ અંતર્મુહુર્તમાં મન-વચન એ બે યોગો તો સર્વથા નિરોઘ થયા બાદ બાદર કાયયોગનો નિરોધથતાં, કેવળ સૂક્ષ્મ કાયયોગની ક્રિયા હોય છે. ત્યારે આ ત્રીજો ભેદ વર્તે છે. જયારે સંપૂર્ણ યોગ નિરોધ થાય ત્યારે ચૌદમાં ગુણઠાણે આત્માની નિષ્પકંપ અવસ્થા રૂપ ચુપરત ક્રિયા નિવૃત્તિ રૂપ ચોથો ભેદ હોય છે. |[8]સંદર્ભ આગમ સંદર્ભઃसुक्केझाणे चउव्विहे...हुत्त वियक्के...एगंत वियक्के...हुमकिरिए अनियट्टी સમછિન વિરપ અપદ્દિવાર્ડ મશ.૨૫,૩૭,૬.૮૦૩-૪ सजोगि केवलि रवीणकषाय वीयराय चरित्तारीयाय,अजोगिकेवलिरवीणकसायवीय राय चरित्तारिया य* प्रज्ञा.प.१,सू.३७ चारित्रार्यविषय झाणेणं उत्तमेणं सुक्केणं अप्पमत्तो...गच्छयमोक्खंपरंपदं भग.श.९,३.३३,सू.३८५ સૂત્રપાઠ સંબંધઃ-ત્રણ પાઠનો સંયુકત અર્થવિચારીએતો તાર્કિક રીતે પ્રસ્તુત સૂત્રનો પાઠ થઇ જશે. પણ સંપૂર્ણ સંવાદી પાઠ મળેલ નથી. # તત્વાર્થ સંદર્ભઃપૃથલૈવત્વવત સૂક્ષ્મવિયાતિપતિ સુપરયિનિવૃત્તન--સૂત્ર ૯:૪૧ U [9]પદ્ય આ સૂત્રનું બંને પદ્ય આ પૂર્વેના સૂત્રઃ૪૦માં કહેવાઈ ગયા છે. U [10] નિષ્કર્ષ -શુકલધ્યાનના ચાર ભેદો હવે પછી કહેવાશે. તેમાના છેલ્લા બે અર્થાત ત્રીજો અને ચોથો ભેદ ફકત કેવળી મહાત્માઓને જ સંભવે. અહીં મહત્વની વાતએ છે કે જે કોઈ મોક્ષે જાય છે તે શુકલધ્યાન ચોથા ભેદમાં વર્તતો હોય તે સ્થિતિમાં જ મોક્ષે જાય છે. હવે જો મોક્ષે જવું હશે, તો શુકલધ્યાન ના ચોથા ભેદ સુધીનો અભ્યતર તપ કરવો પડશે. પણ આ અત્યંતર તપ થાય કયારે? જો કેવળ જ્ઞાન થયું હોય તો.અર્થાતતપથકી નિર્જરા કરવા દ્વારા જીવ કેવળજ્ઞાન પામી ધ્યાનના ચર્તુર્થભેદ રૂપ તપમાં વર્તતો મોક્ષને પ્રાપ્ત કરે છે. 0 0 0 0 0 Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાયઃ૯-સુત્રઃ ૪૧) I [1]સૂત્રહેતુ-શુક્લ ધ્યાનના ચાર ભેદોને જણાવવા માટે પ્રસ્તુત સૂત્રની રચના થયેલી છે. [2સૂત્ર મૂળ “પૃથર્વવર્તસૂક્ષ્મરિયાતિપતિવ્યપરાનિવૃતીતિ 0 [3]સૂત્ર પૃથક-પૃથર્વ-પwવ-વિવ, સૂક્ષ્મદ્રિક-પ્રતિજ્ઞાતિ-સુરક્રિયાનિવૃત્તીતિ U [4] સૂત્રસાર-પૃથક્ત વિતર્ક એકત્વ વિતર્ક સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ અને સુપરક્રિયા નિવૃત્તિ [એમ ચાર પ્રકારે શુકલ ધ્યાન જાણવું U [5]શબ્દશાનઃપૃથર્વ-ભેદ, જુદાપણું પર્વ-અભેદ વિતર્ક-પૂર્વાગત શ્રુત સૂક્ષ્મજય-અતિઅલ્પ ક્રિયા પતિપતી-પતન થી રહિત સુરક્રિય-ક્રિયા અટકી જવી નિવૃત્તિ-જેમાં પતન નથી તે [6]અનુવૃતિઃ(૧)ગાર્જરીદ્રધર્મનિ -સૂત્ર ૯:૨૯ થી જુન (૨)ત્તમસંદનનચ્ચે, સૂત્ર ૯૨૭થી ધ્યાનમ્ U [7]અભિનવટીકા-આર્ત, રૌદ્ર અને ધર્મની માફક શુકલધ્યાન ના પણ ચાર ભેદો કહેવાયા છે. જેનું આ સૂત્રમાં વર્ણન કરવામાં આવેલ છે. [૧]પૃથકત્વ વિતર્ક (સવિચાર) ૧- પૃથક્વ એટલે ભેદ, જુદાપણું વિતર્ક એટલે પૂર્વગત શ્રુત વિચાર એટલેદવ્ય-પર્યાયની, અર્થ-શબ્દની, કેમના આદિત્રણ યોગની સંક્રાન્તિ-પરાવર્તન. સવિચાર એટલે વિચારથી સહિત. [આ શબ્દ મૂળમાં છે નહીં. પણ હવે પછીના સૂત્ર૯:૪૪માં બીજા ભેદને વિચારથી રહિત કહ્યો છે. માટે પ્રથમ ભેદવિચારથી સહિત એ પ્રમાણે એમ અર્થપત્તિ થી સિધ્ધ થાય છે. વિચારનો અર્થ છે. વ્યંજન અને યોગની સંક્રાન્તિ. જુઓ હવે પછીના સૂત્ર ૯:૪૬માં. અહીં પૃથવિતર્ક સવિવારએ ત્રણ શબ્દોથી ત્રણ હકીકતો જણાવવામાં આવી છે. (૧)પૃથક્ત શબ્દ થી ભેદ (૨)વિતર્ક શબ્દથી પૂર્વગત શ્રુત (૩)સવિચાર શબ્દથી દ્રવ્ય-પર્યાય આદિનું પરાવર્તન, જણાવવામાં આવેલ છે. જયારે એકાગ્રતા પૂર્વક ચિંતન' એ અર્થતો પૂર્વ સૂત્રથી ચાલું જ છે. આથી “પૃથક્વવિતર્ક સવિચાર'' ધ્યાનનો અર્થ આ પ્રમાણે થઈ શકે - “જે ધ્યાનમાં પૂર્વગત શ્રુતના આધારે, આત્મા આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને ઉત્પાદાદિ અનેક પર્યાયોનું એકાગ્રતા પૂર્વક ભેદ પ્રધાન દિવ્ય-પર્યાય નો ભેદ] ચિંતન થાય અને સાથે દ્રવ્યપર્યાય આદિનું પરાવર્તન થાય તે પૃથક્વ સવિચાર ધ્યાન. આ વ્યાખ્યાનો ભાવાર્થ આ પ્રમાણે કરી શકાય. પૃથર્વવત્વવિતમક્રિયાપ્રતિપતિવ્યપરતાિ નિવતી-દિગમ્બર આમ્નાયમાં સૂત્ર છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૧ ૧૫૯ પૂર્વધર મહાત્મા-પૂર્વગત શ્રતના આધારે-આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને-વિવિધન અનુસારે-ઉત્પાદ,વ્યય-ધ્રૌવ્ય મૂર્તિત્વ, અમૂર્તત્વ,નિત્યત્વ,અનિત્યત્વ આદિ પર્યાયોનું ભેદથી ચિંતન કરે છે. - આ વખતે એક દ્રવ્યનો ત્યાગ કરી અન્ય દ્રવ્યનું કે પર્યાયનું અથવા એક પર્યાયનો ત્યાગ કરી અન્ય પર્યાયનું કે અન્ય દ્રવ્યનું અવલંબન લે છે. -તથા શબ્દ ઉપરથી અર્થ ઉપર અને અર્થ ઉપર શબ્દ ઉપર જાય છે. તેમજ કાયયોગનો ત્યાગ કરી વાચનયોગ કે મનો યોગનું અવલંબન લે છે. અથવા વચનયોગનો ત્યાગ કરી કાયયોગ કે મનોયોગ નું અવલંબન લે છે અથવા મનોયોગ નો ત્યાગ કરી કાયયોગ કે વચનયોગ નું અવલંબન લે છે. આ પ્રમાણે અર્થ-વ્યંજન અને યોગોનું પરાવર્તન કરે છે. ૨-પૃથક્વ એટલે ભિન્નતા.તે જે દ્રવ્ય-ગુણ અથવાપર્યાયનું ધ્યાન ચાલુ હોય તે જદ્રવ્ય ગુણ પર્યાયમાં સ્થિર ન રહેતાં, તે ધ્યાન અન્યદ્રવ્ય,ગુણપર્યાયમાંચાલ્યુ જાયછે માટે પૃથd. તથા પૂર્વધર શ્રુતજ્ઞાનીને જ આ ધ્યાન પૂર્વગત શ્રુતના ઉપયોગવાળું હોય છે માટે વિતત-એ વચન થી વિત કહેવાય. અને એક યોગથી બીજા યોગમાં, એક અર્થથી બીજા અર્થમાં, એક શબ્દથી બીજા શબ્દમાં અથવા શબ્દથી અર્થમાં અને અર્થથી શબ્દમાં આધ્યાનનો વિવાર એટલે સંચાર થાય, માટે વિવાર્થવ્યંગનો સંક્તિ વચનથી સવિવાર માટે પૃથક્વ વિતર્કસવિચાર કહેવાય છે. ૩- એક દ્રવ્યમાં વર્તતા ઉત્પાદાદિ પર્યાયો તેનો અનેક પ્રકાર ના નયને અનુસરનારા પૂર્વગત શ્રતને અનુસાર પૃથક ભેદ વડે વિસ્તારથી વિતર્ક-વિકલ્પન જે ધ્યાનમાં હોય તે પૃથક્વ વિતર્ક કહેવામાં આવે છે. અહીં વ્યંજનથી અર્થ અને અર્થ થી વ્યંજનમાં જે વારંવાર વિચાર થાય તે વિચરણને સવિચાર કહેલ છે. . મન વિગેરે યોગોનું એકમાંથી બીજામાં જે વિચરવું તે વિચરણ તેને પણ સવિચાર કહેલ છે. એવી રીતે પૃથક્વના વિતર્કસહિત અને વિચારસહિત જે ઉભય ઘર્મવાળું હોય તે પ્રથમ શુકલધ્યાન કહ્યું છે. [૨]એકત્વવિતર્ક (અવિચાર) ૧-એકત્વ એટલે અભેદ શુક્લધ્યાનના આભેદમાંદ્રવ્ય-પર્યાય નું અભેદ રૂપે ચિંતન હોયછે. વિતર્ક એટલે પૂર્વગતશ્રુત વિચાર એટલે દ્રવ્ય-પર્યાય આદિનું પરાવર્તન. અવિચાર એટલે વિચારનો અભાવ. જે ધ્યાનમાં પૂર્વગત શ્રતના આધારે, આત્મા કે પરમાણ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને, ઉત્પાદ આદિ કોઈ એક પર્યાયનું અભેદથી ચિંતન થાય, અર્થ-વ્યંજન યોગનો પરાવર્તનનો જેમાં અભાવ હોય તે એકત્વવિતર્ક અવિચાર ધ્યાન. આધ્યાનવિચારરહિત હોવાથી પવનરહિતસ્થાનેરહેલા દીપકની જેમનિષ્પકંપ-સ્થિર હોય છે. ૨- ઉપર કહેવાયેલ પૃથક્વેવિતર્ક અવિચાર નામક તપના ભેદ થી વિપરીત લક્ષણ વાળું, વાયુરહિત દીપક પેઠે નિશ્ચલ, એકજ દ્રવ્યાદિકના ચિંતન વાળું હોવાથી પૃથર્વ એટલે એકત્વપણું.પરંતુ આ ધ્યાન પણ પૂર્વધરને શ્રુતાનુસારી ચિંતનવાળું હોવાથી વિત Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સહિત, અને અર્થ, વ્યંજન અને યોગની પૂર્વે કહ્યા મુજબ સંક્રાન્તિ કે સંચરણ ન હોવાથી અવિવાર વાળું છે. માટે આ બીજા શુકલધ્યાનને વૅ વિત અવિવાર કહેવાય છે. આધ્યાન ને અન્તુ કેવળજ્ઞાન થાય છે. ૩- એક દ્રવ્યાવલંબી અનેક પર્યાયોમાંથી એક પર્યાયનો જ વિર્તક પૂર્વગત શ્રુતને આશ્રીને કરવામાંઆવે, તેવિચાર પણ વ્યંજન રૂપ કે અર્થરૂપે જ હોય, તેએકત્વવિર્તકનામનુંબીજુંશુક્લધ્યાન કહ્યુંછે. તેમાં વ્યંજનથી અર્થમાં કે અર્થથી વ્યંજનમાંવિચારનો ફેરફાર થતોનથી. તેથી તે એકત્વ વિર્તક અવિચાર કહેવાય છે. એમાંમનવગેરે યોગનો પણ એકમાંથીબીજામાંફેરફાર રૂપવિચાર વર્તતોનથી. તેનો પણ એકસ્ત્વવિર્તક અવિચાર માં જ સમાવેશ થાય છે. [૩]સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતી: ૧-સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતી શબ્દમાં સૂક્ષ્મક્રિય અને અપ્રતિપાતી એ બે શબ્દો છે. –સૂક્ષ્મક્રિય એટલે જેમાં ક્રિયા સૂક્ષ્મ-અતિઅલ્પ હોય તે. -અપ્રતિપાતિ એટલે પતનથી રહિત. જેમાં માત્ર શ્વાસોચ્છ્વાસ રૂપ સૂક્ષ્મક્રિયા જ રહી છે. અને ધ્યાન કરનારના પરિણામ વિશેષનું પતન નથી, તે ધ્યાન સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતી. પોતાનું આયુષ્ય એક અંતમુહૂર્ત જેટલું જ બાકી રહે છે. ત્યારે કેવળી યોગ નિરોધની ક્રિયા શરૂ કરે છે. તેમાં વચનયોગઅને મનોયોગનો સર્વથા નિરોધ થઇ જતાં માત્ર શ્વાસોચ્છ્વાસ રૂપ સૂક્ષ્મ કાયયોગ બાકી રહે ત્યારે આ ધ્યાન હોય છે. યોગ નિરોધ તેરમાં ગુણઠાણાને અંતે [અંતિમ અંતર્મુહૂર્તમાં] થાય છે. માટે આ ધ્યાન તેરમા ગુણઠાણાના અંતે હોય છે. તેમ સમજી લેવું. ૨-તેરમે ગુણઠાણે મન,વચન યોગ રુંધ્યા બાદ કાયયોગ રૂંધતી વખતે સૂક્ષ્મ કાયયોગી કેવલીને સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતી નામનું ત્રીજું શુકલ ધ્યાન હોય છે. અર્થાત્ ધ્યાનમાંસૂક્ષ્મ કાય યોગ રૂપ ક્રિયા હોય છે. આ ધ્યાન પાછું પાડનારું ન હોવાથી અને સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી કહ્યું છે. ૩-જે ધ્યાનમાં કાયા સંબંધિ સૂક્ષ્મ ક્રિયા વર્તે છે. અને જે અટકતી નથી તે સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતી નામક ત્રીજું શુકલ ધ્યાન છે. આ ધ્યાનમાં ક્ષણે ક્ષણે પરિણામ વર્ધમાન હોય છે, પણ હીયમાન હોતા નથી. આ ધ્યાન નિર્વાણ ગમણ કાળે કેવળીઓને હોય છે, કે જેમણે વયોગ અને મનો યોગ પૂરા રોકેલ હોય છે. જયારે કાય યોગ અર્ધો રોકેલો હોય છે. કેમ કે કહ્યું છે કે ‘‘નિર્વાણ ગમન કાળે અર્ધકાય યોગ જેણે રુંધ્યો હોય છે. એવા સૂક્ષ્મ કાયની ક્રિયાવાળા કેવળીને સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતી નામનું ત્રીજું શુકલ ધ્યાન હોય છે. [૪]વ્યુપરત ક્રિયા નિવૃત્તિ: ૧- વ્યુપરત ક્રિયા નિવૃત્તિ શબ્દમાં વ્યુપરત ક્રિયા, અનિવૃત્તિ એ બે શબ્દો છે. -જેમાં ક્રિયા સર્વથા અટકી ગઇ છે તે ભુપરત ક્રિયા . -જેમાં પતન નથી તે અનિવૃત્તિ. -જેમાં મન આદિત્રણે યોગોનો સર્વથા નિરોધ થઇ જવાથી કોઇપણ જાતની ક્રિયાનથી, તથા ધ્યાન કરનાર પરિણામ વિશેષનું પતન નથી તે ધ્યાન, વ્યુપરત ક્રિયા નિવૃત્તિ. આ ભેદે ચૌદમે ગુણઠાણે હોય છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૧ ૧૧ ૨- જે ધ્યાનમાં યોગ નિરોધ વડે કાયિકી વિગેરે ક્રિયા જેમની સંપૂર્ણ અટકી ગઇ હોય છે. અને જે અનિવૃત્તિ છે, તે ચોથું વ્યુપરત ક્રિયા નિવૃત્તિ નામનું શુકલ ધ્યાન કહેવાય છે. -આ શુકલ ધ્યાન શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થયેલા અને સમસ્ત યોગના નિરોધક એવા કેવળીને હોય છે. -સિધ્ધત્વ પામ્યા બાદ પણ આ ધ્યાન સ્થિર જ રહે છે. ન્યૂનાધિક થતું નથી તેથી આ ધ્યાનને અનિવૃત્તિ કહ્યું છે. -આ શુકલ ધ્યાનની નિશ્ચિત ઉત્કૃષ્ટ કોટિ છે. આથી અધિક કાંઇપણ નથી, તેથી આને પરમ શુકલ કહે છે. -કહ્યું છે કે પર્વત જેવા સ્થિર તથા શૈલશી અવસ્થા ને પ્રાપ્ત થયેલા એવા મહાત્માને વ્યુપરત ક્રિયા નિવૃત્તિ નામનું પરમ શુકલ ધ્યાન હોય છે. ૩- શૈલેશી અવસ્થામાં-ચૌદમા ગુણ સ્થાને અયોગીને સૂક્ષ્મ કાય ક્રિયાનો પણ વિનાશ થાય છે. અને ત્યાંથી પુનઃપડવાનું પણ નથી, માટે તે અવસ્થામાં વ્યુપરતક્રિયા નિવૃત્તિ નામક ચોથું શુકલ ધ્યાન હોય છે. આ ચોથું શુકલ ધ્યાન પૂર્વ પ્રયોગથી થાય છે. જેમ દંડ વડે ચક્ર ફેરવી દંડ કાઢી લીધા બાદ પણ ચક્ર ફરતું રહે છે. તેમ આ ધ્યાન વિશે પણ જાણવું. વિશેષઃ ૐ શુકલ ધ્યાનના ચાર ભેદમાં પેલા બે શુકલ ધ્યાન છદ્મસ્થને, અને છેલ્લા બે શુકલ ધ્યાન કેવળી ભગવંતને હોય છે. [જુઓ સૂત્રઃ ૯ઃ૩૯ અને સૂત્રઃ ૯:૪૦] ૢ પહેલાત્રણ ધ્યાનસયોગીને અને છેલ્લું ધ્યાન અયોગી હોય છે. [જુઓસૂત્ર૯:૪૨] આ ચારે ધ્યાનનો પ્રત્યેક કાલ અંતર્મુહૂર્ત પ્રમાણનો હોય છે. ૐ છદ્મસ્થ ધ્યાન યોગની એકાગ્રતા રૂપ છે અને કૈવલિક ધ્યાન યોગ નિરોધ રૂપ છે. ] [8]સંદર્ભ: ૐ આગમ સંદર્ભઃ- મુર્ધ્વજ્ઞાને વડદે પળત્તે, તે ના પુહુવિત વેલવનારી गत्तवितक्के अवियारि सुहमकिरिते अणियट्टि समुच्छिन्नकिरिए अप्पजीवाती + भग શ.૨૧,૩.૭,૬.૮૦૨-૪ તત્વાર્થ સંદર્ભ: (૧)તત્વ વાયયોયોનાક્-સૂત્ર-૯:૪ (૨)પાયે અવિત પૂર્વસૂત્ર-૯:૪૩ (૩)વિવાર દ્વિતીયમ્-સૂત્ર-૯:૪૪ (૪)વિતર્ક: ભૂત-સૂત્ર-૯૪૫ (૫)વિવારોર્થવ્યઞનયોસંન્તિ-સૂત્ર-૯:૪૬ ૐ અન્ય ગ્રન્થ સંદર્ભ: (૧)કાળલોક પ્રકાશ-સર્ગ:૩૦ શ્લોક ૪૮૧ થી ૫૦૪ Jainternational Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨ (૨)નવતત્વ ગાથાઃ૩૬ વિવરણ (૩)પાક્ષિક સૂત્રવૃત્તિ [] [9]પદ્યઃ(૧) તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પ્રથમ શુકલ ધ્યાન સારું નામથી હું વર્ણવું પૃથક્ક્સ શબ્દ વિર્તક સાથે સવિચાર જ જોડવું એકત્વ શબ્દ વિતર્ક યોગે અવિચારજ જાણવું એમ શુકલના બે ભેદ સ્થિર થઇ આત્મતત્વ પિછાણવું સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી નામે ભેદ સાંભળો વ્યુપરત ક્રિયા નિવૃત્તિને નામથી ચોથી ગણો. (૨) પૃથક્વએકત્વ વિર્તક સંગે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી અંગે ક્રિયા નિવૃત્તિ સમુચ્છિન્ન ત્યારે એ શુકલ ધ્યાન સ્વ પ્રકાર ચારે [] [10]નિષ્કર્ષ:-અહીં સૂત્રકા૨ મહર્ષિ શુકલ ધ્યાનના ચાર ભેદોને જણાવે છે. જે સમજવા અઘરા લાગે તેવા છે. તો તેનો અમલ કે આચરણમાં મુકવાનું તો કેટલું વધુ મુશ્કેલ હોય તે સ્વાભાવિક છે. તો પણ આત્મ વિકાસની ઉચ્ચતમ કક્ષાને સિધ્ધ કરવા કે હાંસલ કરવા માટે અત્યંતર તપ રૂપ આ ધ્યાન તપ સુધી પહોચ્યા વિના બીજો કોઇ વિકલ્પ જ નથી. પહેલા વિચારો યુકત ધ્યાન,પછી વિચાર રહિત ધ્યાન, પછી સૂક્ષ્મક્રિયા રૂપ અને છેલ્લે સર્વથા વ્યુપરત-ક્રિયારહિત પણું એ રીતે કેવી સુંદર સંકલના કરી છે. આત્મા પ્રથમ વિચારો વિકલ્પો છોડે, પછી સૂક્ષ્મ ક્રિયામાં પ્રવેશે અને છેલ્લે સૂક્ષ્મ ક્રિયાનો પણ ત્યાગ કરી નિશ્ચલ બની જાય છે. આ નિશ્ચલ પણું તે જ મોક્ષ. એ મોક્ષનું સાધન તે અત્યંતર ધ્યાન તપ. (અધ્યાયઃ૯-સૂત્રઃ૪૨ [1]સૂત્રહેતુઃ- ધ્યાના ‘‘યોગની વિચારણા ને જણાવવા માટે સૂત્રની રચના થઇ છે. [] [2]સૂત્ર:મૂળ:-તમૈથયો યાયોનાક્ [] [3]સૂત્ર:પૃથ-તત્ - ત્રિ - હ્ર - યયોગ - અયોાનામ્ [] [4]સૂત્રસારઃ- તે [શુકલધ્યાન અનુક્રમે] ત્રણયોગવાળા, કોઇપણ એકયોગવાળા, કાયયોગવાળા અને યોગ વિનાનાને હોય છે, [અહીં અનુક્રમ શબ્દથી શુકલ ધ્યાન ના ચાર ભેદ સાથે પ્રત્યેક યોગનો સંબંધ જોડવાનો છે.] [] [5]શબ્દશાનઃ āત્-તે શુકલ ધ્યાન પ્–કોઇપણ એક યોગ અયોગાનામ્-અયોગીઓને ત્રિ-ત્રણ [યોગ] જાયયોન-કાયયોગ Page #164 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૨ ૧૬૩ 7 [6]અનુવૃત્તિ:- પૃથવૈત્વવિતસૂક્ષ્મયિાપ્રતિપાતિવ્યુપરતક્રિયા નિવૃત્તીનિ [] [7]અભિનવટીકાઃ-સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી યો” નાસ્વામી ઓને જણાવે છે. તે આ રીતે છે. (૧)પૃથક્ક્સ વિતર્ક સવિચારઃ- પહેલા પ્રકારનું શુકલ ધ્યાન મન,વચન,કાયા એ ત્રણે યોગવાળાને હોય છે. (૨)એકત્વવિતર્ક અવિચારઃ- બીજા પ્રકારનું શુકલ ધ્યાન મન- કે- વચન- કે-કાયા એ ત્રણે માંથી કોઇ પણ એકજ યોગવાળાને હોય છે. (૩)સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિઃ-ત્રીજા પ્રકારના શુકલ ધ્યાનના સ્વામી ફકત કાયયોગ વાળા જીવોને જ કહ્યા છે. (૪)વ્યુપરત ક્રિયા નિવૃત્તિઃ- ચોથા પ્રકારના શુકલ ધ્યાનના સ્વામી અયોગી એટલે કે યોગ વ્યાપાર રહિત જીવો જ હોય છે. આ રીતે -શુકલ ધ્યાન ના પ્રથમ ભેદમાં ત્રણે યોગોનો વ્યાપાર,બીજા ભેદમાં ત્રણમાંથી કોઇપણ એકયોગનો વ્યાપાર,ત્રીજા ભેદમાં ફકત કાયયોગનો વ્યાપાર અને ચોથામાં યોગ વ્યાપારનો સર્વથા અભાવ જ હોય છે. ] [8]સંદર્ભઃઆગમ સંદર્ભ: અથ ગુમાદ...મન:પ્રકૃતિનાં યોાનામ્-બ સ્થા.૪,૩૨,મૂ.૨૪૭-૬ ની અભયદેવ સૂકૃિત વૃત્તિમાં આ પાઠ છે. જુઓ આગમોદય સમિતિ પ્રકાશીત પ્રતનું પૃષ્ઠ-૧૯૦ निर्वाणगमणकाले केवलिनो निरुद्ध मनोवाग्ययोगस्यार्द्ध निरुद्ध काययोगस्यैतद् (शुक्ल ध्यान) + સ્થા૪,૩૨,મૂ.૨૪૦૧ તેની અભયદેવ સૂચિત-વૃત્તિ, આગમોદય સમિતિ પ્રત્ત -પૃ-૧૯૧ शैलेषीकरणं निरुद्ध योगत्वेन यस्मिंस्तत्तथा...झाणं... सुक्कं : स्था० ४, उ. १, सू. २४७-१ અભયદેવ સૂરિષ્કૃત-વૃત્તિ પ્રતનું પૃષ્ઠ ૧૯૧ ૐ તત્વાર્થ સંદર્ભ:- પૃથવૈવિતસૂક્ષ્મયિાપ્રતિપાતિ વ્યુપરતયિનિવૃતીનિઅન્ય ગ્રન્થ સંદર્ભ: (૧)કાળલોક પ્રકાશ-સર્ગઃ૩૦,શ્લોક-૪૯૮,૪૯૯ (૨)નવતત્વ ગાથા-૩૬ વિવરણ ] [9]પધઃ (૧) (૨) એમ ચાર ભેદો યોગત્રિકે એક યોગે વર્તતા કાયયોગી વળી અયોગી અનુક્રમે તે સાધતા પૃથક્ક્સ ને એકત્વ વિતર્ક અગિયાર બારમા ગુણસ્થાને સવિચાર નિર્વિચાર રૂપે બે અપૂર્વધરમાં અપવાદે યોગ હિસાબે પ્રથમ શુકલ છે. ત્રિયોગ વાળાને જાણો ત્રિયોગમાંથી એક હોય ત્યાં બીજા ભેદના સ્વામી ગણો Page #165 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [] [10]નિષ્કર્ષ:-વર્તમાનકાળમાં જે યોગની વાતો ચાલે છે તેઓને માટે આ આદર્શરૂપ સૂત્ર જણાય છે. કેમ કે યોગ માત્ર મન-વચન-કાયાનો જ ગણેલ છે. જેમાં વિશેષતા એ છે કે આત્મા જેમ જેમ અધ્યાત્મના પથ ઉપર આગળ વધે તેમ તેમ તેના યોગ ઘટતા જાય છે. અને આત્માની સર્વોચ્ચ વિકાસ કક્ષા એ અયોગી અવસ્થા જ હોય છે. અર્થાત્ ચોથા શુક્લ ધ્યાનથી તો આત્માને એક પણ યોગ રહેતો નથી. આ રીતે યોગનું સ્વરૂપ સમજી યોગ નિરોધ થકી અયોગી અવસ્થાને પામવું એ જ નિષ્કર્ષ. ] [3 ૧૬૪ અધ્યાયઃ-સૂત્રઃ૪૩ [1]સૂત્રહેતુઃ- શુકલ ધ્યાન ના પ્રથમ બે ભેદોને આશ્રીને રહેલી વિશેષતા કહે છે. [] [2]સૂત્ર:મૂળ:-* યેસવિત પૂર્વે ] [3]સૂત્રઃપૃથક્-સ્પષ્ટ પૃથક્ જ છે. [4]સૂત્રસારઃ- [શુકલધ્યાન ના] પૂર્વના બે ભેદો એક આશ્રય વાળા અને સવિતર્ક છે. [] [5]શબ્દજ્ઞાનઃ (ગાય-કોઇ એક આલંબન સહિત સવિત-શ્રુતસહિત ] [6]અનુવૃત્તિઃ(૧)પૃથવૈવિત સૂત્ર.૧:૪૬ (૨)ગુò વાઘે સૂત્ર. ૨:૩૨ થી શુ (૩)ઽત્તનસંહનનથૈ સૂત્ર. ૧:૨૭ ધ્યાન [] [7]અભિનવટીકાઃ-આ સૂત્રમાં શુકલ ધ્યાનના પહેલા બીજા ભેદને આશ્રીને એક મહત્વનું લક્ષણ જણાવાયેલું છે. અને તે લક્ષણ છે. પાત્રય-સવિત જો કે પૂર્વસૂત્રઃ૪૧ ની વ્યાખ્યા કરતી વખતે આ બંને પદોના અર્થો ત્યાં જણાવેલા છે. તો પણ અહીં સૂત્રને આશ્રીને સ્વતંત્રરૂપે વ્યાખ્યા કરેલી છે. માત્ર યે: પૂર્વે-પૂર્વના બે [શુક્લ ધ્યાન ૐ આત્મા કે પરમાણું આદિ કોઇ આલંબન તે એકાશ્રય. જીવ કે અજીવ દ્રવ્ય આશ્રયી હોવાથી એકાશ્રયી કહેવાય છે. पूर्ववदारभ्ये मतिगर्भश्रुतप्रधानव्यापारात् च एकाश्रयतापरमाणु द्रव्यम् एकम् आलम्ब्य आत्मादि द्रव्यं वा । જ સવિતનેં: સવિર્તક એટેલે વિર્તક સહિત. ♦ વિર્તક એટલે શ્રુત – [જુઓ -સૂત્રઃ૯-૪૪] - *દિગમ્બર આમ્નાયમાં વાયે સવિતવીવારે પૂર્વે એ પ્રકારની સૂત્ર રચના છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૪ ૐ પૂર્વગત શ્રુતના આધાર વાળું તે વિત. सहवितर्केण सवितर्क पूर्वगतश्रुतानुसारिणीत्यर्थः પૂર્વે-પૂર્વના બે ભેદો- બેની સંખ્યા દર્શાવવા જ દ્વિવચન મુકેલ છે. અહીં શુકલ ધ્યાન ની અનુવૃત્તિ ચાલે છે. તેથી શુકલ ધ્યાન ના પ્રથમ બે ભેદો એ અર્થ સ્પષ્ટ છે. જેનીવિગત સૂત્ર૯:૪૧ માં આવી ગઇછે. તે મુજબ (૧)પૃથક્વવિર્તક (૨)એકત્વ વિર્તક - આ બંને ભેદો -એકાશ્રય અને સવિર્તક હોય છે. સંકલિત અર્થ: -શુકલ ધ્યાન પ્રારંભના બે ભેદોમાં આત્મા કે પરમાણુ આદિ કોઇ એક દ્રવ્યનું આલંબન હોય છે. અર્થાત્ કોઇ એક ધ્રૂવ્ય સંબંધિ ધ્યાન કરવામાં આવે છે. તથા પૂર્વગત શ્રુતનો આધાર હોય છે અર્થાત્ પૂર્વગત શ્રુતના આધારે આ ધ્યાન કરવામાં આવે છે. ૧૬૫ [] [8]સંદર્ભ: આગમ સંદર્ભ:- પુત્વાય મુયા ંવમેત્ત વિયનમ્ સ્થાસ્થા.૪,૩.૨,મૂ.૨૪-૧ અભયદેવ સૂરિષ્કૃત વૃત્તિ,આગમોદય સમિતિ પ્રકાશીત પ્રતનું પૃષ્ઠ-૧૯૦ તત્વાર્થ સંદર્ભ: (૧)પૃથક્ત્વવિતર્ક સૂત્ર ૯:૪૧ (૨)વિત:શ્રુતમ્-સૂત્ર ૯:૪૫ [] [9]પધઃ (૧) આશ્રય એક છે વિર્તક પૂર્વધર બે આદરે સવિચાર પ્રથમ કહ્યું અવિચાર બીજું સાંભરે ઉપરોકત પદ્ય સૂત્ર ૯:૪૩,૯:૪૪ નું સંયુકત છે. (3) આ સૂત્રનું બીજું પદ્ય આ પૂર્વેના સૂત્ર ૯:૪૨ માં કહેવાયું છે. [] [10]નિષ્કર્ષ:-આસૂત્રથકી મૂળતો પૂર્વસૂત્રઃ૪૧માં કહેવાયેલા પહેલા બેભેદની વિશેષ વ્યાખ્યાજ જણાવવામાં આવી છે. અર્થાત્ પૂર્વસૂત્રની સ્પષ્ટતા કરવામાટે જ આ બે લક્ષણો કહેવાયા હોવાથી તત્સમ્બન્ધ કોઇ વિશેષ નિષ્કર્ષ કે તારણ અહીં કાઢવાનું રહેતું નથી. અધ્યાયઃ-સૂત્રઃ૪૪ [] [1]સૂત્રહેતુઃ- શુકલ ધ્યાન ના પહેલા અને બીજા ભેદો વચ્ચે નો મહત્વનો તફાવત જણાવવા, બીજા ભેદની વિશેષતા કહે છે. [] [2]સૂત્ર:મૂળ:-અવિવાર દ્વિતીયમ્ ] [3]સૂત્ર:પૃથ-સ્પષ્ટ પૃથક્ જ છે. [] [4]સૂત્રસારઃ- [શુકલધ્યાન નો] બીજા ભેદ વિષાર -વિચાર થી રહિત છે. [આથી પ્રથમ ભેદ-સુવિચાર-વિચાર સહિત છે.] Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬ [] [5]શબ્દશાનઃઅવિરાર-વિચાર થી રહિત [] [6]અનુવૃત્તિ:(૧)પૃથવૈવિત, સૂત્ર ૯:૪૧ (૨)પાત્રયે વિતએઁ પૂર્વે-સૂત્ર ૯:૪૩ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા દ્વિતીયમ્-(શુકલ ધ્યાનનો ) બીજો ભેદ [] [7]અભિનવટીકાઃ-સૂત્રકાર મહર્ષિ એ આ સૂત્રમાં માત્ર એટલું જ કથન કર્યુ છે કે ‘‘બીજું અવિચાર’’ છે. અહીં શુક્લ ધ્યાનનું પ્રકરણ ચાલે છે. તેના ચારભેદો પૂર્વે જણાવ્યા. તેની અનુવૃત્તિ ચાલે છે. તદુપરાંત પહેલા બે ભેદની વિશેષતા જણાવતુ પ્રયે સવિતસૂત્ર પણ આ પૂર્વે કહ્યું છે. ત્યાર પછી અનુસંધાને આ સૂત્રમાં શુક્લ ધ્યાનના બીજા ભેદોનું લક્ષણ કહ્યું. તેને આધારે સંકલિત અર્થ આ રીતે થઇ શકેઃ (૧)શુકલ ધ્યાન નો પ્રથમ ભેદ એકાશ્રય-પૃથક્વ-સવિર્તક -સવિચાર કહ્યો. (૨)શુકલ ધ્યાન નો બીજો ભેદ એકાશ્રય-એકત્વ-સવિર્તક અવિચાર કહ્યો. -આ રીતે એકાશ્રય અને સવિર્તક પણું બંનેમાં સમાન છે. -જયારે પૃથક્ક્સ અને વિચાર સંબંધે બંનેમાં ભેદ છે. -પહેલો ભેદ -પૃથક્ક્સ અને સવિચાર છે. –બીજો ભેદ એકત્વ અને અવિચાર છે. વિચાર એટલે શું? દ્રવ્ય અને પર્યાય, શબ્દ અને અર્થ, મન-વચન-કાયના યોગોનું પરસ્પર સંક્રમણ કે પરાવર્તન તે વિચાર. વિચાર એટલે કે સંક્રમ. જેમ કે કોઇ એક પૂર્વધર પૂર્વગત શ્રુતને આધારે ધ્યાનએકાગ્ર ચિન્તાનિરોધ-કરતા હોય ત્યારે કોઇ એક દ્રવ્યરૂપ અર્થ ઉપરથી બીજા દ્રવ્યરૂપ અર્થ ઉપર, કોઇ એક દ્રવ્ય ઉપરથી પર્યાય રૂપ અન્ય અર્થ ઉપર, એક પર્યાયરૂપ અર્થ ઉપરથી બીજા પર્યાયરૂપ અર્થ ઉપર ચિંતન માટે પ્રવૃત્ત થાય તેને ‘વિચાર’ કહે છે. આ જ રીતે શબ્દ થી અર્થ ઉ૫૨ કે અર્થ થી શબ્દ ઉપર ચિંતન કરવું, મન-વચન-કાયાદિ યોગમાં એક ઉ૫૨થી અન્ય યોગ ઉપર અવલંબવું તે સવિવાર કહેવાય છે. અને જો આ રીતે ન વિચારતા શબ્દ કે અર્થમાંથી કોઇએક, યોગમાંથી કોઇ એક અને દ્રવ્ય-પર્યાય માંથી કોઇ એક ઉપરજ ચિંતન કરે અને વિચારોનું સંક્રમણ ન થાય તો તેને અવિવાર કહે છે. -અહીંવિચા૨નો આપણો પરિચિત અર્થવિચારવું એવો નથી કર્યો, પણ ‘‘વિશેષે કરીને ચાર’’ એક સ્થિતિમાંથી બીજી સ્થિતિ માં ચાલવું એપ્રમાણે કરેલોછે. જેની સ્પષ્ટ વ્યાખ્યા સૂત્ર ૯:૪૭માં અપાયેલી છે. વિચારોર્થવ્યઞનયોસઙ્ગાન્તિ: ૨:૪૬ પ્રશ્નઃ-પ્રથમ ભેદને કેમ વિવાર કહ્યો ? ૐ શુકલ ધ્યાન પૂર્વના બે ભેદની અનુવૃત્તિ છે. જેમાં બીજા ભેદ વિચાર છે. એમ Page #168 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૫ કહેવાથી પ્રથમભેદ વિવાર છે તે અર્થપત્તિથી સિદ્ધ થાય છે. નોંધઃ- સિધ્ધસેનીય ટીકા [હિરાલાલ રસિકલાલ સંપાદિત) માં આ સૂત્ર નોંધેલ નથી. તેના ભાષ્ય અને વૃત્તિને પાકવિતપૂર્વ માં સમાવેલ છે. U [સંદર્ભ# આગમ સંદર્ભ-ગવિયારમ વંનનો તો તે વીદ્ય સુવર્ષ ૦૪,૩૯,જૂ.ર૪૭-૨-તેની અભયદેવસૂરિ કૃત વૃત્તિમાં આ પાઠ છે. જુઓ આગમોદય સમિતિ પ્રકાશીત પ્રતનું પૃષ્ઠ-૧૯૦ તત્વાર્થ સંદર્ભ(૧)વિવાર્થવ્યજ્ઞનયોગાસંન્તિ: સૂત્ર ૯:૪૬ (૨)પૃથર્વવૈવિતર્ક સૂત્ર ૯:૪૧ U [9]પદ્ય ૧- સૂત્ર ૯:૪૪, ૯:૪૫ નું સંયુકત પદ્ય વિર્તક શબ્દ શ્રુત ભણવું કરું હું વિચારણા અર્થ વ્યંજન યોગ સાથે વિચારની તે ધારણા ૨- આ સૂત્રનું બીજું પદ્ય પૂર્વ સૂત્ર ૯૪રમાં કહેવાઈ ગયું છે U [10]નિષ્કર્ષ - શુકલ ધ્યાન ના પ્રથમ ભેદમાં વિચારોનો સંક્રમ હોવાથી તેમાં વિચારોનું પરિવર્તન થાય છે પણ બીજો ભેદ વિશેષ શુધ્ધ હોવાથી તેમાં વિચારોનો સંક્રમ થતો નથી. અર્થાત આત્માની જેમ જેમ શુધ્ધિ થાય તેમ તેમ તેના વિચારોમાં સ્થિરતા વધતી જાય છે. પરિણામે વિચારોને સ્થિર કરતા જવું તે આત્માના વિકાસનો એક ઉપાય છે તેમ સમજી મનોયોગમાં સ્થિરતા આણવી. ooooooo અધ્યાય ૯-સૂત્રઃ૪૫) U [1]સૂત્ર હેતુ - સૂત્રઃ૪૧ તથા સૂત્રઃ૪૩ માં આવતા શબ્દના અર્થને જણાવવા U [2]સૂત્ર મૂળઃ-વિત કૃતમ્ U [3]સૂત્ર પૃથક-સ્પષ્ટ પૃથફજ છે. U [4] સૂત્રસાર-વિતર્ક એટલે શ્રત. [5]શબ્દજ્ઞાનવિતર્ક-વિકલ્પ,શ્રત કુત-શ્રુતજ્ઞાન, પૂર્વગત શ્રુત U [6]અનુવૃત્તિ-કોઈ સ્પષ્ટ અનુવૃત્તિ આ સૂત્રમાં આવતી નથી. U [7]અભિનવટીકાઃ-પૂર્વે સૂત્રઃ૪૧ તથા સૂત્ર:૪૩ માં પ્રયોજાયેલવિત શબ્દની વ્યાખ્યા કે અર્થ જણાવવાને માટેજઆ સૂત્રની રચના થયેલી છે. જો કે સૂત્રમાં તો વિતર્ક એટલે કૃત એટલો જ અર્થ કર્યો છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ♦ યયોત શ્રુતજ્ઞાનું વિતર્વો મત્તિ ।-સ્વોપશ ભાષ્ય વિતર્ક એટલે વિકલ્પ-ચિંતન વિતર્યંતે જેનાવડે પદાર્થોની આલોચના થાય તે વિતર્ક. અથવા તેને અનુસરતું જે શ્રુત, તેને પણ વિકલ્પ કહે છે. જેમાંથી તર્ક ચાલ્યો ગયો છે તે વિતર્ક અથવા સંશય વિપરીત એવું જે શ્રુતજ્ઞાન તે વિતર્ક આ જ સત્ય છે એવો જે અવિચલિત સ્વભાવ આ યથોતા એટલે પૂર્વગત શ્રુત જ બીજું એક પણ નહીં. શ્રુતજ્ઞાન કે આપ્ત વચન ને વિતર્ક કહેવાય છે. ♦ જોકેવિતર્કનોઅર્થવિકલ્પ કેચિંતન થાયછે. અહીંવિતર્ક-વિકલ્પ પૂર્વગત શ્રુતના આધારે વિવિધ નયના અનુસારે કરવાનો હોવાથી તે વિકલ્પ માં પૂર્વગત શ્રુતનું આલંબન લેવું પડતું હોવાથી ઉપચારથી વિતર્કનો અર્થ શ્રુત કરવામાં આવ્યો છે આ શ્રુત શબ્દથી પૂર્વગત શ્રુત લેવું. ★ वितर्को विकल्पः पूर्वगतश्रुतालम्बनो नानानयानुसरण लक्षणोयस्मिंस्तत्तथा पूज्यैस्तु વિતરું: શ્રુતાત્કમ્બનતયાશ્રુતમિતિ ૩૫ચારાત્ અધીત:- સ્થાનાંગ-પદઃ૪ સૂત્રઃ૨૪૭ પ્રથમ અધ્યાયમાં સૂત્ર ૧:૨૦ ક્રૂયનેહ્દાવવિધ શ્રુતમ્ એ પદો થકી દ્વાદશાંગી આદિરૂપ શ્રુતજ્ઞાન સ્વરૂપ બતાવેલ છે. તે શ્રુતજ્ઞાન –એટલે કે પૂર્વેનું જ્ઞાન અહીં સમજવાનું તે છે. અર્થાત્ અહીં વિતશબ્દથી વિશિષ્ટ પ્રકારનું શ્રુત સમજવાનું છે. અહીં એમ પણ કહી શકાય કે શુક્લ ધ્યાન માં ઉપયોગી શ્રુતને માટે ધ્યાન શાસ્ત્રમાં વિત એ પારિભાષિક શબ્દ છે. તેથી તેની વ્યાખ્યા પણ વિશિષ્ટ અર્થ ધરાવતી હોય તે સ્વાભાવિક છે. [] [8]સંદર્ભ: ♦ આગમ સંદર્ભ:- ફ્ળ દ્રવ્યત્રિતાનામ્ ઉત્પાવા િપર્યાયેળ મેરેન પૃષુત્તેન વા વિસ્તીર્ણમાવેન રૂતિ અન્ય વિત: પૂર્વાત શ્રુતારુમ્નન: ૧ સ્થા૪,૩૨,૧.૨૪૭-૨-ની અભયદેવ સૂરિષ્કૃત વૃત્તિ જુઓ આગમોદય સમિતિ પ્રકાશીત પ્રતનું પૃષ્ઠ-૧૯૦ તત્વાર્થ સંદર્ભ: (૧)પૃથત્વે વિત-સૂત્ર ૯:૪૧ (૨)પાશ્રયે સવિતસૂત્ર ૯:૪૩ (૩)શ્રુતતિપૂર્વ દયને દ્વારશમેવમ્- સૂત્ર૧:૨૦ અન્યગ્રન્થ સંદર્ભઃ (૧)નતતત્વ ગાથા -૩૬ વિવરણ (૨)પાક્ષિક સૂત્ર વૃત્તિ [] [9]પદ્યઃ (૧) (2) આ સૂત્રનું પ્રથમ પદ્ય પૂર્વસૂત્ર ૪૪ માં કહવાઇ ગયું છે. સૂત્ર ૪૫ તથા સૂત્રઃ૪૬નું સંયુકત પદ્ય અર્થ વ્યંજન ને યોગ ત્રણે સંક્રાંત થાય તે તે કહેવાય વિચાર શ્રુત વિતર્ક એટલે Page #170 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૬ ૧૬૯ D [10]નિષ્કર્ષ -વિતર્ક શબ્દનો અર્થ શ્રુત-શ્રુતજ્ઞાન કે પૂર્વગત શ્રુત એવો કરેલો છે. વળી શુકલ ધ્યાનના પ્રથમ ભેદના સ્વામી સંબંધિ કથનમાં “પૂર્વગત શ્રુત” અર્થાનુસાર જ વ્યાખ્યા કરાઈ છે. એનો અર્થ એ કે શુકલ ધ્યાનના પ્રથમ બંને ભેદોમાં શ્રુતજ્ઞાન નિતાન્ત આવશ્યક છે. આટલી વાતનો નિષ્કર્ષ એ કે જો અત્યંતરતરૂપ ધ્યાન તપમાં આગળ વધવું હોય તો તેના આરંભના તબક્કેશ્રુતજ્ઞાન જરૂરી છે. તેથી મોક્ષના ઈચ્છુક અભ્યતરતપસ્વીઓએ શ્રુતજ્ઞાન માટે સમ્યક પુરુષાર્થ કરવો જોઈએ. OOOOOOO અધ્યાય ૯-સૂત્ર:૪૬ [1]સૂત્રરંતુ પૂર્વેસૂત્ર૪૪ માં વનર શબ્દ હતો અહીં વ્યાખ્યા કરાઈ છે. U [2] સૂત્ર મૂળ વિવાર્થવ્યઝોન્તિ : [3]સૂત્ર પૃથક-વિવાર: અર્થ - Jઝન યોગ અડનિત: U [4]સૂત્રસાર-વિચાર એટલે અર્થ, વ્યંજન અને યોગની સંક્રાન્તિ U [5]શબ્દશાનઃવિવાર-અર્થ, વ્યંજન યોગની સંક્રાન્તિ. અર્થ-દ્રવ્ય કે પર્યાય વ્યા -અર્થ-શબ્દ યો-મન,વચન, કાયા સાનિત-પરાવર્તન [6]અનુવૃત્તિ-કોઈ સ્પષ્ટ અનુવૃત્તિ અહીં આવતી નથી. [7]અભિનવટીકાઃ(૧)અર્થ એટલે ધ્યેય, દ્રવ્ય કે પર્યાય. (૨)વ્યક્શન એટલે ધ્યેય પદાર્થનો અર્થવાચક શબ્દ-શ્રુત વચન. (૩)ો -મન, વચન અને કાયાનો વ્યાપાર કે પ્રવૃત્તિ. (૪)સંનં:-સંક્રમણ અથવા પરાવર્તન. # કોઈ એકદ્રવ્યનું ધ્યાન કરી તેના પર્યાયનું ધ્યાન કરવું અથવા કોઈ એક પર્યાયના ધ્યાનનો ત્યાગ કરી દ્રવ્યનું ધ્યાન કરવું, એ પ્રમાણે દ્રવ્ય પર્યાયનું પરાવર્તન એ અર્થ સંક્રાન્તિ છે. # કોઈ એક શ્રુત વચન ને અવલંબીને ધ્યાન કર્યા પછી અન્ય શ્રુત વચનનું અવલંબન કરીને ધ્યાન કરવું એ વ્યંજન સંક્રાનિત છે. # કાયયોગનો ત્યાગ કરી વાચનયોગનો કે મનોયોગનો સ્વીકાર કરવો ઇત્યાદિ યોગ પરાવર્તન કરીને ધ્યાન કરવું એ યોગ સંક્રાન્તિ છે. આ પ્રમાણે અર્થ-વ્યંજન-યોગની સંક્રાન્તિ તે વિચાર છે. આવો વિચાર શુકુલ ધ્યાનના પ્રથમભેદમાં હોય છે માટે તેને સવવાર ધ્યાન કહે છે. અને શુકલધ્યાનના બીજા ભેદમાં આવો વિચાર ન હોવાથી તેને વિવારંધ્યાન કહે છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 0 [B]સંદર્ભ ૪ આગમસંદર્ભ-ગ વ્યજ્ઞને વ્યઝન તથા મન:પ્રકૃતીના યોગા નામન્યતરમાંતર સ્મિન...વિવાર: * સ્થા. ૪૩,.ર૪૭૨ તેની અભયદેવસૂરિજી કૃત વૃત્તિમાં આ પાઠ છે.. જુઓ આગમોદય સમિતિપ્રકાશીત પ્રતનું પૃષ્ઠ-૧૯૦ # તત્વાર્થ સંદર્ભ-વિવાર દ્વિતીય -મૂત્ર. -૨-૪૪ જે અન્યગ્રન્થ સંદર્ભ(૧)કાળ લોકપ્રકાશ-સર્ગઃ૩૦ શ્લોક ૪૮૭-૪૮૮ (૨)પાક્ષિક સૂત્ર વૃત્તિ [9]પદ્યઃ(૧) આ સૂત્રનું પ્રથમ પદ્ય પૂર્વસૂત્ર ૪૪ માં કહવાઈ ગયું છે. (૨) આ સૂત્રનું બીજું પદ્ય પૂર્વ સૂત્રઃ ૪૫ માં કહેવાઈ ગયું છે. 1 [10]નિષ્કર્ષ-આ સૂત્ર સંબંધિ વિચારણા આ પૂર્વે સૂત્રઃ૪૪ માં પણ થયેલી છે તેથી વિશેષ નિષ્કર્ષ જેવું કશું અહીં નોંધવાની આવશ્યકતા જણાતી નથી. તપ વિષયક સૂત્રોને અંતે સ્વોપજ્ઞ ભાષ્ય) तद् अभ्यन्तरं तपः संवरत्वात् अभिनवकर्मोपचय प्रतिषधकं निर्जरणफलत्वात् कर्मनिर्जरकम् । अभिनव कर्मोपचयप्रतिषेधकत्वात् पूर्वोपचितकर्मनिर्जरकत्वाच्चनिर्वाणप्रापकम् इति । અહીં પ્રાયશ્ચિત આદિ જે છતપ કહેવાયા, તે સંવર અને નિર્જરા ના કારણ છે. નવીન કર્મોનું રોકવું તે સંવરછે. અને પહેલેથી સંચિત કર્મોનો આંશિક કે આત્મત્તિકઉચ્છેદતે નિર્જરા છે આ અભ્યત્તર તપ બંને કાર્યોનો સાધક છે. આ તપ કરવાવાળા ને નવીન કર્મોનો સંચય થતો નથી અને સંચિત કર્મનો આત્માથી સંબંધ છુટી જતા ખરી જાય છે. આ રીતે નવા કર્મોના આવવાનો પ્રતિષેધ થતા અને સંચિત કર્મોની નિર્જરા થતા નિર્વાણ પ્રાપ્તિપણ સિધ્ધ થાય છે. આ રીતે અત્યંતર તપના સાક્ષાત ફળને દર્શાવતા સૂત્રકાર મહર્ષિ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે કે અત્યંતર તપ ના ફળ ત્રણ પ્રકારે છે. (૧)સાક્ષાત ફળ -સંવર (૨)ઉત્તર ફળ-નિર્જરા (૩)પારંપરિક ફળ-નિર્વાણ. અધ્યાય ૯-સૂત્ર:૪૦) [1]સૂત્ર હેતુ-આત્મવિકાસની વિભિન્નકક્ષાએ કોને કેટલી નિર્જરા થાય છે તેનો નિર્દેશ આ સૂત્રમાં કરેલ છે. D [2]સૂત્રમૂળઃ-સમષ્ટિગ્રીવવિરતાનન્તવિયોગવર્ણનમોસપોપશમ कोपशान्तमोहक्षपकक्षीणमोहजिनाः क्रमशोऽसूख्येयगुणनिर्जराः For Private & Personal use o Page #172 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૭ ૧૭૧ 0 [3]સૂત્ર પૃથક-સાષ્ટિ - શ્રાવ - વિરત-અનન્તવિયોગ-નમોક્ષ - उपशमक - उपशान्तमोह - क्षपक - क्षीणमोह - जिना: क्रमश: असङ्ख्येयगुणनिर्जरा: | U [4]સૂત્રસારઃ- (૧)સમ્યગ્દષ્ટિ(૨)શ્રાવક, (૩)વિરત, (૪)અનંતાનુબંધિ વિયોજક, (૫)દર્શનમોહ ક્ષપક, (૪)મોહોપશમક, (૭)ઉપશાંતમોહ,(૮)મોહક્ષપક, (૯)ક્ષણમોહ, (૧૦)જિન [આદશ] અનુક્રમે-પૂર્વપૂર્વથી અસંખ્ય ગુણનિર્જરા-વાળા હોય છે. U [5]શબ્દશાનઃસયષ્ટિ-મિથ્યાદ્રષ્ટિ ટળી સમ્યક્ત પ્રગટે તે શ્રાવ-દેશથી વિરતિ ધારણ કરનાર વિરત-સર્વથી વિરતિ ધારણકરનાર અનંતવિયોન-અનંતાનુ બંધી કષાય ક્ષય કર્તા નમોદલપ-દર્શનમોહ ક્ષય કર્તા મોરોપશમનં-મોહની શેષ પ્રકૃત્તિ ઉપશમ કર્તા ૩પશાનમોદ-ઉપશમને પૂરો કરનાર મોક્ષપ-મોહની શેષ પ્રકૃત્તિનો ક્ષય કર્તા ક્ષીનોદ મોહની સર્વ પ્રકૃત્તિનો ક્ષયકર્તા જિન-કેવળી, સર્વજ્ઞ. મ ધ્યેયપુ-અસંખ્યાત ગણી નિર-પૂર્વ પૂર્વથી અસંખ્યાત ગણી કર્મ નિર્જર -કર્મનો ક્ષય થવો તે U [6]અનુવૃત્તિ - આ સૂત્રમાં કોઈ પૂર્વ અનુવૃત્તિ આવતી નથી. 3 [7]અભિનવટીકા- આ સૂત્રમાં અભિનવટીકા સ્વરૂપને આશ્રીને બે પ્રકારે સૂત્રને વિભાજીત કરવું પડશે - એકતો અસંખ્યય ગુણ નિર્જર-કઈ રીતે અને બીજું આ દશે કક્ષાઓ નું સ્વરૂપ શું? * असङ्ख्येयगुणनिर्जरा: આ શબ્દ સૂત્રમાં છેલ્લે હોવા છતાં તેની મુદ્દાસર સ્પષ્ટતા કરવા માટે તેમજ સૂત્રના ધ્યેયલક્ષી મહત્વના મુદ્દા તરીકે તેનો ક્રમ બદલી ને પહેલો મુકેલ છે. $ સર્વકર્મ બંધનો જે સર્વથા ક્ષય તેને મોક્ષ કહે છે. જો અંશથી કે દેશથી ક્ષય થાય તો તેને નિર્જરા કહી છે. આ બંને લક્ષણ જોતા એક વાત સ્પષ્ટ બને છે કે નિર્જરા એ મોક્ષનું પૂર્વગામી અંગ છે. # પ્રસ્તુત શાસ્ત્રનું મુખ્ય પ્રતિપાદ્ય તત્વ મોક્ષ છે. પરિણામે તેના અંગભૂત એવી જ નિર્જરાનો વિચાર કરવો તે અહીં વિષયક્ષેત્ર છે. $ જોકેસમાસંસારી આત્માનો કર્મનિર્જરાનો ક્રમ ચાલુ હોય છે છતાં અહીં વિશિષ્ટ આત્મા અથવાતો સમ્યગુદૃષ્ટિજીવોની કર્મનિર્જરાનો વિચાર કરવાનો છે. કેમ કે પૂર્વ કહ્યું તેમ આ શાસ્ત્ર મોક્ષનું શાસ્ત્ર છે. પરિણામે મોક્ષના અંગભૂત એવી નિર્જરાનો વિચાર કરવાનો હોવાથી સમ્યક્ત રહિત આત્માની કર્મ નિા સંબંધિ વિચારણા અહીં કરવાની જ નથી. ૪ આ રીતે વિશિષ્ટ આત્માનો અર્થ અહીં મોક્ષાભિમુખ આત્માઓ જ કરવાનો છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ખરી મોક્ષાભિમુખતા સમ્યગુદૃષ્ટિની પ્રાપ્તિથી શરૂ થાય છે અને જિન અર્થાત્ સર્વજ્ઞ અવસ્થામાં પૂરી થાય છે. # આથી સ્થૂળ દ્રષ્ટિએ આત્મ વિકાસની દશ કલાને અહીં જણાવવામાં આવી છે. અર્થાત મોક્ષાભિમુખતાના દશ વિભાગો કરવામાં આવ્યા છે. એમાં પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તર વિભાગમાં પરિણામની વિશુધ્ધિ સવિશેષ હોય છે. # પરિણામની વિશુધ્ધિ જેટલી વધારે તેટલી કર્મનિર્જરા પણ વિશેષ થાય છે. તેથી અહીંસૂત્રકારમહર્ષિએમધ્યેયમુનિર્ઝરીશબ્દ પ્રયોજયો તેનો અર્થ એ છે કે સમ્યગુદૃષ્ટિ જેટલી નિર્જરા કરે છે તેના કરતા શ્રાવક અસંખ્ય ગુણ નિર્જરા કહે છે, શ્રાવક જેટલી નિર્જરા કરે છે તેનાથી અસંખ્યયગુણ નિર્જરાવિરત કરે છે. વિરતમુનિ કરતા અસંખ્ય ગુણ નિર્જરાઅનન્ત વિયોજક કરે છે. આ રીતે પૂર્વ પૂર્વકરતા ઉત્તરઉત્તરની કક્ષાના સમ્યગુદૃષ્ટિ જીવો અસંખ્ય ગુણ નિર્જરા કહે છે. જ આ રીતે પ્રથમ પ્રથમની અવસ્થામાં જેટલી કર્મ નિર્જરા થાય તેના કરતા ઉપર ઉપરની અવસ્થામાં પરિણામ વિશુધ્ધિની વિશેષતા હોવાથી અસંખ્યયગુણ નિર્જરા થાય છે. આ રીતે વધતાં વધતાં છેવટે સર્વજ્ઞ અવસ્થામાં નિર્જરાનું પ્રમાણ સૌથી વધારે થાય છે. ૪ કર્મનિર્જરાના પ્રસ્તુત તરતમ ભાવમાં સૌથી ઓછી નિર્જરા સમ્યગદૃષ્ટિની હોય છે. અને અસંખ્યય ગુણ વધતા-વધતા સૌથી વધુ નિર્જરા સર્વજ્ઞની હોય છે. આ રીતે જે કર્મનિર્જરા થાય તે બધાંજીવોને એક સરખી નથી થતી. પણ જીવે જે આત્મવિકાસની કક્ષા હાંસલ કરી હોય, તે કક્ષા અનુસાર કર્મનિર્જરા થાય છે. તે વાત અહીં સ્પષ્ટ થાય છે. + આત્મવિકાસની સમ્યગુદૃષ્ટિ આદિ દશ કક્ષાઓઃ[૧] સમ્યગુદૃષ્ટિ:# જે અવસ્થામાં મિથ્યાદ્રષ્ટિ ટળી સમ્યક્ત પ્રગટે છે, તે સમ્યગુદૃષ્ટિ. vs સમ્યગુદર્શનથી યુકત પણ વિરતિથી રહિત જીવ. ૪ તત્વાર્થશ્રધ્ધાન રૂપ સમ્યગદર્શન, તેનાથી જેયુકત તે સમ્યગુદૃષ્ટિ, સમ્યગ્ગદર્શન માત્ર ને ભજનારો તે. [૨]શ્રાવક$ સમ્યગદર્શન તથા અણુવ્રતો થી યુકત તે શ્રાવક. $ જેમાં અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષયોપશમથી અલ્પાંશે વિરતિ અર્થાત્ ત્યાગ પ્રગટે છે તે “શ્રાવક'. ૪ આચાર્યાદિકનીપણુપાસના કરતો અને પ્રવચનસારને સાંભળતોતેશ્રાવક, સાંભળીને સકળ ચારિત્રને ગ્રહણ કરવામાં અલ્મ એવો તે ગૃહસ્થયોગ્ય અણુવ્રત-ગુણવ્રત-શક્ષાવ્રત લક્ષણ ધર્મમાં સ્થિર અથવા તો બાવ્રતમાંથી યથા શકિત ધર્મના કોઈ એક દેશના અનુષ્ઠાનને કરતો એવો તે શ્રાવક કહેવાય. [૩]વિરતઃ6 મહાવ્રતો ધારણ કરનાર મુનિ e & Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૭ ૧૭૩ ૪ જેમાં પ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષયોપશમથી સવશે વિરતિ પ્રગટે છે તે વિરત. જ સાધુધર્મ અનુષ્ઠાયીતે વિરતિ, પ્રાણાતિપાતાદિ પાંચેથી જાવજીવને માટે સર્વથા વિરમેલ જીવો. [૪]અનંતાનુબંધી-વિયોજન - ૪ અનંતાનુબંધી ચાર કષાયોનો વર્તમાનમાં ક્ષય કરનાર. $ જેમાં અનંતાનુબંધી કષાયોનો ક્ષય કરવા જેટલી વિશુધ્ધિ પ્રગટેછેતે “અનંત વિયોજક'. ૪ અનંત એવા સંસારનો અનુબંધ કરાવનાર અનન્ત-ક્રોધ વગેરે ચાર તેને જીતનાર અર્થાત તેનો ક્ષય, ઉપશમ કરનારતે અનંત વિયોજક કહેવાય. જેને ભાષ્યમાં અનંતાનુબંધી વિયોજક કહ્યો છે. પદર્શનમોહલપકા # દર્શનમોહનો વર્તમાનમાંય કરનાર, અનંતાનુબંધીચાર કષાયો, સમ્યમિશ્રમિથ્યાત્વ ત્રણ મોહનીય એ સાતે પ્રકૃત્તિઓ દર્શનમોહની પ્રવૃત્તિઓ છે.] ૪ જેમાં દર્શનમોહનો ક્ષય કરવા જેટલી વિશુધ્ધિ પ્રગટે છે તે દર્શન મહોલપક ૪ દર્શનમોહ એટલે અનંતાનુબંધી ચાર તથા મોહનીય ત્રણ એસાત દર્શનમોહનો ક્ષપક. []મોહોપશમક મોહની પ્રવૃત્તિઓનો વર્તમાનમાં ઉપશમન કરનાર. # જે અવસ્થામાં મોહની શેષ પ્રકૃત્તિઓનો ઉપશમ ચાલતો હોય તે મોહોપશમક. [૭]ઉપશાંત મોહ: 0 જેણે મોહનીય ની સર્વે (૨૮)પ્રવૃત્તિઓનો ઉપશમ કરી દીધો છે તે મોહની શેષ પ્રવૃત્તિઓનો ઉપશમ જેમાં પૂર્ણ થયો હોય તે ઉપશાંત મોહ. મોહના ૨૮ ભેદ-૧દ કષાય તથા હાસ્ય,રતિ,અરતિ, ભય, શોક,જુગુપ્સા,ત્રણ વેદ મળીને ર૫તથા મોહનીયની ત્રણ પ્રકૃત્તિ મળીને ૨૮ આ ૨૮ ના ઉપશમનથી, ઉપશાંત મોહ કહેવાય છે. [૮]મોહલપકઃ# મોહની પ્રવૃત્તિઓનો વર્તમાનમાં ક્ષય કરનાર. # જેમાં મોહની શેષ પ્રકૃત્તિઓનો ક્ષય ચાલતો હોય તે લપક. [૯]ક્ષીણમોહ:$ જેણે મોહની સઘળી પ્રવૃત્તિઓનો ક્ષય કરી નાખ્યો છે તે $ જેમાં મોહનીયની શેષ પ્રકૃત્તિઓનો પણ ક્ષય પૂર્ણ સિધ્ધ થાય તે ક્ષણમોહ. ક્ષતિ નિરવશેષ મોદ: ક્ષીણમોદ: [૧૦]જિનઃ# જમણે ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી દીધો છે તે કેવલી. છે જેમાં સર્વજ્ઞપણું પ્રગટયું હોય તે જિન. # મોહનીય, જ્ઞાનવરણ, દર્શનાવરણ, અંતરાય કર્મનો આત્મત્તિક છેદ કરે તે જિન. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આત્મ વિકાસની આ દશ કક્ષાનું સંકલિત વિવરણ ૢ જીવ સર્વપ્રથમ સમ્યકત્વની પ્રાપ્તિનું નિમિત્ત મળવાથી સમ્યગ્દષ્ટિ થતા . અસંખ્યેયગુણ કર્મ નિર્જરા વાળો થાય છે. ફરી તે જ જીવ ચારિત્ર મોહનીય કર્મના એક ભેદ સ્વરૂપ એવી અપ્રત્યાખ્યાના વરણની ચાર પ્રકૃત્તિના ક્ષયોપશમ નિમિત્તક પરિણામોની પ્રાપ્તિને સમયે વિશુધ્ધિનો પ્રકર્ષ થવાથી શ્રાવક થતા સમ્યદૃષ્ટિ કરતા અસંખ્યેયગુણ કર્મનિર્જરા વાળો થાય છે. ૐ તેજ જીવ પ્રત્યાખ્યાના વરણના ક્ષયોપશમના નિમિત્ત થકી પરિણામોની વિશુધ્ધિ પૂર્વક વિરતિ સંજ્ઞાને પ્રાપ્ત થઇને શ્રાવક કરતા અસંખ્યેય ગુણ કર્મ નિર્જરાવાળો થાય છે. ૐ તે જ જીવ જયારે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભની વિસંયોજના કરે છે. ત્યારે પરિણામોની વિશુધ્ધિના પ્રકર્ષ થી,વિરત કરતા અસંખ્યેયગુણ નિર્જરા વાળો થાય છે. ફરીતેજજીવદર્શનમોહનીય ત્રિક રૂપી તૃણ સમુહને ભસ્મસાત્ કરતો પરિણામની વિશુધ્ધિથી અતિશયવશ દર્શન મોહક્ષપક સંજ્ઞાને પ્રાપ્ત કરી,પહેલાથી અસંખ્યયગુણ નિર્જરા વાળો થાય છે. આ રીતે તે ક્ષાયિક સમ્યગ્દૃષ્ટિ થઇ શ્રેણી પર ચઢવા માટે સન્મુખ થઇ તથા ચારિત્ર મોહનીયના ઉપશમને માટે પ્રયત્ન કરતા વિશુધ્ધિના પ્રકર્ષવશ ઉપશમક સંજ્ઞાનો અનુભવ કરતો દર્શનમોહ ક્ષપક કરતા અસંખ્યેય ગુણ નિર્જરા કરે છે. ફરી તે જીવ સમસ્ત ચારિત્ર મોહનીય ના ઉપશમનું નિમિત્ત મળે ત્યારે ઉપશાન્ત મોહ સંજ્ઞાને પ્રાપ્ત થઇ, મોહોપશમક કરતા અસંખ્યેય ગુણ નિર્જરા કરે છે. ફરીતે જજીવ ચારિત્ર મોહનીયની ક્ષપણાને માટે સન્મુખ થઇ, તથા પરિણામોની વિશુધ્ધિ ની વૃધ્ધિને પ્રાપ્ત થઇ મોહક્ષપક સંજ્ઞા નો અનુભવ કરતો ઉપશાંત મોહ કરતા અસંખ્યેયગુણ નિર્જરાવાળો થાય છે. ફરી તે જ જીવ સમસ્ત ચારિત્ર મોહનીયની ક્ષપણાના કારણો થી પ્રાપ્ત થયેલ પરિણામોની અભિમુખ થઇને ક્ષીણમોહ સંજ્ઞા ને પ્રાપ્ત કરતો મોહક્ષપક કરતા અસંખ્યેયગુણ નિર્જરાવાળો થાય છે. ૐ ફરીતેજજીવ શુકલધ્યાનરૂપી અગ્નિ વડે મોહનીય-જ્ઞાનાવરણ-દર્શનાવરણ અને અંતરાય કર્મના નાશ કરીને જિન સંજ્ઞાને પ્રાપ્ત થઇ ક્ષીણમોહ કરતા અસંખ્યેયગુણ નિર્જરા વાળો થાય છે. ગુણ સ્થાનક સાથે આ દશ કક્ષાને સબંધઃ ગુણ સ્થાનક ૧૪ કહેવાય છે. અહીં આત્મવિકાસની ૧૦ કક્ષા બતાવી છે. કેમ કે:(૧)મિથ્યાદ્રષ્ટિ,સાસ્વાદન,મિશ્રદૃષ્ટિ આ ત્રણે ગુણસ્થાનક ને સૂત્રકાર મહર્ષિ એ સ્પર્શેલ નથી. કેમ કે મોક્ષાભિમુખ એવા જીવોની લાયકાત મુખ્ય-તયા સમ્યક્ત્વ જ હોવાથી તેઓએ સમ્યક્ત્વથી આરંભ કર્યો જણાય છે. વળી સકામ નિર્જરાની દૃષ્ટિએ પણ સમ્યદ્રષ્ટિ પણું અપેક્ષિત હોવાનું જણાય છે (૨)ચૌદમા-અયોગિ કેવળી ગુણઠાણને સૂત્રકારે લક્ષમાં લીધું નથી કેમકે તેરમા ગુણઠાણા સુધી જ અસંખ્યયગુણ નિર્જરાનો સંબંધ છે. ચૌદમાં અને છેલ્લા ગુણઠાણે તો Page #176 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૭ ૧૭૫ સર્વકર્મનો ક્ષય થવાથી મોક્ષ થઈ જાય છે. [સર્વવર્મનિર્નરવતો. અર્થાત ત્યાં સર્વકર્મનિર્જરી જ જાય છે. તેથી અસંખ્ય ગુણપણું વિચારવું અસ્થાને છે. (૩)પાંચમું ગુણઠાણું દેશવિરતિ છે. તેને સૂત્રકાર શ્રાવક કહે છે,છઠ્ઠા ગુણઠાણ પ્રમત્ત સંત છે, જેને અહીં વિરતિધર-વિરત કહ્યા છે. પછી સાતમા બારમા ગુણ સ્થાનક પર્યન્ત નીકક્ષા અને અહી સૂત્રકાર જણાવેલ આત્મવિકાસની કક્ષાનામતથાવિવફા ભેદજણાય છે. છતાં બારમું ગુણ સ્થાનક-ક્ષીણ કષાય અને આત્મવિકાસની કલા ક્ષીણમોહ, બંનેના અર્થમાં ઘણીજ સામ્યતા જોવા મળે છે. U [ સંદર્ભ $ આગમ સંદર્ભમ્મવિલોદિમા પડુત્ર વડ નીવડ્ડાણ પૂUUત્તા, તું जहा...अविरयसम्मदिट्ठि विरयाविरए पमत्तसंजए अप्पमत्तसंजए निअट्टीबायरे अनियट्टिबायरे सुहुमसंपराए उवसामए वा खवएवा उवसंतमोहे रवीणमोहे संजोगीकेवली.... सम.१४/५ સૂત્રપાઠ સંબંધઃ- અહીં પૂર્વે ગુણઠાણા તથા આત્મવિકાસની કક્ષા ની તુલના જણાવી તે મુજબ પહેલા ત્રણ અને ચૌદમા ગુણઠાણાને આ સૂત્રમાં જણાવેલ છે. મધ્યનાદશમાં વિશિષ્ટ તાત્વિક તફાવત નથી. અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થ-બીજો ગાથાર -વિવરણ - ચૌદગુણઠાણા (૨)ગુણ સ્થાનક કમારોહ [9]પધઃ(૧) સમકિત ઘારી શ્રાવકોને વિરતિને ત્રીજા સુણો અનંતાનુબંધી વિયોજક સૂત્ર થી ચોથા ભણો દર્શન મોહે લપક કહેવા વળી ઉપશમી સાધવા ઉપશાંત મોહી લપક ક્ષણ પછી જિનવરોને માનવા એ સ્થાન દશમાં ક્રમથી ચઢતી અસંખ્યય ગણી નિર્જરા કરત ધ્યાને વધતમાને ક્ષમા ધારી મુનિવરા. સમ્યગદૃષ્ટિ ને શ્રાવક વિરત અનંત વિયોજક ચાર થશે દર્શન મોહ ક્ષપક ઉપશામક ઉપશાંત મોહે જ્ઞાત થશે પક અને ક્ષીણમોહજિનેશ્વર કુલ્લે એમ દશ કક્ષાઓ ક્રમે અસંખ્યય ગુણ વધી નિર્જરા મોક્ષનો મારગ ખરો. U [10] નિષ્કર્ષ - આ સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ આત્મવિકાસની વિભિન્ન કક્ષાએ થતી કર્મ નિર્જરાનો નિર્દેશ કરે છે. જેમાં પ્રત્યેક વધતી જતી વિકાસ કક્ષાએ પૂર્વ-પૂર્વ કરતાં ઉત્તર-ઉત્તર કક્ષામાં અસંખ્ય ગુણ નિર્જરા થતી જાય છે. અર્થાત જેમ જેમ આત્માસ્વવિકાસની એકૈક કક્ષામાં આગળ વધે છે તેમ તેમ તેને થતી નિર્જરા પણ અસંખ્ય ગુણ પ્રમાણ વૃધ્ધિ પામતી જાય છે. તેથી પ્રત્યેક જીવ કે જે મોક્ષાભિમુખ કહ્યો છે. તેને જો કર્મ નિર્જરા કરવી હોય તો કઈ રીતે થાય તેની રાહ અહીં સૂત્રકાર મહર્ષિએ દેખાડેલ છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ - - * * * ૧૭૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ રીતે સૂત્રના મર્મને સમજીને પ્રત્યેક જીવ આત્મવિકાસની કક્ષા ઉચેનેઉંચેલઈ જઈ શકાય તે માટે પુરુષાર્થ કરવો જેથી તેના થકી થતી દેશ નિર્જરા છેવટે સર્વનિર્જરામાં પરીણમે છે. OOOOOOO અધ્યાયઃ-સૂત્રઃ૪૮) [1]સૂકહેતુ-ચારિત્રનીતરતમતાની દ્રષ્ટિએનિર્ગન્યના ભેદોને આ સૂત્ર થકી જણાવે છે. U [2] સૂત્ર મૂળા-પુત્રવધુ નિશ્ચિતતાના [3]સૂત્ર પૃથક-પુ - વજુરી - સુશીલ્ડ - નિર્ટી -નાત: નિશા: U [4] સૂત્રસાર-પુલાક બકુશ,કુશીલ,નિર્ગસ્થ અને સ્નાતક એપાંચ પ્રકારના] નિગ્રંથો-સાધુઓ છે. U [5]શબ્દજ્ઞાનઃપુત્ર-જિનકથિત આગમથી પતિત ન થનાર. વરી-આચારમાં શિથિલ પણ જિન શાસન પર પ્રીતિર્વત શૌસંયમ પાલનમાં પ્રવૃત્ત પણ ઉત્તરગુણ ન પાળી શકે નિર્ચા-વિચરતા વિતરાગ છબસ્થ નાત-સયોગી કેવળી, શૈલીશી-પ્રતિપન્ન કેવળી U [6]અનુવૃત્તિ - કોઈ સૂત્ર અહીં અનુવર્તતુ નથી. U [7]અભિનવટીકાઃ- અહીં નિર્ગસ્થ શબ્દ સામાન્ય થી જ લેવાનો છે. વિશેષ થી તો નિર્ઝન્થ શબ્દના નિશ્ચય અને વ્યવહારથી ભિન્ન ભિન્ન અર્થો કહેલા છે. -નિશ્ચયથી -“જેમાં રાગ દ્વેષની ગાંઠ બિલકુલ ન જ હોય તે નિર્ઝન્થ. -વ્યવહારથી – જે અપૂર્ણ હોવા છતાં ઉકત તાત્વિક નિર્ગસ્થપણાનો ઉમેદવાર હોય અર્થાત્ ભવિષ્યમાં એવી સ્થિતિ મેળવવા ઇચ્છતો હોય તે વ્યવહારિક નિગ્રંથ. અહીં જે પાંચ ભેદ કહેવાયા છે તેમાં ઉત નિશ્ચય સિધ્ધ કે વ્યવહાર સિધ્ધ ભેદ ન લેતાં સામાન્ય નિર્ચન્થ એટલો જ શબ્દગ્રહણ કરવો - આ રીતે વિધિપૂર્વક ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરેલા સર્વે મુનિઓ નિગ્રંથો જ કહેવાય છે. નિગ્રંથ એટલે ગ્રન્થી-ગાંઠરહિત મુનિઓએવો અર્થ પણ થાય છે. આવા નિર્ચન્થોના પાંચ પ્રકાર અહી સૂત્રકારે કહેલા છે. તેનું સ્વરૂપ નીચે મુજબ જણાવી શકાય. [૧]પુલાક નિર્ગસ્થ - # મૂળગુણ અને ઉત્તરમાં ગુણ પરિપૂર્ણતા પ્રાપ્ત નર્યા છતાં વીતરાગ પ્રણીત આગમથી કદી પણ ચલિત ન થાય તે પુલાક નિર્ગસ્થ. # પુલાક એટલે નિઃસાર ગર્ભ કે સારથી રહિત ફોતરાં કે છાલ જેમ નિસાર હોય છે તેમ જે સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં અતિચારો લગાડવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રના Page #178 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૮ ૧૭૭ સારથી રહિત બને છે તે પુલાક નિર્ગન્ધ ૪ આ સાધુઓ જિન કથિત આગમથી પતિત નહીં થવાવાળા હોવા છતાં સંયમના સારની અપેક્ષાએ-પુલાક એટલે સડેલા દાણાની પેઠેઅથવાતો ડાંગરના ફોતરાની પેઠેસંયમને અસાર કરનારા હોય છે. કેમ કે જ્ઞાનાદિકના અતિચારસહિત લબ્ધિ ફોરવનારા હોય છે. પણ જિનાજ્ઞા પાળવામાં અપ્રમત્ત રહેવાની સાવધાની પુરેપુરી હોય છે. # પુલાક એટલે ફોતરું કમોદમાંથી ચોખાનો દાણો કાઢી લઈએ અને બાકી ફોતરું રહે, તેનું નામ પુલાક કહેવાય છે. એ રીતે બીજા મુનિની અપેક્ષાએ જેફોતરા જેવા અસાર છે તે પુલાક નિર્ગ આ મુનિઓ જિનેશ્વરના આગમ-મોક્ષના કારણભૂત છે તેવી દૂઢ શ્રધ્ધાવાળા હોય છે. પુલાકના બે ભેદ કહ્યા છે (૧)લબ્ધિપુલાક (૨)સેવાપુલાક (૧)લબ્ધિપુલાક:- લબ્ધિપુલાક અનેક પ્રકારની લબ્ધિઓને ધારણ કરે છે. તે ધારે તો ચક્રવર્તી ના સકળ સૈન્યને ચૂર્ણ કરી શકે છે. તે તપ અને કૃતના પ્રભાવથી ઉત્પન્ન થયેલી લબ્ધિઓનો નિષ્કારણ પોતાની મહત્તા બતાવવા કે ખ્યાતિ વધારવાથી સંયમરૂપ સારથી રહિત બને છે. તેનામાં શ્રધ્ધા પૂર્ણ હોય છે. ચારિત્રના પરિણામ પણ હોય છે છતાં પ્રમાદ વશ બની લબ્ધિનો ઉપયોગ કરી આત્માને ચારિત્રને સારથી રહિત કરે છે. (૨)સેવાપુલાકા-સેવા પુલાકના પાંચ ભેદ છે. (૧)જ્ઞાનપુલાકા-કાળેનભણે, અવિનયથી ભણે, વિદ્યાદાતાનું બહુમાન ન કરે, યોગો દ્વહન કર્યા વિના ભણે ઇત્યાદિ જ્ઞાન પુલાક. (૨)દર્શન પુલાકઃ- શંકા આદિ દોષોથી દર્શન ગુણમાં અતિચાર લગાડે તેવા સાધુને દર્શન પુલાક કહેવાય છે. (૩)ચારિત્રપુલાકઃ-મૂળ ગુણ તથા ઉત્તરગુણમાં અતિચાર લગાડે તેને ચારિત્રપુલાક કહે છે. (૪)લિંગપુલાકા-નિષ્કારણ શાસ્ત્રોકત લિંગથી અન્યલિંગ વેશને ધારણ કરેતેલિંગ પુલાક. (પ)સૂક્ષ્મ પૂલાકઃ-સૂક્ષ્મ અતિચારો લગાડે તે સૂક્ષ્મ પુલાક. [૨]બકુશ પુલાકઃ $ જેઓ શરીર અને ઉપરકરણના સંસ્કારોને અનુસરતા હોય,ઋધ્ધિ અને કીર્તિ ચાહતા હોય, સુખશીલ હોય, અવિવિફત-સસંગ પરિવાર વાળા હોય અને છેદ તથા શબલ દોષોથી યુકત હોય તે બકુશ ૪ બકુશ એટલે શબલ-ચિત્રવિચિત્ર. વિશુધ્ધિ અને અવિશુધ્ધિથી જેનું ચારિત્રચિત્રવિચિત્ર બને તે બકુશ. * બકુશ એટલે ચિત્રવિચિત્ર રંગબેરંગી. અર્થાત્ ચિત્રવિચિત્ર વસ્ત્રમાં કયાંક ધોળું કયાંક રાતું-પીળું-લીલ વગેરે હોય છે. તેમ આ નિર્ચન્થનું જીવન પણ ચિત્ર વિચિત્ર હોય છે. તેમાં ચારિત્ર રૂપી વસ્ત્ર શુધ્ધિ-અશુધ્ધિ વડે રંગ-બેરંગી બનાવી દે છે માટે તેને બકુશ કહેવાય છે. બકુશ નિર્ગસ્થના બેભેદો છે. (૧)શરીર લકુશ (૨)ઉપકરણ બકુશ (૧)શરીર બકુશ-હાથ પગ ધોવા, શરીર ઉપરથી મેલ ઉતારવો, મોઢું ધોવું દાંત સાફ કરવા, વગેરે પ્રકારે શરીરની વિભુષા કરવી તે શરી બકુશ. અ. ૯૧૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨)ઉપકરણ બકુશ # વિભુષા માટે દંડ,પાત્ર વગેરેને રંગ,તેલ આદિથી ચળકતાં કરવાં, કપડાં ઉજળા રાખવા,સગવડતા માટે અધિક ઉપકરણો રાખવા, વગેરે તરફ લક્ષ્ય રાખે છે. છે અનેક પ્રકારે વિશિષ્ટ ઉપકરણો રાખવામાં ઉદ્યત. આ બંને પ્રકારના બકુશ-નિર્ગળ્યો ક્રિયામાં શિથિલ હોય છે, એમનું ચિત્ત શરીર અને ઉપકરણની વિભૂષા તરફ હોય છે. બાહ્યાડંબર,માન-સન્માન અને ખ્યાતિ વગેરેની કામાના વાળા હોય છે. સુખ અને આરામની ઇચ્છાવાળા હોય છે. તેમનો પરિવાર પણ દેશછેદ અને સર્વદ પ્રાયશ્ચિત ને યોગ્ય હોય છે. બકુશના પાંચ ભેદ અન્ય રીતે - (૧)આભોગ બકુશ - જાણવા છતાં દોષોનું સેવન કરે (૨)અનાભોગ બકુશ-અજાણતા દોષોનું સેવન કરે (૩)સંવૃત્ત બકુશઃ- અન્યના દેખતાં દોષોનું સેવન કરે (૪)અસંવૃત્ત બકુશ - કોઈ ન દેખે તેમ છુપી રીતે દોષોનું સેવન કરે (૫)સૂક્ષ્મ-બકુશ- થોડો પ્રમાદ કરનાર સાધુ [૩]કુશીલ નિર્ચન્થઃ કુશીલ એટલે અયોગ્ય આચરણ વાળા ઉત્તરગુણના દોષોથી કે સંજવલન કષાયના ઉદયથી જેમનું ચારિત્ર દૂષિત હોય તે કુશીલ નિર્ગસ્થ કહેવાય છે. # કુશીલ બે પ્રકારે કહેવાય છે (૧)પ્રતિસેવનાકુશીલ (૨)કષાય કુશીલ (૧)પ્રતિ સેવનાકુશીલ છે જેઓ ઇન્દ્રિયને વશવર્તી હોવાથી, કોઈ પ્રકારની ઉત્તર ગુણોની વિરાધના કરવા પૂર્વક પ્રવર્તે તે પ્રતિસેવના કુશીલ. પિંડ વિશુધ્ધિ, ભાવના આદિ ઉત્તરગુણોમાં અતિચારનું પ્રતિસેવન કરે અર્થાત અતિચાર લગાડે તે પ્રતિસેવના કુશીલ. છે તેઓ ઇન્દ્રિયોને વશવર્તી હોવાથી ઉત્તરગુણોની વિરાધના કરવા પૂર્વક પ્રવર્તન કરતા હોય છે. (ર)કષાય કુશીલાછે જેઓ તીવ્રકષાયને વશ ન થતાં માત્રમંદકષાયને કયારેક વશ થાયતે કષાયકુશીલ. # સંજવલન કષાયના ઉદયથી ચારિત્રને દુષિત કરે તે કષાય કુશીલ. તેના જ્ઞાન કુશીલ,દર્શનકુશીલ,ચારિત્રકુશીલ,લિંગ કુશીલ, સૂક્ષ્મકુશીલ એ પાંચ ભેદ છે. જેનું સ્વરૂપ સેવા પુલાકના પાંચ ભેદ અનુસાર સમજી લેવું [૪]નિર્ગસ્થ નિર્ગસ્થ - છે જેમાં સર્વશપણું ન હોવા છતાં રાગદ્વેષનો અત્યંત અભાવ હોય અને અંતર્મુહૂર્ત જેટલા વખત પછી જ સર્વજ્ઞત્વ પ્રગટ થવાનું હોય તે નિર્ગસ્થ નિર્ગસ્થ કહેવાય છે. # ગ્રંથ એટલે ગાંઠ,ગાંઠથી રહિત તે નિર્ગળ્યુ. જેની મોહની ગાંઠ છેદાઈ ગઈ છે. તે નિર્ગસ્થ અર્થાત જેના મોહનો સર્વથા ક્ષય કે ઉપશમ થઈ ગયો છે તે નિર્મન્થ. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ અધ્યાય ૯ સૂત્રઃ ૪૮ પિસ્નાતક નિર્ગસ્થ - છે જેમાં સર્વજ્ઞ પણું પ્રગટયું હોય તે સ્નાતક. # સ્નાતકએટલેમલને દૂર કરનાર.જેણેરાગાદિદોષોરૂપમળને દૂરકરીનાખ્યોછેતેસ્નાતક. છે જે આત્માઓએ ચારે આત્મગુણના ઘાત કરનારા કર્મના ક્ષય કરી પોતાના અનંતજ્ઞાન, અનંતદર્શન,અનંત ચારિત્ર,અનંતવીર્ય ગુણોને ક્ષાયિક ભાવે સ્વાધીન કર્યા છે. તેવા સર્વજ્ઞ અને સર્વદર્શી શ્રી વીતરાગ પરમાત્મઓને સ્નાતક જાણવા. સ્નાતકના બે ભેદ - સયોગી સ્નાતક અને અયોગી સ્નાતક (૧) સયોગી સ્નાતક-જેમને મન વચન કાયાદી વ્યાપાર રૂપ યોગ વર્તે છે તેવા. પણ રાગાદિ દોષોને સર્વથા દૂર કર્યા હોય તેવા સ્નાતકને સયોગી સ્નાતક કહેવામાં આવે છે (૨)અયોગી સ્નાતક-જેમ ને યોગનો સર્વથા નિરોધ કરેલો છે તેવા [અર્થાત્ ચૌદમાં ગુણઠાણે રહેલા જીવોને અયોગી સ્નાતક કહેવામાં આવે છે. 0 [B]સંદર્ભ# આગમ સંદર્ભઃ- પં ચિંતા પન્નતા, સંગહા પુત્ર વરસે વસીસ્ટે બિસિMIT જ .૨૫,૩૬, ૭૫૨-૨ જ તત્વાર્થ સંદર્ભઃ(૧) સંયમકૃતતસેવનતિર્થ સૂત્ર ૬:૪૨ (૨)સામયિછેતોપાયરીસૂત્ર ૧:૨૮ [9]પદ્યઃ(૧) પુલાક બકુશ કુશીલને વળી નિર્ગસ્થ સ્નાતક મહાવ્રતી નિર્ગસ્થનું તે ભેદ પંચક ધારવું ઘરી શુભ મતિ સૂત્રઃ૪૮ તથા સૂત્રઃ૪૯નું સંયુકત પદ્ય પુલાક બકુશ કુશિલ નિર્ગસ્થ સ્નાતક પાંચ એ નિર્ગળ્યો સંયમ શ્રુત પ્રતિ સેવન તીર્થ લિંગ લેગ્યા ઉપપાત સ્થળો એવા આઠ પ્રકારથી સહુની કક્ષા વિધવિધ બની જતી સાધુતા બેન ભાવે અથવા ભાવથી હોય કહીં. U [10] નિષ્કર્ષ-સૂત્રકાર મહર્ષિ એ અહીં પુલાકાદિ પાંચભેદ થકી સાધુના ભેદ સાથે સાધુની કક્ષા પણ દર્શાવી દીધી છે. કેવા કેવા સ્વરૂપકેલક્ષણ વાળો સાધુને કઈ કઈ કક્ષામાં મુકી શકાય અથવા તો તેને કયાનામ થી ઓળખી શકાય. તે આ સૂત્ર થકી સ્પષ્ટ થાય છે. કોનું શું સારું એટલીજ વિચારણા કરવી હોય તો અહીં નિમ્નોક્ત મુદ્દે અતિ મનનીય બનશે. પુલાક-જિનકથિત આગમ પરત્વેની અવિહળ શ્રધ્ધા બકુશ-નિર્ગસ્થ શાસન પરત્વે પ્રીતિ કુશીલ-મૂળ વ્રતના અર્થાત્ સંયમ પાલને પ્રવૃત્ત નિર્ગસ્થ-અંતર્મુહૂર્તમાં સર્વજ્ઞ પણાની પ્રાપ્તિના સંભવવાળા નાતક-સયોગી કેવળી, આ પાંચે ગુણ અનુમોદના રૂપે વિચારણા તેમજ સર્વે નિર્ગળ્યો (૨) Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અર્થાત-સાધુઓએ બકુશ આદિના જણાવેલા દોષો નિવારવા યથા શકિત પ્રયત્ન કરવો તે જ આ સૂત્રનો આચારણીય નિષ્કર્ષ કહી શકાય. 0 0 0 (અધ્યાયઃ-સૂત્રઃ૪૯ U [1]સૂત્રહેતુ- પુલાક આદિ પાંચ પ્રકાર ના નિર્ગળ્યો સંબંધિ આઠ પ્રકારે વિશેષ વિચારણા કરવા માટે આ સૂત્રની રચના થયેલી છે. ' ત્રિમૂળસંયમતાતિસેવનાતીર્થન્કિોપપતાનવિજત:સાધ્ય U [3]સૂત્ર પૃથક-સંયમ -કૃત - અતિસેવના - તીર્થ - જ઼િ - જેથી - ૩૫૫તિस्थान - विकल्पत: साध्याः [4] સૂત્રસાર-સંયમ,શ્રત,પ્રતિસેવનાતીર્થ,લિંગ,લેશ્યા, ઉપપાત,સ્થાન (એ આઠ)ભેદ વડે નિર્ગન્ધો સંબંધિ વિશષ વિચારણા કરવી જોઇએ. [5]શબ્દશાનઃસંયમ-સામાયિક આદિ પાંચ ચારિત્ર કુત-શ્રુતજ્ઞાન પતિસેવના-વિરાધના તીર્થ-શાસન ક્કિ-ચિહ્ન શ્યા-લેશ્યા ૩પપતિ-ઉત્પત્તિસ્થાન સ્થાન-સંયમના પ્રકારો વિન્યત:-વિકલ્પ, ભેદથી સાથ્થા-વિચારણા કરવી. U [6]અનુવૃત્તિઃ- પુત્રીશનર્મચનાત#નિર્મચા. U [7]અભિનવટીકા-પૂર્વસૂત્રઃ૪૮માં પાંચનિર્મન્થોનું જે સ્વરૂપદર્શાવાયું છે. એ પાંચે નિર્ગળ્યો આંઠ-આઠ ભેદે વિચારવાયોગ્ય છે. તેથી અહીં સૂત્રમાં જણાવેલી સંયમ આદિ આઠ વસ્તુઓ પુલાક આદિ પાંચેના સંબંધમાં વિચારવામાં આવી છે. [૧]સંયમ: સામાયિક, છેદોપસ્થાપ્ય પરિહાર વિશુધ્ધિ,સૂક્ષ્મ સમ્પરાય અને યથાખ્યાત એ પાંચે પ્રકારે ચારિત્ર કહ્યા છે. જુઓ સૂત્ર ૯:૧૮] (૧)સામાયિક અને છેદોપસ્થાપ્ય એ બે સંયમમાં પુલાકબકુશ અને પ્રતિસેવનાકુશીલ એ ત્રણ પ્રકારના સાધુ વર્તે છે. (૨)પરિહાર વિશુધ્ધિ અને સૂક્ષ્મ સમ્પરાય એ બે સંયમમાં કષાય કુશલનિર્ગળ્યો વર્તે છે. (૩)યથાખ્યાત ચારિત્રમાં નિર્ગસ્થ અને સ્નાતક સાધુઓ હોય છે. અર્થાત-પુલાક,બકુશ અને પ્રતિસેવના કુશીલને પ્રથમ બેસિવાયના ચારિત્રન હોય, કષાય કુશીલનેયથાખ્યાતચારિત્રનહોયઅનેનિર્ગસ્થતથાસ્નાતકનેયથાખ્યાત પૂર્વેનાએકપણચારિત્રન હોય. [૨]કૃતઃ અહીં કૃત શબ્દ કૃતજ્ઞાનના અર્થમાં વપરાયેલો છે. - સંતતિસેવનાતીફિરોપવિત: સા: એ પ્રમાણેનું સૂત્ર દિગમ્બર આસ્નાથમાં છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૯ સૂત્રઃ૪૯ ૧૮૧ ઉત્કૃષ્ટ (૧)પુલાક,બકુશ અને પ્રતિસેવના કુશીલ એ ત્રણ પ્રકારના સાધુઓ ઉત્કૃષ્ટથી દશ પૂર્વધર હોય છે. (૨)કષાય કુશીલ અને નિર્ગસ્થ સાધુઓ ઉત્કૃષ્ટ થી ચૌદ પૂર્વધરો હોય છે. જધન્ય (૧)પુલાક સાધુ જધન્યથી આચાર વસ્તુ નવમા પૂર્વમાં નામક ત્રીજું પ્રકરણ છે તે] જેટલું શ્રુત જાણે. (૨)બકુશ,કુશીલ અને નિર્ગસ્થોને જધન્ય થી આઠ પ્રવચન માતા જેટલું શ્રત હોય. - [અષ્ટપ્રવચન માતા એટલે પ-સમિતિ, ૩-ગુપ્તિ] જયારે સ્નાતક-કેવળજ્ઞાની હોવાથી તેને જઘન્ય કે ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન ન હોવાથી તે શ્રુતરહિત શ્રિતાપતા હોય છે. [૩]પ્રતિસેવનાપ્રતિસેવનાનો અર્થ સામાન્ય થી વિરાધના કરવામાં આવેલ છે (૧)પુલાક સાધુઓ પાંચ મહાવ્રત અને છઠ્ઠ રાત્રિભોજન વિરમણવ્રત એ છમાંથી કોઈપણ વ્રતનો બીજાના દબાણથી કે બળાત્કારે ખંડન કરનાર હોય છે. સ્વોપજ્ઞ ભાષ્યકાર લખે છે કે શુમ્ ત ા કેટલાંક આચાર્યોપુલાને ફક્ત મૈથુન વિરમણવ્રતના જ વિરાધક માને છે. (૨)બકુશ બે પ્રકારે કહ્યા છે. ઉપકરણ બકુશ અને કષાય બકુશ # ઉપકરણ બકુશ-ઉપકરણમાં મમતા રાખનારા ઘણા મૂલ્યવાળા ઉપકરણો એકઠા કરીને વિશેષ એકત્ર કરવાની ઇચ્છાવાળા તે ઉપકરણ લકુશ. # શરીર બકુશ - શરીર શોભામાં જેનું મન તત્પર છે એવા હંમેશા વિભુષા કરનારા શરીર લકુશ કહેવાય છે. (૩)પ્રતિસેવનાકુશીલ-મૂળગુણોને પાળે છે પણ ઉત્તર ગુણોની કંઈક કંઈક વિરાધના કરે છે. (૪)કષાયકુશીલ,નિર્ગસ્થ,સ્નાતક એ ત્રણે ને વિરાધના હોતી જ નથી. [૪]તીર્થ(૧)પાંચ પ્રકારના નિર્ચન્હો -સાધુઆ બધાં તીર્થકરોના શાસનમાં મળી આવે છે. (૨)કેટલાંકઆચાર્યએમ પણ માને છે કે પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલતીર્થમાંશાસનમાં નિત્ય હોય છે. બાકીના સાધુઓ અર્થાત્ કષાયકુશીલ, નિર્ગસ્થતથાસ્નાતકતીર્થમાં પણ હોય અને અતીર્થમાં પણ હોય. જેમ કે મરુદેવી વગેરે.અતીર્થમાં કહેવાય છે. [પલિંગલિંગ અર્થાત્ ચિહન-બે પ્રકારે છે. દ્રવ્ય અને ભાવ. દ્રવ્ય-રજોહરણ,મુહપત્તિ યુકત વેષ આદિ બાહ્ય સ્વરૂપ. પાર્વત્રિ-ચારિત્ર ગુણ અથવા જ્ઞાન, દર્શન,ચારિત્ર ગુણ. પાંચ પ્રકારના સાધુઓને ભાવલિંગ અવશ્ય હોય છે. પરંતુદ્રવ્યલિંગ તો એ પાંચમાં હોય પણ ખરું અને ન પણ હોય. ટૂિંકાકાળવાળાને હોય અથવા નહોય,પણ દીર્ઘકાળવાળાને અવશ્ય હોય જ] []લેશ્યા - (૧)પુલાકને પાછલી ત્રણ અર્થાત્ તેજો,પા અને શુક્લ લેશ્યા હોય. (૨)બકુશ અને પ્રતિસેવના કુશીલ ને છ એ વેશ્યાઓ હોય છે. એટલે કે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કૃષ્ણ, નીલ,કાપો,તેજો,પદ્મ ને શુકલ એ છ લેશ્યા. (૩)ષાયકુશીલજો પરિહારવિશુધ્ધિ સંયમવાળો હોય તો તેને તેજોપાઅનેસુલ ત્રણે લેશ્યા હોય છે અને જો તે સૂક્ષ્મ સંપરાય સંયમવાળો હોય તો તેને ફકત શુક્લ લેશ્યાજ હોય છે. (૪) નિન્થ અને સ્નાતકને શુકલ લેશ્યાજ હોય છે. (૫)સ્નાતકમાં અયોગી સ્નાતક-અલેશ્ય હોય તે ખ્યાલ રાખવો. [9]ઉપપાત - ઉત્પન્ન થવું તે. (૧)સ્નાતક સિવાયના પુલાકઆદિ સર્વે સાધુઓ જધન્ય થી પલ્યોપમ પૃથક્તની સ્થિતિવાળા દેવો રૂપે પહેલા સૌધર્મકલ્પમાં ઉપજે (૨)ઉત્કૃષ્ટ ઉપપાત-પુલાકનો સમન્નાર કલ્પમાં વીશ સાગરોપમની સ્થિતિમાં છે. (૩)બકુશ અને પ્રતિસેવનાકુશીલનો ઉત્કૃષ્ટ ઉપપાત આરણ અને અય્યત દેવલોકમાં ૨૨-સાગરોપમની સ્થિતિ પ્રમાણ છે. (૪)કષાયકુશીલતથાનિસ્પ્રન્થનોઉત્કૃષ્ટ ઉપપાત સર્વાર્થસિધ્ધ વિમાનમાં૩૩સાગરોપમ સ્થિતિ કહ્યો છે. (૫)સ્નાતકતો નિર્વાણ પામીને મોક્ષમાં જ જવાના છે. [૮]સ્થાન -સંયમના સ્થાનો કે પ્રકારો કષાયોનો નિગ્રહ અને યોગનોનિગ્રહએસંયમ છે. સંયમબધાનો બધી વખતે એકસરખોન હોઈ શકે. કષાય અને યોગના નિગ્રહવિષયકતરતમતાને કારણે સંયમમાં પણ તરત તા આવેછે. કષાય નિમિત્તક સંયમ સ્થાનો અસંખ્યાતા કહ્યા છે. જેઓછામાં ઓછોનિગ્રહ સંયમકોટિમાં આવે છે. ત્યાંથી માંડી સંપૂર્ણનિગ્રહરૂપ સંયમસુધીમાં નિગ્રહની તીવ્રતા-મંદતાની વિવિધતાને લીધે સંયમના અસંખ્યાત પ્રકારો સંભવે છે. અને આ બધા પ્રકારોને સંયમના સ્થાનોઅસંખ્યાતાક્યા છે. જેઓછામાંઓછોનિગ્રહ સંયમકોટિમાં આવે છે. ત્યાથી માંડીસપૂર્ણનિગ્રહરૂપસંયમ સુધીમાંનિગ્રહની તીવ્રતા-મંદતાનીવિવિધતાને લીધેસંયમનાઅસંખ્યાત પ્રકારો સંભવે છે અને આ બધા પ્રકારને સંયમના સ્થાનો કહેવામાં આવે છે. જયાં સુધી કષાયનો લેશ પણ સંબંધ હોય ત્યાંસુધીનાં સંયમસ્થાનોકષાયનિમિત્તક અને ત્યાર પછીના સ્થાનો યોગ નિમિત્તક સમજવા. યોગનો સર્વથા નિરોધ થવાથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તેને છેલ્લે સંયમસ્થાન સમજવું. જેમ જેમ પૂર્વપૂર્વવર્તી સંયમ સ્થાન તેમતેમ કાષાયિક પરિણતિ વિશેષ અને જેમ જેમ ઉપરનું સંયમસ્થાનતેમતેમ કાષાયિભાવ ઓછો તેથી ઉપર ઉપરના સ્થાનોને વધુ વિશુધ્ધિવાળા સ્થાને સમજવા. યોગ નિમિત્તક સંયમ સ્થાનોમાં નિષ્કષાયત્વ રૂપ વિશુધ્ધિ સમાન હોવા છતાં જેમ જેમ યોગ નિરોધ ઓછો વધતો તેમ તેમ સ્થિરતા પણ ઓછી વધતી હોય. યોગનિરોધની વિવિધતાને લીધે સ્થિરતા પણ વિવિધ પ્રકારની હોય છે. એટલે માત્ર યોગ નિમિત્તક સંયમસ્થાનો પણ અસંખ્યાત પ્રકારના બને છે. છેલ્લું સંયમ સ્થાન જેમાં પરમ પ્રકૃષ્ટવિશુધ્ધિ અને પરમ પ્રકૃષ્ટ સ્થિરતા હોય છે. તેવું સંયમ સ્થાન એક જ હોઈ શકે. ઉકત પ્રકાર ના સંયમ સ્થાનોમાં પુલાક આદિની સ્થિતિઃ(૧)પુલાક અને કષાયકુશીલના સંયમ સ્થાનો સૌથી જઘન્ય કહ્યા છે. Jain Education international Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ અધ્યાયઃ૯ સૂત્રઃ૪૯ (૨)અસંખ્યાત સંયમ સ્થાન સુધી બંને સાથે જ વધ્યે જાય છે. ત્યાર બાદ પુલાક અટકે છે.પરંતુ કષાયકુશીલ એકલો ત્યારબાદ અસંખ્યાત સ્થાન સુધી અડ્ઝ જાય છે. (૩)ત્યાર પછી કષાયકુશીલ, પ્રતિસેવના કુશીલ અને બકુશ એક સાથે આગળ વધ્યે જાય છે. ત્યારબાદ બકુશ અટકે છે. ત્યાર પછી અસંખ્યાત સ્થાન સુધી ચઢી ને કષાયકુશીલ અટકે છે. (૪)ત્યાર પછી અકષાય અર્થાત્ માત્ર યોગ નિમિત્તક સંયમ સ્થાનો આવે છે, નિર્ગન્ધ પ્રાપ્ત કરી શકે છે. તે પણ તેવા અસંખ્યાત સ્થાન સેવી અટકે છે. જેને (૫)ત્યાર પછી એક જ છેલ્લું સર્વોપરી,વિશુધ્ધ અને સ્થિર સંયમ સ્થાન આવે છે. જેને સેવી સ્નાતક નિર્વાણને પ્રાપ્ત કરે છે. આ સંયમ સ્થાનોમાં પૂર્વ-પૂર્વના સંયમ સ્થાનથી પછી પછીના સંયમ સ્થાનમાં સંયમ વિશુધ્ધિ અનંત ગુણી હોય છે. [] [8]સંદર્ભઃ આગમ સંદર્ભ:- ડિસેવળા ખાળે તિત્થે કિ àતે સંગમ....જેમા મા.૨૧,૩.૬,પૂ.૭૬પ્રમે સૂત્રપાઠ સંબંધઃ- અહીં સાક્ષીપાઠ રૂપે ફક્ત નામ-નિર્દેશ જ કરેલો છે. તે દરેક ની સુંદર તમ વિચારણા શ્રી માવતી સૂત્ર રાત∞ ૨૫ ઉદ્દેશોદ્દ માં કરાયેલીજ છે. ત્યાં આવા ૩૬ ભેદોને શાસ્ત્રકાર મહર્ષિ ગણધર પરમાત્માએ બતાવેલા છે. જેમાના ૮ ભેદોની વિવક્ષા સૂત્રકાર મહર્ષિ એ અહીં કરેલી છે. તત્વાર્થ સંદર્ભઃ (૧)પુજ વધુશ છુશી નિર્ધન્ય સૂત્ર. ૬:૪૬ (૨)સામાયિ છેવોપસ્થાપ્યપરિહાર સૂત્ર. ૧:૧૮ (3) श्रुतमतिपूर्वद्वयनेकद्वादशभेदम्-सूत्र. ९:२० (૪)તિષાયતિ મિથ્થાવર્શન સૂત્ર. ૨:૬ (૫)સંમૂર્ચ્છના પપાતાનન્મ સૂત્ર. ૨:૩૨ [] [9]પદ્યઃ(૧) સંયમ શ્વેત પરિસેવન તીર્થને લિંગ પાંચમે લેશ્યા દ્વારે ઉપપાતે સ્થાન ધારો આઠમે નિગ્રન્થ પંચક આઠદ્વારે કરી સૂત્રે યોજના અધ્યાય નવમો પૂર્ણથાતાં ધારજો ભવિ એકમના આ સૂત્રનું પદ્ય પૂર્વ સૂત્રઃ ૪૮ માં કહેવાઇ ગયું (૨) [] [10]નિષ્કર્ષ:-અહીં જેસંયમાદિ આઠદ્વારો કહ્યાછેતે ખુબજ ઉપયોગ પૂર્વક-સાવધાની થી એક ચિત્તે સમજવા જેવા છે. નિષ્કર્ષ દૃષ્ટિએ તો એક જ વાત વિચારણીય છે કે સર્વે ભેદોમાં ઉચ્ચ કક્ષાની પ્રાપ્તિ તો ફકત સ્નાતક ને જ છે. માટે પરંપરાએ પણ સ્નાતક પણું પામવા જ પ્રયત્ન કરવો. જેથી છેલ્લે મોક્ષની પ્રાપ્તિ થાય અને મોક્ષ પ્રાપ્તિ એ જ જીવનું અંતિમ ધ્યેય હોવું જોઇએ. આ શાસ્ત્ર પણ એ જ વાતને પ્રતિપાદીત કરવા માટે છે. અધ્યાય નવની અભિનવટીકા સમાપ્ત Page #185 -------------------------------------------------------------------------- ________________ १८४ તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટઃ૧-સૂત્રાનુક્રમ સુત્ર | आसवनिरोधः संवर | स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः 3 तपसा निर्जरा व सम्यग्योग निग्रहो गुप्तिः ५ | ईयर्याभाषैषणाऽऽदाननिक्षेपोत्सर्गाः समितयः उत्तमः क्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिञ्चन्यब्रहमचर्याणि धर्मः अनित्याशरणसंसारैकत्वाऽन्यत्वाऽशुचित्वानवासंवरनिर्जरालोकबोधि दुर्लभधर्मस्वाख्याततत्त्वानु मार्गाच्यवननिर्जरार्थपरिषोढव्यापरीषहा:: & | क्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्यारतिस्त्रीचर्यानिषद्याशय्याक्रोशवध याचना लाभ. सूक्ष्मसम्परायछद्मस्थवीतरागयोश्चतुर्दशः ११ एकादशेजिने १.२ बादर सम्पराये सर्वे १३ ज्ञानावरणे प्रज्ञाऽज्ञाने १४ दर्शनमोहान्तराययोरदर्शनालाभौ चारित्रमोहेनाग्न्याऽरतिस्त्री निषद्याक्रोश. १६ वेदनीये शेषाः १७ एकादयो भाज्या युगपदेकोनविंशते: सामायिकछेदोपस्थाप्यपरिहारविशुद्धि. १८ अनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरि. प्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायव्युत्सर्ग. २१ नवचतुदर्शपञ्चद्विभेदं यथाक्रमं प्राग्ध्यानात् २२. आलोचनप्रतिक्रमणतदुभयविवेकव्युत्सर्ग. Page #186 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ: ૧ ૧૮૫ सूत्र Yष्ठ ૧૦૫ ૧૦૯ ૧૪૧ २३ ज्ञानदर्शनचारित्रोपचाराः २४ आचार्योपाध्यायततपस्विशैक्षग्लानगणकुल. २५ वाचनापृच्छानानुप्रेक्षाऽऽम्नायधर्मोपदेशाः २७ बाह्याभ्यन्तरोपध्योः २७ उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधोध्यानम् २८ आमुहूर्तात् २८ आर्तरौद्रधर्मशुक्लानि 30/ परेमोक्षहेतुः ३१ आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय. ३२ वेदनायाश्च उउ विपरीतं मनोज्ञानाम् ३४ निदानं च उ५ तदविरतदेशविरतप्रमत्तसंयतानाम् 35 हिंसानृतस्तेयविषयसंरक्षणेभ्योरौद्रमविरत. ३७ आज्ञाऽपायविपाकसंस्थानविचयायधर्मम. 3८ उपशान्तक्षीणकषाययोश्च उ८ शुक्ले चाद्ये [पूर्वविदः] ४० परे केवलिनः ४१ पृथक्त्वैकत्ववितर्कसूक्ष्मक्रियाप्रतिपाती. ४२ तत्त्र्यैककाययोगायोगानाम् ४३ एकाश्रयेसवितर्केपूर्वे ४४ अविचारं द्वितीयम् ४५ वितर्कः श्रुतम् ४६ विचारोऽर्थव्यञ्जनयोगसङ्कान्तिः ४७ सम्यग्द्दष्टिश्रावकविरतानन्तवियोजकदर्शन: ४८ पुलाकबकुशकुशीलनिर्ग्रन्थस्नातकानिर्ग्रन्थाः ४८ संयमश्रुतप्रतिसेवनातीलिङ्गलेश्योपपात. ૧૪૨ ૧૪૬ ૧૫૧ ૧૫૩ ૧૫૬ ૧૫૮ ૧૬૨ ૧૬૪ ૧૫ ૧૭ ૧૯ ૧૭૦ १८० Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ८७ ૧૪૬ ૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટઃ ૨-મકારાદિ સૂત્રક્રમ સૂત્રાંક | પૃષ્ઠક १ अनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्याग. अनित्याशरणसंसारकत्वाऽन्यत्वाशुचित्वा. अविचारं द्वितीयम् ४ आचार्योपाध्यायतपस्विशैक्षकग्लानगणकुल. | ५ आ मुहूर्तात् आरौिद्रधर्मशुक्लानि । आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय. ८ आलोचनप्रतिक्रमणतदुभयविवेक व्युत्सर्ग. आम्नवनिरोधः संवरः १० आज्ञाऽपायविपाकसंस्थावचयायधर्म, ११ ईर्याभाषेषणादाननिक्षेपोत्सर्गा:समितयः १२ उत्तमः क्षमामार्दवार्जव शौच. १३ उत्तमः संहननस्यैकाग्रचिन्तानिरोधोध्यानम् १४ उपशान्तक्षीणकषायोश्च १५ एकादयोभाज्यायुगपदेकोनविंशतः १६ एकादशजिने १७ एकाश्रये सवितर्के पूर्वे १८ क्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्या. १८ चारित्रमोहे नाग्न्याऽरतिस्त्रीनिषद्याक्रोश. २० ज्ञानावरणेप्रज्ञाऽज्ञाने २१ ज्ञानदर्शनचारित्रोपचाराः २२ तत्त्र्यैककाययोगायोगानाम् २३ तदविरतदेशविरतप्रमत्तसंयतानाम् २४ तपसानिर्जरा च २५/दर्शनमोहान्तराययोरदर्शनालाभौ २७ नवचतुर्दशपञ्चद्विभेदंयथाक्रमम्प्राग्ध्यानात् ૧૨). ૧૫૧ 99 ૧૬૪ UX ७१ । १०५ १४१ Page #188 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટઃ ૨ भ ૧૮૭ | સૂત્રક | પૃષ્ઠક ४ ૧૩૮ निदानं च परे केवलिनः परे मोक्षहेतुः पुलाकबकुशकुशीलनिर्ग्रन्थस्नातका. पृथक्त्वैकत्व प्रायश्चितविनयवैयावृत्त्यस्वाध्याय. बादरसम्परायेसर्वे बाह्याभ्यन्तरोपध्योः मार्गाच्यवननिर्जरार्थपरिषोढव्या:परीषहाः वाचनापृच्छना नुप्रेक्षाम्नायधर्मोपदेशाः विचारोऽर्थव्यञ्जनयोगसंक्रान्तिः वितर्कः श्रुतम् विपरीतं मनोज्ञानाम् वेदनायाश्च वेदनीये शेषाः ४० शुक्ले चाद्ये (पूर्वविदः) स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजय. सम्यग्द्दष्टि श्रावक विरतानन्तवियोजक. सम्यग्योगनिग्रहो गुप्ति: संयमश्रुतप्रतिसेवनातीर्थलिङ्ग लेश्योपपात. सामायिकछेदोपस्थाप्यपरिरहारविशुद्धि. सूक्ष्मसम्परायछद्मस्थवीतरागयोश्चतुर्दश: हिंसानृतस्तेयविषयसंरक्षणेभ्योरौद्रम. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટ-૩-શ્વેતામ્બર-દિગમ્બર ભેદ सूत्राङ्क श्वेताम्बर सूत्राङ्क दिगम्बर ६ उत्तम क्षमामार्दवार्जवशौच. ६ उत्तमक्षमामार्दवार्जवशौच. ७ अनित्याशरण...न्यत्वा शुचित्वानवसंवर.७ अनित्याशरण..न्यत्वाशुच्यानवसंवर. सूक्ष्मसम्पराय.... १० सूक्ष्म साम्पराय..... बादरसम्पराय सर्वे १२ बादर साम्परायसर्वे १७ एकादयो भाज्या युगपदेकोन विंशते: १७ एकादयो भाज्यायुगपदेकस्मिनैकोनविंशते: १८ सामायिकछेदोपस्थाप्य परिहार विशुद्दि १८ सामायिकछेदोपस्थापना परिहार विशुद्धि सूक्ष्मसम्पराय यथाख्यातानि चारित्रम् । सूक्ष्मसाम्पराय यथाख्यातमिति चारित्रम् २२ आलोचनप्रतिक्रमणतदुभय विवेक २२ आलोचनप्रतिक्रमणतदुभय विवेक व्युत्सर्ग व्युत्सर्गतपश्छेदपरिहस्थापनानि तपच्छेद परिहारोपस्थापना: २४ आचार्योपाध्यायतपस्विशैक्षकग्लान... २४ आचार्योपाध्यायतपस्वीशैक्षग्लान... समनोज्ञानाम् मनोज्ञानाम् २७ उत्तमसंहनस्यैकाग्रचिन्तानिरोधोध्यानम् २७ उत्तमसंहनस्यैकाग्रचिन्तानिरोधो ध्यानमान्त २८ आमुहूर्तात् मुहूर्तात् ३१ आर्तममनोज्ञानां सम्प्रयोगेतद्विप्रयोगाय. ३० आर्तममनोज्ञस्य साम्प्रयोगे तद्विप्रयोगा. ३३ विपरीतंमनोज्ञानम् ३१ विपरीतं मनोज्ञस्य ३७ आज्ञापायविपाकसंस्थान विचयाय ३६ आज्ञापायविपाकसंस्थान विचयाय धर्म्यम् धर्मप्रत्तसंयस्य ३८ उपशान्तक्षीणकषाययोश्च * सूत्रं नास्ति ४२ तत्त्र्येकैकाययोगायोगानाम् ४० त्र्येकयोगकाययोगायोगानाम् ४३ एकाश्रये सवितर्के पूर्वे ४१ एकाश्रयेसवितर्कविचारे पूर्वे Page #190 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ૧૮૯ શ્વેતામ્બર -દિગમ્બર પાઠ ભેદ સ્પષ્ટી કરણ - (૧)સત્રમાં ઉત્તમ ને સ્થાને ૩ત્તમ શબ્દ ગ્રહણ કર્યો છે. (૨)સૂત્રઃ૭માં અશુવિત્વ ને સ્થાને કશુવિ શબ્દ મુકેલ છે. (૩)સૂત્રઃ૧૦તથાસૂત્ર ૧૨માં સમયને સ્થાને દિગમ્બર આમ્નાયમાં સાપરાય શબ્દ જોવા મળે છે. (૪)સૂત્ર૧૭માં યુIVદ્ર શબ્દ પછી પ્રશ્નોવિંદ ને સ્થાને #સ્મિનૈોવિંશત: દિગમ્બરમાં પદ મુકાયેલ છે. (૫)સૂત્રઃ૧૮ સૂક્ષ્મપરાય ને બદલે સૂમસામ્પીય અને યથારયાત ને બદલે યથારથીતમ્ પદ દિગમ્બરોમાં જોવા મળે છે. (૬)સૂત્ર ર૨ ૩સ્થાપનનિ ને સ્થાને પાપના: પદ મુકેલ છે (૭)સૂત્ર ૨૪ શૈક્ષ ને બદલે શૈક્ષ અને સમનોજ્ઞાનામ્ ને બદલે મનોશીના પદ દિગમ્બરાન્ઝાયમાં મળેલ છે. (૮)સૂત્રઃ ૨૭ અને સૂત્ર ૨૮ બે ભિન્ન સૂત્રોને દિગમ્બર પરંપરામાં એક જ સૂત્ર રૂપે મુકેલ છે. (૯)સૂત્ર:૩૩માં મનોજ્ઞાનાનું છે એ બહુવનને સ્થાને દિગમ્બર પરંપરામાં મનોજ્ઞસ્ય એવું એકવચન રૂપ જોવા મળે છે. (૧૦)સૂત્ર ૩૭માં મુકાયેલ પ્રમસંવતસ્ય પદ દિગમ્બરોમાં નથી (૧૧)સૂત્ર ૩૮ દિગંબર પરંપરામાં છે જ નહીં (૧૨)સૂત્રઃ૪૨ સૂત્રપૂર્વે તત્ શબ્દ છે જે દિગંબર આપ્નાયમાં નથી (૧૩)સૂત્રઃ૪૩પવિત પછી દિગંબરોએ વિવારે પદમુક્યું છે અહીં ભાષ્ય થકી સ્વીકારાયેલ છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૧૨૬ (૧૩ર ૧૫૨ ૧e به ૧૧૭ પરિશિષ્ટઃ૪-આગમ સંદર્ભ સૂત્ર સંદર્ભ પૃષ્ઠ | સૂત્ર સંદર્ભ પૃષ્ઠ - શ્રી ભગવતીજી સત્રના સંદર્ભ:૧૦ ૮૮/૩૪૩-૧૧ ૨૮ ૨૫/૬/૭૭૦-૮,૨૦ ૧૧ ૧૮/૮/૩૪૩-૧૩ ૨૯ ૨૫/૭/૮૦૩-૧ ૧૨ ૮૮/૩૪૩-૯,૧૦ ૩૧૨૫/૭/૮૦૩-૧૧ ૧૩ ૧૮/૮/૩૪૩-૪ ૩૨ ૨૫૭૮૦૩-૧,૩ ૧૩૫ ૧૪ ૮/૩૪૩-૬ ૩૩ ૨૫/૭/૮૦૩-૧,૨ ૧૩૭ ૧૪ ૮૮/૩૪૩-૮ ૩૪. ૨૫/૭/૮૦૩-૧,૪ ૧૪૦ ૧૫ |૮|૮|૩૪૩-૭ ૩૬ ૨૫/૭/૮૦૩-૨ ૧૪૫ ૧૬ ૮/૮/૩૪૩-૫ ૩૮ ૨૫/૭/૮૦૩-૪ ૮|૮|૩૪૩-૯, ૧૧ ૩૯ ૨૫/૭૮૦૩-૪ ૧૫/૭/૮૦૨-૧ ૪૦ ૨૫/૭/૮૦૩-૪ ૧૫૭ ૨૦ |૨૫/૭/૮૦૨-૨ ૪૦ ૯૩૩/૩૮૫ ૧૫૭ ૨૫/૭/૮૦૨-૨૩ ૨૫/૭/૮૦૩-૪ ૧૧ ૨૫/૭/૮૦૨-૩૯ ૨૫/૬/૭પ૧-૧ ૨૫/૭૮૦૨-૪૦ ૨૫/૬/૭૫૧ ૧૮૩ ૨૬ ૨૫૭૮૦૪ - શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંદર્ભઃ.૨૯ ૧. ૧૧ ૮ | મ.૮ ૨ મ. ૧ ૫૩ ગ.૩૦. s ૯. બ.૯ ૨ મ. ૧ | ૨ |.૨૪ મા. ૨૬ ૧૮ ક.૨૮ . ૩૨,૩૩૮ .૨૪ મા. ૨૮ ગ્નિ. ૧૯. ૧૨ ૩૦ .૩૦ ક. ૩૫ ૧૩૦ પ્રિ.૨૩. ૭૧ .૩૫ મ. ૩૫ ૧૪૨ ૪.૧૦ મ. ૧૮ |. ૩૧ મા. ૬ ૧૪૫ - શ્રી સ્થાનાંગ સૂના સંદર્ભોઃ૧/૧/૧૪ ૨૨ ૯/-/૬૮૮ ૧/૪ ૧/૧/૧૪ ૨૮ ૪/૧/૨૪૭-૧ ૧૨૬ જ/૧/૨૪૭-૧૧ ૪૨ ૪/૧/ર૪૭-૧ ૧૩ ૪/૧/૨૪૭-૧૩ ૪૩ ૪/૧/૨૪૭-૧ ૧/૧/૧૬ ૪૪ ૪/૧/૨૪૭-૧ ૧૬૫ ૧/૧/૫ ૪૫ ૪/૧/ર૪૭-૧ ૮ /૧/૪૦૯-૧,૪ ૪૬ ૪/૧/૨૪૭-૧ શ્રી સમવાયાંગ સૂત્રનો સંદર્ભઃ શ્રી સૂયગડાંગ સૂત્રનો સંદર્ભ ૭ ૨/૧/૧૩-૯,૧૦ ૧૦ ૭ ૧/૨/૧-૧ ૬૨ શ્રી પ્રજ્ઞાપના સૂત્રનો સંદર્ભ | ૪૭ ૧૪-૫ ૧૭૫ ૧૭૫ ૧૫૫ ૩૯ ૧ ૩૭-૨૭ ૪૦ ૧-૩૭ ૧૫૭ امر ه ه م م و و ૩૬ م م و و ૧૩ و و ૧૬૮ ૨૨ Page #192 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ: ૫ ૧૯૧ પરિશિષ્ટ ૫ સંદર્ભ સૂચિ ક્રમ સંદર્ભ-પુસ્તકનું નામ ટીકાકાર/વિવેચકવિ. तत्त्वार्थाधिगम सूत्रम् – प्रथमोभाग श्री सिद्धसेन गणिजी २. | तत्त्वार्थाधिगम सूत्रम् द्वितीयोभाग श्री सिद्धसेन गणिजी 3. तत्त्वार्थसूत्रम् श्री हरिभद्र सूरिजी सभाष्यतत्वार्थाधिगमसूत्राणि (सटीप्पण) श्री मोतीलाल लाधाजी सभाष्यतत्वाथाधिगमसूत्राणि (भाषानुवाद) श्री खूबचन्द्रजी | तत्त्वार्थाधिगम सूत्र (भाष्य तर्कानुसारिणी भा.१) श्री यशोविजयजी ૭. તત્ત્વાર્થ સૂત્ર શ્રી સુખલાલજી ૮. | તત્ત્વાર્થાધિગમ સૂત્ર શ્રી રાજશેખર વિજયજી ૯. તત્ત્વાર્થાધિગમ સૂત્ર શ્રી શાંતિલાલ કેશવલાલ ૧૦, તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા.૧ શ્રી પ્રભુદાસ બેચરદાસ ૧૧. તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા.૨ શ્રી પ્રભુદાસ બેચરદાસ ૧૨. તત્ત્વાર્થાધિગમ સૂત્ર રહસ્યાર્થ શ્રી શ્રેયસ્કર મંડળ ૧૩, તાર્યાધિગમ સૂત્ર હિન્દી અનુવાદ શ્રી લાભસાગરજી ગણિ ૧૪. તત્ત્વાર્થાધિગમ સૂત્ર પદ્યાનુવાદ શ્રી રામવિજયજી ૧૫ તત્ત્વાર્થી સૂત્ર પદ્યાનુવાદ શ્રી સંત બાલાજી ૧૬ તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા ભાગ-૧ શ્રી શંકરલાલ કાપડીયા ૧૭. તત્ત્વાર્થ વાર્તિક (રીઝવર્તિ®) श्री अकलङ्क देव ૧૮ તત્વાર્થ વર્તિા ( રાવર્તિવ-૨) श्री अकलङ्क देव ૧૯ તત્ત્વાર્થ કોર્તિાóR: વર્લ્ડ થીઃ श्री विद्यानन्द स्वामीजी ૨૦ તત્ત્વાર્થ વૃતિ श्री श्रृत सागरजी ૨૧ તત્વાર્થ સૂત્ર સુવવધવૃતિ श्री भाष्कर नन्दिजी ૨૨વાર્થ સાર श्री अमृत चन्द्र सूरिजी ૨૩, સર્વાર્થ સિદ્ધિ श्री पूज्यपाद स्वामीजी ૨૪. મર્થ પ્રશિl श्री सदासुखदासजी ૨૫. તત્ત્વાર્થ સૂત્ર/મોક્ષશાસ્ત્ર શ્રી રામજી વકીલ ૨ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો શ્રી દીપરત્ન સાગર ર૭, તત્ત્વાર્થ પરિશિષ્ટ શ્રી સાગરાનંદ સૂરિજી ૨૮ તત્વાર્થસૂત્ર #ઝૂ તન્મનિર્ણય શ્રી સાગરાનંદ સૂરિજી Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સંદર્ભ-પુસ્તકનું નામ ટીકાકાર/વિવેચકવિ. ૨૯. દ્રવ્ય ટોMIT 30. क्षेत्र लोकप्रकाश ३१. काल लोकप्रकाश ૩૨. માવ કોષ્ટાશ ૩૩. નય કર્ણિકા ३४. प्रमाणनय - रत्नावतारिका टीका ૩પ.દ્વિદ્ મક્ઝરી ૩૬ વિશેષાવશ્ય સૂત્ર કમ-૧-૨ ३७. बृहत् क्षेत्र समास 3८. बृहत् समहणी 3८. लघुक्षेत्र समास ૪૦. જીવ વિચાર ૪૧. નવતત્ત્વ પ્રકરણ સાથે ૪૨. નવતત્વ સાહિત્યપ્રદ ૪૩. દંડક પ્રકરણ ૪૪. જંબૂઢીપ સંગ્રહણી ૪પ. જંબૂદ્વીપ સમાસ પૂજા પ્રકરણ ૪૦. પ્રશમરતિ પ્રકરણ - ૪૭. પ્રતિક્રમણ સૂત્ર અભિનવટીકા ભાગ ૧થી ૩ ૪૮. પંચ સંગ્રહ ૪૯. પંચ વસ્તુ ૫૦. શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃતિ ૫૧. કર્મગ્રન્થ ૧થી૫ પર. પાકિસૂત્રવૃતિ તથા શ્રમણસૂત્રવૃતિ ૫૩. યોગ શાસ્ત્ર ૫૪. ધર્મરત્ન પ્રકરણ ૫૫. પ્રધાન રાગેન્દ્ર વોશ T. ૨-૭ પદ. અત્પપરિવિત સૈનિત શબ્દોષ -૫ ૫૭. ગામ સુસંધુ – ૪, ગામ મૂલ્ય श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री रत्नप्रभाचार्य श्री मल्लिषेणशृटि श्री जिनभद्गणि श्री जिनभद्रगणि श्री जिनभद्रगणि श्री जिनभद्गणि શ્રી શાંતિ સૂરિજી ––– श्री उदयविजयजी गणि । શ્રી ગજસાર મુનિજી શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ધીરજલાલ ટોકરશી શ્રી ચન્દ્રમહત્તરાચાર્ય શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી રત્ન શેખર સૂરિજી શ્રી દેવેન્દ્રસૂરિજી શ્રી હેમચંદ્રાચાર્યજી શ્રી દેવેન્દ્રસૂરિજી श्री राजेन्द्रसूरिजी श्री सागरनंदसूरिजी श्री जिनेन्द्र सूरिजी Page #194 -------------------------------------------------------------------------- ________________ [1]. અમારા પ્રકાશનો [१] अभिनव हेम लधुप्रक्रिया-१ सप्ताङ्ग विवरणम् [२]अभिनव हेम लधुप्रक्रिया-२ सप्ताङ्ग विवरणम् [३]अभिनव हेम लधुप्रक्रिया-३ सप्ताङ्ग विवरणम् [४]अभिनव हेम लधुप्रक्रिया-४ सप्ताङ्ग विवरणम् [५] कृदन्तमाला [६] चैत्यवन्दन पर्वमाला [७] चैत्यवन्द सङ्ग्रह-तीर्थ जिन विशेष [૮]ચૈત્યવન્દન વિશી [3]શકુખ્યા (નવૃતિ-રો) [१०]अभिनव जैन पञ्चाङ्ग २०४६. [૧૧]અભિનવ ઉપદેશપ્રાસાદ-૧ શ્રાવક કર્તવ્ય-૧થી ૧૧ [૧૨]અભિનવ ઉપદેશપ્રાસાદ- શ્રાવક કર્તવ્ય-૧૨ થી ૧૫ [૧૩]અભિનવ ઉપદેશપ્રાસાદ-૩ શ્રાવક કર્તવ્ય-૧ થી ૩૬ [૧૪]નવપદ-શ્રીપાલ -શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે [૧૫]સમાધિમરણ [૧]ચેવંદન માળા [૭૭૮ચૈત્યવંદનોનો સંગ્રહ] [૧૭]તત્ત્વાર્થ સૂત્રપ્રબોધટીકા [અધ્યાય-૧] [૧૮]તત્ત્વાર્થસૂત્રના આગમ આધાર સ્થાનો [૧૯]સિધ્ધાચલનો સાથી (આવૃત્તિ-બે) [૨૦]ચૈત્યપરિપાટી [૨૧]અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિડિરેકટરી [૨૨)શત્રુંજય ભકિત (આવૃત્તિ-બે) [૨૩]શ્રી નવકાર મંત્ર નવલાખ જાપ નોંધપોથી [૨૪]શ્રી ચારિત્રપદ એક કરોડ જાપ નોંધપોથી [૨૫]શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો-આવૃત્તિ-ચાર) [૨]અભિનવ જૈન પંચાગ-૨૦૪૨ [૨૭]શ્રી જ્ઞાનપદ પૂજા [૨૮]અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મવિધિ [૨૯]શ્રાવક અંતિમ આરાધના [આવૃત્તિ-૨) [૩૦]વીતરાગસ્તુતિ સંચય[૧૧૫૧-ભાવવાહી સ્તુતિઓ Page #195 -------------------------------------------------------------------------- ________________ [2] જ [૩૧](પૂજય આગમોધ્ધારકસમુદાયના) કાયમી સંપર્ક સ્થળો [૩૨] તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૩]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૪]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૫]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૭]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૮]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૯]તત્ત્વાર્થાધિગમસૂત્રઅભિનવ ટીકા -અધ્યાય[૪૦]તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૪૧]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય ૨ ૧ ૧ c 2 પુસ્તક સંબંધિ પત્ર સંપર્ક પૂજય મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ.સા. પૂજય મુનિશ્રી દીપરત્નસાગરજી શ્રી અભિનવ શ્રુત પ્રકાશન અભિનવ શ્રુત પ્રકાશન શૈલેષકુમાર રમણલાલ ઘીયા મહેતા પ્ર.જે સી-૮ વૃન્દાવનવિહાર ફલેટ્સ ફોન-[0]૭૮૬૬૩ [R] ૭૮૮૩૦ રવિ કિરણ સોસાયટી પાસે જેસંગ નિવાસ, પ્રધાન ડાકઘર પાછળ વાસણા-અમદાવાદ-૭ જામનગર-૩૬૧ ૦૦૧ -:ખાસ સુચના: છે પત્રપૂજય મહારાજ સાહેબના નામે જ કરવો ગૃહસ્થના નામે કારાયેલ પત્રવ્યવહારના કોઇપ્રત્યુત્તર આપને મળશે નહીં ઉપરોકત બંને સ્થળે કોઈએ રૂબરૂ જવું નહીં Page #196 -------------------------------------------------------------------------- ________________ ૩િ -દૂવ્ય સહાયકોશ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ પાઠશાળા જયનગર (શ્રી પ્રભુલાલ સંઘરાજ શાહ સ્મારક ટ્રસ્ટ હ.ભાનુભાઈ દોશી) ઉપરોક્ત બંને મૃત જ્ઞાનપ્રેમી દૂલ્ય સહાયકોની સહૃદયી મદદથી આ કાર્ય આરંભાયું Sઅપ્રીતમ વૈયાવચ્ચીસ્વ.પૂ.સાધ્વીશ્રી મલયાશ્રીજી પ્રશિષ્યાસા. શ્રી ભવ્યાનંદશ્રીજી નાશિષ્યા મૃદુભાષી સા.શ્રીપૂર્ણપ્રજ્ઞાશ્રીજી પ્રેરણાથી તપસ્વીની સા.કલ્પપ્રજ્ઞશ્રીજી તથા સા. પૂર્ણ નંદિતાશ્રીજી ના ભદૂતપ તેમજ સા.ભવ્યજ્ઞાશ્રીજી ના ૫૦૦ આયંબિલ ઉપર નિગોદ નિવારણ તપની અનુમોદનાર્થે- સ્વ.સુશ્રાવિકા મેતા મુકતાબેન નવલચંદ અમરચંદ કામદાર-જામનગરવાળા U પ.પૂ.વિદુષી સાધ્વીશ્રી ભવ્યાનંદ શ્રીજીના વિનિત શિષ્યા સા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા વિચક્ષણ સા.પૂર્ણદર્શિતાશ્રીજી ના ૫૦૦આયંબિલ નિમિત્તે તપસ્વીની સા.પૂનંદિતા શ્રીજીના ઉપદેશથી જીનન ભંવરભાઈ જૈન-હ. બી.સી.જૈન જનતાફેશન કોર્નર-થાણા પ.પૂ.સરલ સ્વભાવી સાધ્વી શ્રી હસમુખશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.કનક પ્રભાશ્રીજી મ. ના વ્યવહાર દક્ષ સાધ્વી શ્રીમતિ ગુણાશ્રીજી નામિલનસાર શિષ્યા સા. જીજ્ઞાસાશ્રીજી મ.ની પ્રેરણાથી-કોરડીયા લવચંદભાઈ ફુલચંદભાઇ-મુંબઈ A જામનગરવાળા નીડર વકતા શ્રી હેત શ્રીજી મ.ના પ્રશિષ્યા ભદ્રિક પરિણામ સા. લાવણ્યશ્રીજી મ. ના સદુપદેશથી -મોરારબાગ સાતક્ષેત્રમાંના જ્ઞાન ક્ષેત્રની ઉપજમાંથી U સરળ સ્વભાવી સાધ્વી શ્રી નિરજાશ્રીજી ના સંયમ જીવનની અનુમોદનાર્થે સુદીર્ઘ તપસ્વીદૈવીકૃપા પ્રાપ્ત સા. મોક્ષજ્ઞાશ્રીજીની પ્રેરણાથી એક ગૃહસ્થ I સુપક્ષયુકત સ્વ.સા.શ્રી નિરજાશ્રીજી મ.ના તપસ્વીરત્ના સા.શ્રી મોક્ષજ્ઞાશ્રીજીના શ્રેણીતપની અનુમોદનાર્થે એક ગૃહસ્થ,હસ્તે સુરેશભાઈ,મુંબઈ 0 રત્નત્રય આરાધકાસાધ્વી શ્રી મોક્ષજ્ઞાશ્રીજી ના તપોમય-સંયમ જીવનના ૨૩માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે-ઠક્કર નેમચંદ ઓતમચંદ બાળાગોળી વાળા પરિવાર Page #197 -------------------------------------------------------------------------- ________________ [4 0 વર્ષીતપ આદિ અનેક તપ આરાધકાસા.નિરુજાશ્રીજીના શિષ્યા વિદુષી સા. વિદિતરત્નાશ્રીજીની પ્રેરણાથી નિતાબેન હરસુખભાઈવારીઆ, પોરબંદર આ આરાધનમય કાળધર્મ પ્રાપ્તા સ્વ.સા.મલયાશ્રીજી ના સ્મરણાર્થે તારાબેન, બાબુલાલ ગીરધરલાલ ઝવેરી જામનગરવાળા હાલ-મુંબઈ વ્યવહાર કુશળ સ્વ.સા.નિરજાશ્રીજીના ભદ્રિક પરિણામી શિષ્યા સા. શ્રી ભવ્યપ્રજ્ઞાશ્રીજીના શિષ્યા સા. જિતપ્રજ્ઞાશ્રીજી[કુ જયોત્સનાબહેનનીદીક્ષા નિમિત્તે તપસ્વી રત્ના સા. કલ્પિતાશ્રીજી ની પ્રેરણાથી આદરીયા વાળા શાહ માલજીભાઈ સૌભાગ્યચંદ તરફથી Uપ્રશાંતમૂર્તિસ્વ.સાધ્વી શ્રીનિરજાશ્રીજીના શિષ્યા સંયમાનુરાગી સા.કલ્પિતાશ્રીજી ની પ્રેરણા થી, સૌમ્યમૂર્તિ સા.ભવ્યપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા સા. જિતપ્રજ્ઞાશ્રીજી જિયોત્સનાબહેન નીદીક્ષા નિમિત્તે આર.કે.એન્ટરપ્રાઈઝ,૪૯૬ કાલબા દેવી રોડ, કૃષ્ણનિવાસ મુંબઈ-૨ 0 પ.પૂ.યોગનિષ્ઠ આ દેવ શ્રીમદ્ બુધ્ધિસાગર સૂરીશ્વરજી મ. ના સમુદાવર્તી વ્યવહાર વિચક્ષણા સા.પ્રમોદશ્રીજી મ.ના વર્ધમાન તપોનિષ્ઠા સા.રાજેન્દ્રશ્રીજી ની પ્રેરણાથી આ દોશી ચંદનબેન ધરમદાસ ત્રીકમદાસ, જામનગર નિવાસી હાલ મુંબઈ 0 અ.સૌ. રેણુકાબેન રાજેનભાઈ મેતા હબિજલ-મલય 0 શ્રી વસ્તાભાભા પરિવારના સુશ્રાવક તુલશીદાસ ઝવેરચંદ શેઠ પરિવાર તરફથી હસ્તે પન્નાબેન ટી. શેઠ 0 સ્વ.હેમતલાલ વીઠલજીના સ્મરણાર્થે-પ્રભાબેન તરફથી ઈ મેતા પ્રીતમલાલ હરજીવભાઈ તરફથી માતુશ્રી વાલીબહેન, ધર્મપત્ની ચંદન બહેન, અને પુત્રવધુ ભારતી બહેનના સ્મરણાર્થે 0 હર્ષિદાબહેન ભરતભાઇ મહેતા ઇ.ચૈતાલી 1 એક સુશ્રવિકાબહેન હ.હીના સ્વ.લીલાધરભાઇ મોતીચંદ સોલાણીના આત્મશ્રેયાર્થે ડો.જે.એલ.સોલાણી Page #198 -------------------------------------------------------------------------- ________________ [6] 0 એકગૃહસ્થ હ. નગીનદાસ અ.સૌ.સ્વ.કસુંબાબહેનના આત્મશ્રેયાર્થે હ.પ્રતાપભાઈ મહેતા સુખલાલ અમૃતલાલ 0 અ.સૌ સુશ્રાવિકા પુષ્પાબહેન શશીકાન્તભાઈ સુતરીયા અ.સૌ.ધીરજબેનના વર્ષીતપનિમિત્તે શ્રી ધીરજલાલ ચુનીલાલ કુંડલીયા 0 સુશ્રાવક શ્રી જેઠાલાલ વ્રજલાલ મહેતા અ.સૌ.કિર્તીદાબહેન ડી.કોઠારી 0 શ્રી તારાચંદ પોપટલાલ સોલાણી હ.અનિલભાઇ,વિનેશભાઈ,બિપીનભાઈ 0 જૈનદર્શન ઉપાસકસંઘ. જામનગર વોરાદુર્લભજી કાલિદાસ T સુમિતા કેતનકુમાર શાહ તથા આશાબેનડી. મહેતા 0 કીસુમુની સુશ્રાવિકા બહેનોહનગીનભાઈ ભાણવડવાળા દિનેશચંદ્ર કાંતિલાલ લક્ષ્મીચંદ ઠકકર હ. શ્રેયાંસદિનેશચંદ્ર Page #199 -------------------------------------------------------------------------- ________________ [6]. વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ કમ તારીખ સંદર્ભ Page #200 -------------------------------------------------------------------------- ________________ [7] વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ કમ તારીખ નોંધ સંદર્ભમાં - Page #201 -------------------------------------------------------------------------- ________________ ક્રમ તારીખ [8] વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ નોંધ સંદર્ભ Page #202 -------------------------------------------------------------------------- ________________ ww.jainelibrary.org ol - PIESK pls blyJIE તથા શ્રી જૈન સંઘ, જામનગ૨નો સમ્યફ શ્રુતાનુરાગી શ્રાવકગણ For P alcPhell U1&91h-DJiis selchp (lill&llah 18 -: skiela 1293 Islabije Kl Helciej jeib2p : Jain Education Intern al