________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૫ કહેવાથી પ્રથમભેદ વિવાર છે તે અર્થપત્તિથી સિદ્ધ થાય છે.
નોંધઃ- સિધ્ધસેનીય ટીકા [હિરાલાલ રસિકલાલ સંપાદિત) માં આ સૂત્ર નોંધેલ નથી. તેના ભાષ્ય અને વૃત્તિને પાકવિતપૂર્વ માં સમાવેલ છે.
U [સંદર્ભ# આગમ સંદર્ભ-ગવિયારમ વંનનો તો તે વીદ્ય સુવર્ષ
૦૪,૩૯,જૂ.ર૪૭-૨-તેની અભયદેવસૂરિ કૃત વૃત્તિમાં આ પાઠ છે. જુઓ આગમોદય સમિતિ પ્રકાશીત પ્રતનું પૃષ્ઠ-૧૯૦
તત્વાર્થ સંદર્ભ(૧)વિવાર્થવ્યજ્ઞનયોગાસંન્તિ: સૂત્ર ૯:૪૬ (૨)પૃથર્વવૈવિતર્ક સૂત્ર ૯:૪૧ U [9]પદ્ય ૧- સૂત્ર ૯:૪૪, ૯:૪૫ નું સંયુકત પદ્ય
વિર્તક શબ્દ શ્રુત ભણવું કરું હું વિચારણા
અર્થ વ્યંજન યોગ સાથે વિચારની તે ધારણા ૨- આ સૂત્રનું બીજું પદ્ય પૂર્વ સૂત્ર ૯૪રમાં કહેવાઈ ગયું છે
U [10]નિષ્કર્ષ - શુકલ ધ્યાન ના પ્રથમ ભેદમાં વિચારોનો સંક્રમ હોવાથી તેમાં વિચારોનું પરિવર્તન થાય છે પણ બીજો ભેદ વિશેષ શુધ્ધ હોવાથી તેમાં વિચારોનો સંક્રમ થતો નથી. અર્થાત આત્માની જેમ જેમ શુધ્ધિ થાય તેમ તેમ તેના વિચારોમાં સ્થિરતા વધતી જાય છે. પરિણામે વિચારોને સ્થિર કરતા જવું તે આત્માના વિકાસનો એક ઉપાય છે તેમ સમજી મનોયોગમાં સ્થિરતા આણવી.
ooooooo
અધ્યાય ૯-સૂત્રઃ૪૫) U [1]સૂત્ર હેતુ - સૂત્રઃ૪૧ તથા સૂત્રઃ૪૩ માં આવતા શબ્દના અર્થને જણાવવા U [2]સૂત્ર મૂળઃ-વિત કૃતમ્ U [3]સૂત્ર પૃથક-સ્પષ્ટ પૃથફજ છે. U [4] સૂત્રસાર-વિતર્ક એટલે શ્રત.
[5]શબ્દજ્ઞાનવિતર્ક-વિકલ્પ,શ્રત કુત-શ્રુતજ્ઞાન, પૂર્વગત શ્રુત U [6]અનુવૃત્તિ-કોઈ સ્પષ્ટ અનુવૃત્તિ આ સૂત્રમાં આવતી નથી.
U [7]અભિનવટીકાઃ-પૂર્વે સૂત્રઃ૪૧ તથા સૂત્ર:૪૩ માં પ્રયોજાયેલવિત શબ્દની વ્યાખ્યા કે અર્થ જણાવવાને માટેજઆ સૂત્રની રચના થયેલી છે. જો કે સૂત્રમાં તો વિતર્ક એટલે કૃત એટલો જ અર્થ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org