SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [3] સૂત્ર પૃથક- સૂત્રપૃથફિક જ છે [4] સૂત્રસાર-બાકીના પિરીષદો]વેદનીય [કર્મના ઉદય માં સંભવે છે [અર્થાત-સુધા,પિપાસા,શીત,ઉષ્ણ,દેશમશક,ચર્યા,શય્યા,વધ,રોગ, તૃણસ્પર્શ,મલએ અગીયાર પરીષહો,વેદનીય કર્મના ઉદયે હોય છે. 0 [5]શેષવૃત્તિવેનીયે-વેદનીય કર્મના ઉદય વખતે શેષ-બાકીના,સુધા-પિપાસાદિ ઉકત ૧૧-પરીષહો [6]અનુવૃત્તિઃ(૧)શ્રુત્પિપાસાણીતો છાશમશે...એના િવ. ૧:૧ (२)ज्ञानावरणे प्रज्ञाज्ञाने सूत्र. ९:१३ (3)दर्शनमोहान्तराययोरदर्शनालाभौ - सूत्र. ६:१४ (४)चारित्रमोहे नाग्न्या...सत्कार पुरस्काराः सूत्र. ९:१५ (૫)વેનીયે શેષા: સૂત્ર. ૬:૧૬ 3 [7]અભિનવટીકા-સૂત્રને સૂત્રસારથી સ્પષ્ટ કરી દીધેલ છે. તેમ છતાં કેટલીક વિશેષતાની અહીં મુદ્દાસાર નોંધ કરેલ છે ૧- વેદનીય કર્મ જીવને મોક્ષે જાય ત્યાં સુધી [અર્થાત ચૌદમા ગુણ સ્થાનક સુધી વર્તતુ હોય છે. એટલે આ ૧૧ પરીષહોનું અસ્તિત્વ છેક સુધી રહેલું છે તેમ જાણવું. - કેવળીભગવંતોને પણ આ અગીયાર પરીષહોનો સંભવ છે તેમ કહ્યું છે. પરિણામે કેવળી ને આહાર પણ હોય જ, તે વાત સ્પષ્ટ છે. ૩- સૂત્રકાર મહર્ષિ એ સૂત્રમાં શેષ કહી દીધું પણ શેષ એટલે આ અગીયાર તેની ગણતરી કઈ રીતે કરી? સૂત્રકારે સર્વ પ્રથમ ૨૨ પરીષદો હોવાનું કહી દીધું છે. -સૂત્ર-૯૧૩માંબે પરીષહોકહ્યા, સૂત્ર-૯૧૪બીજાબે પરીષહોકહ્યઅનેસૂત્ર-૯:૧૫માંસાત પરીષહો કહ્યા, એ રીતે કુલ ૧૧-પરીષહો અને તે કયાં કર્મના ઉદયથી આવે તે જણાવી દીધું. - પરીણામે આ અગીયાર પરીષહો બાદ થઈ જતાં બાકીના જે ૧૧ રહ્યા તે સુધા,પિપાસા,શીત,ઉષ્ણ,દંશમશક,ચર્યા,શય્યા,વધ,રોગતૃણસ્પર્શ, મલપરીષહોસૂત્ર૯:૧૧] પૂર્વે કહ્યા મુજબ જિનેશ્વર અને કેવલી ભગવંતોને પણ સંભવે છે. U [8] સંદર્ભ ૪. આગમ સંદર્ભ - વેગળે બં! મે ત પરીસદી સમયાંતિ ? યમ! एक्कारस परीसहा समोयरइ । पंचेव आणुपुव्वी चरिया सेज्जा वहे य रोगेय तणाफास जल्लमेव य एक्कारस वेदणिज्जंमि * भग.श.८,उ.८,सू.३४३-५ ૪ તત્વાર્થ સંદર્ભઃ- ત્પિપાસાશીતો. સૂત્ર. ૧:૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy