SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪ અધ્યાયઃ-સૂત્રઃ૪) U [1]સૂત્રહેતુ- સૂત્રકાર મહર્ષિસંવરના પ્રથમ ભેદ એવા ગુપ્તિના સ્વરૂપને આ સૂત્ર થકી જણાવે છે. [2] સૂત્ર મૂળ-સગવોનિયોતિ: [3]સૂત્રપૃથક્સ - યો - નિપ્રદ: - TH: U [4] સૂત્રસાર-પ્રશસ્ત એવો યોગ-નિગ્રહએ ગુપ્તિછે. [અથવામન,વચન, કાયા એ ત્રણ યોગોનો સમ્યગુ નિગ્રહ એ ગુપ્તિ છે. U [5] શબ્દજ્ઞાનઃસવ -પ્રશસ્ત યોગ-મન,વચન, કાયાની પ્રવૃત્તિ નિuદઅંકુશ પુતિ-ગુપ્તિ,ગોપન U [6]અનુવૃત્તિઃ - આ સૂત્રમાં કોઈ સ્પષ્ટ અનુવૃત્તિ નથી. અર્થ અપેક્ષાએ સૂત્ર ૯:૨ સ યુતિસમિતિ થી સંવરની અનુવૃત્તિ. [7]અભિનવટીકાઃ-સંવર વિષયક આ અધ્યાયમાં સૂત્રકાર મહર્ષિ તેના પ્રથમ ભેદ એવી ગુપ્તિનું વર્ણન કરે છે. સૂત્રમાં કહે છે કે મન,વચન, કાયાના યોગનો સારી રીતે નિગ્રહ કરવો તે ગુપ્તિ'' અહીં સૂત્રકાર મહર્ષિ ગ શબ્દને ખૂબજ સમજણ પૂર્વક પ્રયોજે છે કેમ કે મન,વચન, કાયાની પ્રવૃત્તિ રોકી લઈને કયારેક ચોર પણ પોતાની ધારણા પાર પાડે છે તો શું તેને ગુપ્તિ કહેવી? -ના માત્ર યોગોની પ્રવૃત્તિ રોકવી એ જ ગુપ્તિ નથી. આ વાતને સ્પષ્ટ કરવા સૂત્રકારે સભ્ય શબ્દ દ્વારા જણાવેલ છે કે સમ્યગદર્શન પૂર્વક યોગોની પ્રવૃત્તિ અટકાવવી તે ગુપ્તિ છે. મુમુલ જીવ શાસ્ત્રાજ્ઞા અનુસારે ઉન્માર્ગને ટેકો ન મળે તેવી રીતે મન,વચન, કાયાના યોગોની પ્રવૃત્તિ અટકાવતે ગુપ્તિ છે. માત્ર યોગ નિગ્રહએ ગુપ્તિ નથી. જ સમ્યગુસમ્યમ્ શબ્દની વ્યાખ્યા આ પૂર્વે પ્રથમ અધ્યાય ના પ્રથમ સૂત્રમાં કરવામાં આવેલી જ છે. # સમ્યફ એટલે પ્રશસ્ત.મુમુક્ષુનો. क सम्यग् इति विधानतः ज्ञात्वाऽभ्युपेत्य सम्यग्दर्शनपूर्वकं $ સમ્યફ એટલે વિધિ કે ભેદ જ્ઞાન પૂર્વક જાણીને - સ્વીકારીને સમ્યગદર્શન પૂર્વક જિ યોગ નિરોધ કરવો તે). સમ્યગુદર્શન પૂર્વકની પ્રતિપત્તિ, અહીંયોગ શબ્દનાવિશેષણ રૂપે વપરાયેલ સંખ્ય શબ્દ એવું સૂચવે છે કે જેનો નિગ્રહ કરવાનો છે તે સમ્યગદર્શન પૂર્વકની પ્રવૃત્તિ હોવી જોઈએ અથવા પ્રશસ્ત કે સમીચીન હોવી જોઈએ. # પ્રશમ, સંવેગ,નિર્વેદ,આસ્તિક અને અનુકંપા અભિવ્યક્િત લક્ષણા જે સમ્યગુદર્શન, તપૂર્વક જેનો સ્વીકાર કે અમલ કરવો તે સમ્યફ [યોગ નિગ્રહ]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy