Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005036/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः। તત્ત્વાર્થી ધિગમ સૂત્ર અભિનવ ટીકા અધ્યાય : ૬ . અભિનવટીકાકર્તા પૂજય મુનિરાજ શ્રી સુાર્મસાગરજી મહારાજ સાહેબના શિષ્ય મુનિ દીપરત્ન સાગર J o Interational For Private Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ बाल बहाचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल दंसणस्स શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગરગુરૂભ્યો નમઃ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અશ્વિન હી પૂજયમુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ. સા :અભિનવટીકા-કર્તા:અભિનવ સાહિત્ય સર્જક મુનિદીપરત્નસાગર તા.૧૬/૫/૯૪ સોમવાર ૨૦૫૦ માસઃ વૈશાખ સુદઃ૫ અભિનવ શ્રુત પ્રકાશન- ૩૭ sain Education International Page #3 -------------------------------------------------------------------------- ________________ વિષય અનુક્રમ | જ વિષય જ 2 e 6 ન જ જે ર બ છે છે યોગની વ્યાખ્યા આમ્રવની વ્યાખ્યા આમ્રવના ભેદ-પુન્ય/પાપ કષાયને આશ્રીને આગ્નવના ભેદ સામ્પરાયિક આસ્રવ અને તેના ભેદો આસ્રવ ભેદમાં વિશેષતા અધિકરણ ના ભેદ ૮,૯,૧૦ જુદી જુદી કર્મપ્રકૃત્તિના આમ્રવના કારણો || ૧૧ થી ૨૦ જ આ કે છે પરિશિષ્ટ - ૧૬) ૦ ૧૬૧ 0 ' = સૂત્ર અનુક્રમ અ-કારાદિ સૂત્રક્રમ શ્વેતામ્બર દિગમ્બર આગમ સંદર્ભ કર્માક્સવોની તુલનાત્મક સારણી તત્વાર્થકર્મગ્રન્થ-લોકપ્રકાશ મુજબ સંદર્ભ સૂચિ ૧૬૩ ટ ૧ ૬૪ ૧ ૧૬૭ ટાઇપસેટીંગ:- રે કોમ્યુટર્સ,૩-દિગ્વીજય પ્લોટ,જામનગર,ફોનઃ ૨૩૯ પ્રિન્ટીંગ:- નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ,ઘી-કાટા રોડ, અમદાવાદ. પ્રકાશક:- અભિનવશ્રુત પ્રકાશન, પ્ર.જે. મહેતા, પ્રધાન ડાકઘર પાછળ,જામનગર-૩૬૧ ૦૦૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल दंसणस्स (તસ્વાથધિગમ સૂત્ર) તત્ત્વઃ (૧) યથાવસ્થિત જીવાદિ પદાર્થોનો સ્વ-ભાવ તે તત્ત્વ. (૨) જે પદાર્થ જે રૂપથી હોય તેનું તે જ રૂપ હોવું તે તત્ત્વ-જેમકે જીવ જીવરૂપે જ રહે અને અજીવ – અજીવ રૂપે રહે છે. અર્થ: (૧) જે જણાય તે અર્થ. (૨) જે નિશ્ચય કરાય કે નિશ્ચયનો વિષય હોય તે અર્થ. તત્ત્વાર્થ: (૧) તત્ત્વ વડે જે અર્થનો નિર્ણય કરવો તે તત્ત્વાર્થ. (૨) જે પદાર્થ જે રૂપે હોય તે પદાર્થને તે રૂપે જ જાણવો કે ગ્રહણ કરવો તે તત્ત્વાર્થ. અધિગમઃ (૧) જ્ઞાન અથવા વિશેષ જ્ઞાન. (૨) જ્ઞાન થવું તે. સૂત્ર: અલ્પ શબ્દોમાં ગંભીર અને વિસ્તૃત ભાવ દર્શાવનાર શાસ્ત્રવાક્ય તે સૂત્ર. પ્રસ્તૃત ગ્રન્થમાં જીવ-અજીવ-આશ્રવ-બન્ધ-સંવર-નિર્જરા-મોક્ષ એ સાત તત્ત્વો છે. આ સાતે તત્ત્વોને તે સ્વરૂપે જ ગ્રહણ કરવા રૂપ નિશ્ચયાત્મક બોધની પ્રાપ્તિ તે તત્ત્વાર્થાધિગમ. સૂત્રકાર મહર્ષિપૂ. ઉમાસ્વાતિજીએ સમગ્ર ગ્રન્થમાં તત્ત્વાર્થની સૂત્ર સ્વરૂપે જ ગુંથણી કરી છે માટે તેને તત્ત્વાર્થાધિગમ સૂત્ર કહયું છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠા અધ્યાયના આરંભે આ અધ્યાયમાં કુલ ૨૬ સૂત્રો છે. જેનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય આમ્રવનું સ્વરૂપ, ભેદ, જુદી જુદી કર્મપ્રકૃતિના આગ્નવનું કારણ, વગેરે છે. આ પૂર્વે પાંચ અધ્યાયો માં જીવ તથા અજીવ તત્વોની પ્રરૂપણા કરાયેલી છે. પૂજય ઉમાસ્વાતિજી મહારાજા એ પ્રથમ અધ્યાયમાં જીવાદિ સાતતત્વોનું કથન કરેલ છે. પરંતુ આ તત્વ વિષયક સ્પષ્ટીકરણોને વિસ્તારથી જણાવવા માટે સૂત્રકાર મહર્ષિએ જૂદા જૂદા અધ્યાયોની રચના કરેલી છે. પ્રસ્તુત છઠ્ઠો અધ્યાય આસ્રવ તત્ત્વને વિસ્તારથી જણાવે છે તદંતર્ગત પુન્ય-પાપ ની વિચારણા પણ થયેલી છે. આસ્રવ તત્ત્વની વિચારણા થકી પ્રત્યેક કર્મોનો આસ્રવ કઈ રીતે થાય-થઈ શકે તેની પણ વિશદ્ સમજ આ અધ્યાયમાં પ્રાપ્ત થાય છે. સાંસારિક અવસ્થાના પ્રેરક એવા આશ્રવ તત્વ થકી જીવ સંસારમાં કેમ ભટકે છે? તે તત્વજ્ઞાન યોગ્ય રીતે ઠલવાયું છે આ અધ્યાય થકી જીવને જે કર્મનો ધોધ આત્મા તરફ વહે છે. તેનું જ્ઞાન થવાથી મોક્ષ પ્રતિ પ્રયાણ કરવા ઇચ્છતા જીવને તેના માર્ગમાં આવતા વિદ્ગો કે સ્મલનો નો પૂર્ણ પરિચય પ્રાપ્ત થાય છે. સૂત્રકાર મહર્ષિએ પણ સ્વોપજ્ઞ ભાષ્યમાં પ્રારંભ કરતા કહ્યું છે કે સત નીવાળીવ: ઉમથી સંવ: : એમ કહીઆસવતત્વને જણાવે છે. અને એ રીતે સાતતત્વોમાંના ત્રીજાતત્વની વિચારણાની પ્રતિજ્ઞાનું કથન સ્વોપજ્ઞ ભાષ્યમાં કરે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૬ સૂત્ર: ૧ ( અધ્યાયઃ સૂત્રઃ૧ ) U [1]સૂત્રહેતુ- પ્રથમ યોગના વર્ણન થકી આસ્રવ ના સ્વરૂપની ભૂમિકા બાંધે છે. U [2]સૂત્ર મૂળઃ- #ાયેવાર્શન: યો: -[pપૃથક-ય - વી - મન: - યT: [4] સૂત્રસાર:- કાયા(ની) વચન (ની) (અને) મનની ક્રિયા એ યોગ છે. [5]શબ્દશાનઃય-શરીર વા-વાણી, વચન મન-મન #ર્મ- ક્રિયાપ્રવૃત્તિ યોગ:- યોગ-આત્મવીર્ય,આત્મશકિત U [6]અનુવૃત્તિ-પ્રથમસૂત્ર છે. સ્પષ્ટ કોઈ અનુવૃત્તિ નથી [પણ અર્થથી મધ્ય, સૂન ૨ યોજાયોૌ નવેT સૂત્રનું જોડાણ થઈ શકે છે. કેમ કે અહીં યોગ શબ્દથી જ આરંભ થાય છે.] [7]અભિનવટીકા - સૂત્રકાર મહર્ષિ આ અધ્યાય થકી આસ્રવતત્વને જણાવે છે પરંતુ તેનો પ્રારંભ કરવા માટે મન-વચન અને કાયાના યોગનો નિર્દેશ કરે છે. સંસારી દરેક જીવને વર્યાતરાય કર્મના ક્ષયોપશમાદિથી પ્રગટેલી આત્મશકિતનો ઉપયોગ કરવા પુદ્ગલના આલંબનની જરૂર પડે છે. જેમ જળાશયોમાં રહેલા જળનો ઉપયોગ નહેર વગેરે થકી પ્રવાહ વહેવડાવીને થાય છે. તે રીતે સંસારી આત્મામાં રહેલી શકિતનો ઉપયોગ મન, વચન અને કાયાના આલંબનથી થાય છે. આત્મામાં રહેલી શકિત એકજ હોવા છતાં તેનો ઉપયોગ કરવાનાં મન,વચન,અને કાયા એ ત્રણે સાધન હોવાથી સૂત્રકાર મહર્ષિએ ત્રણ પ્રકારના યોગને જણાવીને જ આગ્નવ તત્વને સમજાવવાની ભૂમિકાનું ઘડતર કરેલું છે. & #ાય:- શરીર,આત્માનો નિવાસ, -પુદ્ગલ દ્રવ્યોનું બનેલું અને માર્ગમાં ચાલવામાં આલંબન કેટેકા રૂપ લાકડી વગેરે જેવું એક માળખું તે શરીર અથવાકાય #ાયયો:- કાય સંબંધિ ક્રિયા તે કાયયોગ -દારિક વગેરે શરીર વર્ગણાના પુદ્ગલોના આલંબનથી જે યોગ પ્રવર્તમાન થાય છે, તે યોગ -કાયાના આલંબનથી થતો શકિતનો ઉપયોગ -कायिकं कर्म इति काययोग । -કાયાની પ્રવૃત્તિ કે વ્યાપાર તકાયયોગ જ વા - વાણી, વચન –ભાષા પર્યાપ્તિ નામ કર્મના ઉદયથી કાયયોગ વડે ભાષા યોગ્ય વર્ગણા ગ્રહણ કરી Page #7 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ભાષા પણે પરિણાવવી તે વાણી * વાયોr:- વચન સંબંધિ જે ક્રિયા તે વાગ્યોગ-વચનયોગ) –મતિજ્ઞાનાવરણ અક્ષરદ્યુતાવરણ આદિ કર્મના ક્ષયોપશમથી આંતરિક વાક્લબ્ધિ ઉત્પન્ન થતાં વચનવર્ગણાના આલંબનથી ભાષા પરિણામ તરફ અભિમુખ આત્માનો જે પ્રદેશ પરિસ્પંદ-વ્યાપાર] તે વાયોગ છે. –વચનના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ તે વચનયોગ –વાવરું રૂતિ વાયો: | -आत्मयकतकायायत्ता वाग्वर्गणायोग्यस्कन्धा विसज्यमाना वाककृतकरणतामापद्यन्ते । अनेन च वाक्करणेन सम्बन्धात् आत्मनो यद् वीर्य समुत्थानं भाषकशकित: स वाग्योगः । –વચનની પ્રવૃત્તિ કે વ્યાપાર તે વચનયોગ-વાયોગ * મન-મન,મનન કરે તે (મન),જેના વડે મનન થાય તે મન:પર્યાપ્તિનામકર્મના ઉદયથી કાયયોગ વડે મનોયોગ્ય પુદ્ગલ વર્ગણા લઈ મનપણે પરિણામાવવું તે મન * મનોયોગ:- મન સંબંધિ જે ક્રિયા તે મનોયોગ –નો ઇદ્રિય મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ આંતરિક મનોલબ્ધિ થતાં મનોવર્ગણાના આલંબનથી મનઃપરિણામ તરફ આત્માનું જે પ્રદેશ કંપન થાય તે મનોયોગ છે. –મનના આલંબનથી થતો શકિતનો ઉપયોગ તે મનોયોગ -मानसंकर्म इति मनोयोग । -आत्मना शरीरवता सर्वप्रदेशैर्गृहीता मनोवर्गणायोग्य स्कन्धाः शुभादिमननार्थ करणभावमालम्बन्ते तत्सम्बन्धाच्चात्मनः पराक्रमविशेषो मनोयोगः । -મનની પ્રવૃત્તિ કે વ્યાપાર તે મનોયોગ વર્ષ-કર્મ શબ્દ ક્રિયા, વ્યાપાર કે પ્રવર્તન ના અર્થનો દ્યોતક છે. -कर्म व्यापार चेष्टा इत्यनान्तरम् । જ યો :-સૂત્રોકત અર્થ-ડેકાય,વચન,અને મનની ક્રિયા એ જયોગ -કાય સંબંધિ,વચન સંબંધિ અને/અથવા મન સંબંધિ જે કર્મ-ક્રિયા કે વ્યાપાર એ જયોગ -વર્યાતરના ક્ષયોપશમ અથવા ક્ષયથી તથા પગલોના આલંબનથી થતો આત્મા પ્રદેશોનો પરિસ્પંદ-અર્થાતકંપન વ્યાપાર ને યો કહેવાય છે. [નોંધઃ- આલંબન ને કારણે તેના ત્રણ ભેદો છે.-કાયયોગ,વચનયોગ,મનોયોગ જેની વ્યાખ્યા પૂર્વે કરેલી છે) –યો શબ્દના અનેક અર્થો હોવા છતાં અહીં યોગ શબ્દ આત્મવીર્ય અર્થમાં ગ્રહણ કરાયેલો છે. અહીં યોએટલે, “વીયતરાય કર્મના ક્ષયોપશમાદિથી અને પુદ્ગલના આલંબનથી પ્રવર્તમાન આત્મવીર્ય કે આત્મશકિત તે યોગ. જે કાય-વચન કે મનના વ્યાપાર રૂપે પ્રવર્તમાન થાય છે. 1 –યિકં વર્ષ, વાવિ વર્મ, માનાં વર્ષ ફર્લેષ ત્રિવિધ યોગવતિ સ્વોપજ્ઞ ભાષ્ય] Page #8 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ સૂત્ર: ૧ -वीर्यान्तरायक्षयोपशमजनितेन पर्यायेणआत्मनः सम्बन्धो योग: । स च वीर्यप्राणोत्साह पराक्रमचेष्टा शक्ति सामर्थ्यादि शब्द वाच्यः –જીવ જેના વડે વીર્યન્તરાય થયોપશમ જનિત પર્યાય સાથે જોડાય છે. તેને યોગ કહે છે. -મન,વચન અને કાયાની વર્ગણાઓનું આલંબન લઈને આત્માના પ્રદેશોમાં જે હલનચલન રૂપ ક્રિયા થાય છે. તેનું નામ જ યોગ * મનોયો :- યોગના પેટા ભેદોઃ-યોગના ત્રણભેદ-કાયયોગ,વચનયોગ અને મનોયોગ તો સૂત્રમાં જ જણાવેલા છે તેના ઉત્તર ભેદોને અહીં જણાવતા શ્રી સિધ્ધસેનીયટીકામાં જણાવે છે કે -कायात्मप्रदेशपरिणामो गमनादिक्रियाहेतः काययोग: -भाषायोग्य पुद्गलात्म प्रदेश परिणामो वाग्योग: -मनोयोग्यपुद्गलात्म प्रदेश परिणामो मनोयोग: इति मूलभेद कथनम्, उत्तरभेदास्तु पञ्चदश भवन्ति । અર્થાત મૂળભેદથી કાયયોગ,વાગ્યોગ અને મનોયોગ એત્રણ છે પણ ઉત્તર ભેદથી તેના પંદર ભેદ છે તે આ રીતે (૧)કાયયોગ-સાત પ્રકારે,(૨)વાયોગ ચાર પ્રકારે(૩)મનોયોગ ચાર પ્રકારે र काययोग: -૧- મૌરિફ યોગ: ઔદારિક શરીર થકી જીવોનોને વ્યાપાર તે ઔદારિક કાયયોગ આ યોગ શરીર પર્યાપ્તિ સમાપ્ત થયા બાદ સંપૂર્ણ ભવસુધી ચાલુ રહે છે. -૨-૩ૌરિઝ યોર્ક:-તૈજસકાર્પણ શરીર સહિત ઔદારિક શરીરનોજે વ્યાપાર તે ઔદારિક મિશ્રકાયયોગ ભવાન્તરમાં ઉત્પન્ન થયા બાદ બીજા સમયથી શરીર પર્યાપ્તિ પૂરી થાય ત્યાં સુધી આ યોગ ચાલુ રહે છે. અને સર્વજ્ઞ ને સમુદ્ધાત વખતે બીજે, છકે અને સાતમે સમયે આ યોગ હોય છે. – અહીંઔદારિકની સાથે કાર્મણકાયયોગની મદદ લેવી પડતી હોવાથી તેને ઔદારિક મિશ્ર કહે છે. -૩-વૈયિT:- વૈક્રિયશરીર દ્વારા આત્માનો જે વ્યાપાર તે વૈક્રિય કાયયોગ મૂળ વૈક્રિય કાયયોગ તો વૈક્રિય શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ સંપૂર્ણ ભવ સુધી હોય છે. જયારે ઉત્તર વૈક્રિય શરીરમાં તે શરીર હોય ત્યાં સુધી જ તેનો કાયયોગ હોય છે. --વૈમિઝયયો:- મૂળ વૈક્રિય શરીરની અપેક્ષાએ તૈજસ કાર્મણ સહિત વૈક્રિય શરીરનો જે વ્યાપાર તે વૈક્રિય મિશ્રકાયયોગ -અને-ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષાએ ઔદારિક શરીર સહિત વૈક્રિય શરીરનો વ્યાપાર તે વૈક્રિય મિશ્ર કાયયોગ –પ-ગાદીપજયા :- આહારક શરીરનો વ્યાપાર તે આહારક કાયયોગ, આહારક શરીર તૈયાર થયા પછી તેનું વિસર્જન થાય તે પૂર્વેના વચ્ચેના સમયગાળામાં આ કાયયોગ હોય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -ક-બહારઝાયો :- ઔદારિક શરીર સહિત આહારક શરીરનો જે વ્યાપાર તે આહારક મિશ્રકાયયોગ કહેવાય આ મિશ્ર યોગ આહારક શરીરનો પ્રારંભ કરતી વખતે અને સંહાર [વિસર્જન કરતી વખતે અંતર્મુહર્ત સુધી હોય છે. –૭ (તૈનસ)કાળ શિવયોગ:-જીવને પરભવમાં વક્રગતિએ જતાં એક-બે ત્રણ સમય સુધી અને સર્વજ્ઞને સમુદ્ધાત વખતે ત્રીજે ચોથે અને પાંચમે સમયે આ કાયયોગ હોય છે. એ સિવાયના સમયમાં ગૌણભાવે હોવાથી તેની વિવક્ષા કરાતી નથી આ સાતમાંથી કોઈપણ કાયયોગ જધન્ય થી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહતી સુધી જ રહે છે. ત્યાર પછી યોગ બદલાઈ જ જાય છે. જેમ કે કાયયોગને બદલે વચનયોગ કે તેને બદલે મનોયોગ પ્રવર્તે છે. તેથી એક યોગ સંબંધિઆશ્રવ પણ જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ થી અંતર્મુહર્ત સુધી જ હોય. * वचनयोगः -૧-સત્યવાયો :- સતને સત સ્વરૂપે અને અસત્ નેઅસત્ સ્વરૂપે કહેવું તે સત્ય વચન યોગ છે. અથવા સત્ય વચન બોલવું તે સત્ય વચન યોગ –૨-મસત્ય વનયો સને અસત્ રૂપે અને અસતને સત સ્વરૂપે કહેવું તે અસત્ય વચનયોગ છે. અથવા અસત્ય વચન બોલવું તે અસત્ય વચન યોગ. A –૩-સત્યાસત્ય કે મિશ્રવનયોગ :- મિશ્રપણે કહેવું અર્થાત જેમાં થોડું સત્ય અને થોડું અસત્ય વચન કહેવું છે. જેમ કે ઘેટા-બકરા સાથે જઈ રહ્યા હોય તો પણ “આ ઘેટાઓ જાય છે' તેમ કહેવું તેમાં ઘેટા જાય છે એ સત્ય છે. પણ બકરા પણ જતા હોવા છતાં નકહેવું તે અસત્ય કથન છે માટે તેને મિશ્ર વચનયોગ કહ્યો છે. -૪-ગ્નસત્યાત્મિવવનય :- જેમાં સત્ય પણ નહીં અને અસત્ય પણ નહીં એવા સામાન્ય કથન હોય છે, જેમ કે આવો, બેસો, એ ભાઈ તુ ઘડો લઈ આવ. આવા પ્રકારના કથનોમાં કશું સત્ય નથી અને કશું અસત્ય નથી તેને અસત્યાસત્ય વચનયોગ કહે છે # મનોયો-:- મનોયોગ પણ વચન યોગની જેમ ચાર પ્રકારે છે –૧-સત્યમનોયોગ:- સતને સત રૂપે અને અસત ને અસત રૂપે ચિંતવવું તે સત્ય મનોયોગ -ર-સત્યમનોયોગ:- સતને અસત રૂપે અને અસતને સત રૂપે ચિંતવવું તે અસત્ય મનોયોગ –૩-સત્યાસત્યમનોયો :-મિશ્રરૂપે ચિંતવવું અર્થાત્ સત્ ને સત્ કે અસત્ બંને રૂપે ચિંતવવું અથવા અસત ને અસત્ તથા સત બંને રૂપે ચિંતવવુ. -૪-અસત્યાસત્યમનોયો અથવા વ્યવહાર મનીયો :- આમાં કશું સત્ય ન હોય કે કશું અસત્ય ન હોય તેવા વ્યવહારોની ચિંતવના હોય છે. જેમ કે હું તેને ઘડો લાવવાનું કહેવાનું વિચારું છે. આ રીતે કુલ ૭-કાયયોગ, ૪-વચનયોગ અને ૪-મનોયોગ મળીને કુલ-૧૫ કહ્યા છે. પરંતુ આ કાય-વચન કે મનોયોગ મળીને કુલ-૧૫ યોગ કહ્યા છે. પરંતુ આ કાય-વચન કે મનોયોગને પણ સ્વોપણ ભાષ્યમાંબેભેદે જણાવેલા છે. સ ક્રિો ફ્રિવિધ: રામામગ્ન ! આ ત્રણે યોગ શુભ અને અશુભ એ બે રૂપે છે. ate & Personal Use Only Jain Education Ternational Page #10 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ સૂત્રઃ ૧ ૪ ગુમ યો:- પુણ્ય, શાતા વગેરે, સકલ કર્મક્ષય અથવા તેના હેતુરૂપ યોગ તે શુભયોગ કહેવાય છે. # માશુમ યોજી:-પાપ,અસાતા વગેરે સંસાર કે તેના હેતુભૂત એવા યોગતે અશુભ યોગ કહેવાય છે. # સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવ્યા મુજબ-શુભાશુભ યોગ (૧)અશુમવવિષ યT:- હિંસામય પ્રવૃત્તિ,ચોરી કરવી,અબ્રહ્મનું આચરણ કરવું તે અશુભ કાયયોગ કહ્યો છે. (૨)અણુમ વવક યT :- સાવદ્ય-પાપમય વચન બોલવું, મિથ્યા ભાષણ,કઠોર વચન,નિંદા-ચાડી ચુગલી કરવી વગેરેને અશુભ વચન યોગ કહ્યો છે. (૩) મસુમ મનોયો:-દુર્ગાન, ખોટું ચિંતવન, ઈર્ષા,અસૂયા સંકલ્પ વિકલ્પો વગેરે અશુભ મનોયોગ છે. (૧)ગુમ ય યT:- જેમ કે અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્યાદિ પ્રવૃત્તિ કરવી તે શુભ કાયયોગ છે. (૨)ગુમ વન વોr:- જેમ કે અસાવદ્ય ભાષા બોલવી, આગમ પરિશુધ્ધ વચનો બોલવા, ગુણાનુરાગ યુક્ત વાણી કહેવી વગેરે સર્વે શુભ વચન યોગ છે. (૩)શુમ મનીયોT:- ધર્મધ્યાન-શુકલધ્યાન રૂપ શુભધ્યાન કરવું. પ્રશસ્ત ચિંતવના કરવી, તત્વસંબંધિ વિચારણા કરવી વગેરે શુભ મનોયોગના દ્રષ્ટાન્તો કહ્યા છે. * વિશેષ:- જો કે આત્મા એક અખંડ દ્રવ્ય છે અને કાયાદિ ત્રણે યોગ આત્મપરિણામ રૂપ છે. તો પણ પર્યાય વિવક્ષાથી મન વચન અને કાયા ત્રણેના વ્યાપારો અલગ અલગ છે જેમ એકજ કેરી, ચક્ષ વગેરે ઇન્દ્રિયોના સંબંધથી રૂપ-રસ વગેરે પર્યાયો દ્વારા અલગ અલગ રીતે ગ્રહણ થાય છે. તે જ રીતે પર્યાય ભેદથી યોગમાં પણ શુભ-અશુભ યોગ અથવા પંદર પ્રકારે કહેલા યોગોને સમજવા જોઇએ કેમ કે આત્માના પૂર્વકૃતકર્મોના નિમિત્ત થી આવા પ્રકારના ભેદોનું અસ્તિત્વ રહેવાનું જ છે અધ્યાયઃ ૧ ના પ્રથમ સૂત્ર સ નીનવરિત્રણ મોક્ષમા માં જેમ કહ્યું કે સમ્યગ્દર્શનાદિ ત્રણેનો સમન્વય તે મોક્ષ માર્ગ છે. તેમ અહીં આ સૂત્રમાં કાયાદિ ત્રણેનો સમન્વય તે યોગ છે એવું સમજવું નહીં આ સૂત્રમાં રહેલ શબ્દયાદ્રિ ત્રણે સાથે જોડવાનો છે તેથી યમ, વર્મ,નિર્મ એમ ત્રણેને પૃથક પૃથફવિચારવું જેથીયો,વાળ્યો એમનોયો ત્રણે ભિન્ન ભિન્ન યોગો છે તેમ સમજવું પણ ત્રણેનો સમન્વય થવાથી કોઈ એક યોગ બને છે તેમ સમજવું નહીં. 0 [B]સંદર્ભ૪ આગમ સંદર્ભઃ- તિવિષે ગU guત્તે તે ગહીં મળગણ વગોયજ્ઞોપ | જ થા. સ્થા. ૩-૩૩, . ૧૨૪-૨ # તત્વાર્થ સંદર્ભ(૧)ઔદારિકાદિ શરીર-ગૌરિ તૈયાSDડારતૈગાર્મળનિ શરીરTM 1 ગ.ર.રૂ૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તવાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨) યોયોનો ગોવેવુ - , -નૂ. ૪૪ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ ગા. ૨૬ વિસ્તાર/વૃત્તિ ૧૫ યોગો માટે (૨)પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભા. ૧-મિત્તે સૂત્ર U [9પધઃ(૧) સૂત્ર ૧ તથા ૨ નું સંયુકત પદ્ય કાય વચન, મન થકી જે, કર્મ તે યોગ જ કહું તે જ આગ્નવ સૂત્ર પાઠે, સમજી ને હું સદ્દઉં સૂત્ર ૧ તથા ૪ નું સંયુકત પદ્ય કાય વાકુ મનનું કર્મ છે યોગ તે જ આગ્નવ અશુભ પાપ છે તેમ શુભ પુણ્ય ખરેખર Uિ [10]નિષ્કર્ષ - આ સૂત્ર ભૂમિકારૂપ સૂત્ર હોવાથી તેનો વાસ્તવિક નિષ્કર્ષ તો બીજા સૂત્રને અંતે જ આવી શકે છતાં તેમાં બે વાત ખૂબજ ધ્યાન ખેંચે છે. (૧)આજેપંદરપ્રકારનાયોગ કહ્યોતેશુભઅનેઅશુભબે પ્રકારે છે. અર્થાતવ્યવહારુજગતમાં જેને યોગ કહેવામાં આવે છે તેયોગ કરતા જૈન દર્શનમાં યોગની વ્યાખ્યા તÁ અલગ જ છે બીજા શબ્દોમાં કહીએ તો અહીં યોગનો અર્થ ““મન-વચન-કાયાની શુભાશુભ પ્રવૃત્તિ' એવો થાય છે. (૨) કોઈપણ યોગ જધન્ય થી એક સમયનો અને મહત્તમ અંતર્મુહર્તનો કહ્યો છે. પરિણામે મન-વચન-કાયાને ધારણ કરનાર અર્થાત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં આ ત્રણે યોગ બદલાયા કરે છે. પરિણામે કોઈ અંતર્મુહૂર્તથી વધારે એક યોગમાં સ્થિર રહેશકે છે તે વાત જ અસત્ય ઠરશે અને આ અંતમૂહૂર્ત યોગાવધિ ને કારણે સામાયિક પણ બે ઘડીનું કહ્યું છે. તેવા સામાયિક થકી યોગનિરોધ સુધી પહોંચી આત્મા મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. U U T U [1 / (અધ્યાય:૬-સુત્ર૨) U [1]સૂaહેતુ-આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ આસ્રવ ની વ્યાખ્યાકેસ્વરૂપને જણાવે છે. D [2] સૂત્ર મૂળ - માવ: [3] સૂત્ર પૃથક-: ભાવ: U [4]સૂત્રસાર -તે યિોગ એ જ] આસ્રવ છે. [અર્થાત્ આ મન-વચન-કાયાના વ્યાપાર રૂપ જે યોગ તે કર્મનો સંબંધ કરાવનાર હોવાથી આસ્રવ કહેવાય છે) U [5] શબ્દજ્ઞાન- તે, ઉપરોકત સૂત્ર ૧ ના યોન શબ્દને માટે વપરાયેલા છે. માસ- આસ્રવ કર્મનું આવવું તે Page #12 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ સૂત્રઃ ૨ D [6]અનુવૃત્તિ-ક્ષયવાર્ડ્સન: મયો: મૂત્ર.૬:યોશબ્દની અનુવૃત્તિ લેવી U [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિએ પ્રથમ સૂત્રમાં જેને યોગ રૂપે જણાવેલ છે તેને જ અહીંઆગ્નવ રૂપે જણાવવામાં આવેલ છે. તેથી પૂર્વના સૂત્રના યોr શબ્દને સર્વનામથી જણાવવા તત્ ના રૂપનો પ્રયોગ કર્યો છે તે આ રીતે - સ- તદ્ ના પ્રથમ એકવચનનું રૂપ છે. -ઉપરોકત સૂત્રઃ૧ના યોગ શબ્દની અનુવૃતિને અહીં લેવાની હોવાથી તેને સ: પદથકી સૂત્રકાર મહર્ષિ સૂચવે છે. -સ્વોપજ્ઞ ભાષ્યમાં સ્પષ્ટ ખુલાસો જ છે કે સે એટલે ઉપરોકત ત્રણ પ્રકારનો યોગ અર્થાત કાયયોગ,વચનયોગ, મનોયોગ તિની આસ્રવ સંજ્ઞા જાણવી) – તિ તદ્ શબ્દેને #યો પસન્ડન્ધ: * મારવા-સૂત્રોકત રીતે કાયયોગ,વચનયોગ,મનોયોગ એ ત્રણે યોગ જ આસ્રવ છે. -આ ત્રણે યોગ થકી આત્મા માં કર્મવર્ગણાનું આસ્રવણ અર્થાત્ કર્મરૂપે સંબંધ થાય છે. તેથી તેને આસ્રવ કહે છે. -સામાન્ય અર્થમાં આસ્રવ એટલે કર્મોનું આવવું.જેમ બારી થકી મકાનમાં કયરો આવે છેતેમ યોગ દ્વારા આત્મા માં પણ કર્મો આવે છે. માટે યોગ પણ આસ્રવ કહેવાય છે. -જેમ જળાશયમાં પાણી વહેવડાવનાર નાળા આદિના મુખ અથવા દ્વાર આિગ્નવ અર્થાત વહનનું નિમિત્ત હોવાથી આસ્રવ કહેવાય છે. તેજ રીતે કર્માક્સવોનું નિમિત્ત થવાથી યોગ ને પણ આસ્રવ કહેવાય છે. -કર્મોને આવવાના દ્વારા અથવા બંધના કારણે આસ્રવ કહે છે. -શુભ કર્મોનું કે અશુભ કર્મોનું આવવું તે આગ્નવ. -જે ક્રિયાઓ વડે શુભાશુભ કર્મ આવે તેવી ક્રિયાઓ પણ આગ્નવ જ કહેવાય છે. - ગા એટલે સમતાત્ અર્થાત સર્વેબાજુથી અને એટલે-આવવું-તે ગઝવ કહેવાય છે. - માણ્યતે-૩પવીતે-કર્મનું ગ્રહણ કરાય તે આગ્નવ. - ગણ્યતિ–મારે ફર્મવૈતે માત્રવી: એટલે જીવ જેના વડે કર્યગ્રહણ કરે તે આમ્રવ. - એટલે સર્વબાજુથી શ્રવતિ ક્ષતિ ઝરું સૂરઘેરુ યંતે રઝવી: સૂક્ષ્મ છીદ્રોમાં થઈને જળરૂપી કર્મ ઝરે-પ્રવેશ કરે તે આશ્રવ આ રીતે અહીં વાસવ ની તત્ત્વરૂપે તથા સૂત્રકારના આશય અનુસાર વિભિન્ન વ્યાખ્યાઓ જણાવી,તે બધાના સારરૂપે સૂત્રકારે જણાવેલ વાત આપણે ત્રણ મુદામાં રજુ કરીએ છીએ -૧-કાયસંબંધિ જે વ્યાપાર-ક્રિયા એટલે કાયયોગ એ આસ્રવ છે. -૨-વચનસંબંધિ જે વ્યાપાર ક્રિયા એટલે વચનયોગ એ આસ્રવ છે. -૩-મનસંબંધિ જે વ્યાપાર ક્રિયા એટલે મનોયોગએ આસ્રવ છે. નોંધ:-આસ્રવ એટલે કર્મને આવવાના દ્વાર, કે બંધના કારણ. જ આસવના ભેદ-મન-વચન-કાયાના યોગરૂપે આમ્રવના બે ભેદ કહયા છે. $ દ્રવ્યાશ્રવ-મનોયોગ,વચનયોગ,કાયયોગથકી કર્મોનું આસ્રવણ થવું-આવવું એ. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧ ર તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -ભાવાશ્રવ વડે આઠ પ્રકારના કર્મલિકોનું જે ગ્રહણ થવું તે દવ્યાશ્રય જ ભાવાશ્રવ-જીવના શુભ કે અશુભ અધ્યાય એ ભાવઆસ્રવ છે એટલે મન-વચનકાયાના કોઈપણ યોગ હોય પણ અધ્યવસાયની શુભાશુભના એ જ ભાવાસવનું કારણ કહ્યું છે. -આત્માના શુભાશુભ પરિણામ તથા યોગથી થતું આત્મ પ્રદેશોનું કંપન તે ભાવાશ્રવ. બીજા શબ્દોમાં કહીએ તો દ્રવ્ય એટલે અપ્રધાન કે ગૌણ આસ્રવ અને ભાવ એટલે પ્રધાન કે મુખ્ય આગ્નવ. નોંધઃ-શુભાશુભ અધ્યવસાયને મુખ્યતા આપવાનું કારણ એ છે કે યોગની વિદ્યમાનતા હોવા છતાં જો અધ્યવસાયો ન હોય તો કર્મોનો આસ્રવ થતો નથી. જેમ ૧૩માં ગુણસ્થાનકે વર્તતા કેવળી ભગવંતને ત્રણે યોગનું અસ્તિત્વ હોવા છતાં ફક્ત સાતા વેદનીય કર્મનો જ આસ્રવ થાય છે. જે વાત આ અધ્યાયના સૂત્ર ૫ માં કહેવાશે. આસવનું મુખ્યકારણઃ- આમ્રવની વ્યાખ્યામાં શુભાશુભ અધ્યવસાયો તથા મન-વચકાયાનો યોગ એ બંને કારણ જણાવાય છે.છતાં અધ્યવસાયોને આમ્રવના મુખ્ય કારણરૂપ ગણેલ છે. હવે પછીના અધ્યાયમાં કહેવાશે તે મુજબ શુભયોગ પુણ્યનું કારણ છે અને અશુભયોગ એ પાપનું કારણ છે. પણ યોગનું આ શુભાશુભપણું- અધ્યવસાયોની શુભાશુભતા ઉપર અવલંબે છે. શુભઅધ્યવસાયોહોયતોયોગો પણ શુભ બને છે. અને જો અશુભઅધ્યવસાયોહોય તોયોગો અશુભ બને છે. આથી યોગ એ આઝવનું ગૌણ કારણ છે. અધ્યવસાયો એ મુખ્ય કારણ બને છે. પરંતુ કેવળ અધ્યવસાયને પકડીને બેસી જવું તે પણ અયોગ્ય છે. કારણકે અસંજ્ઞીઓની ભાવહીન દ્રવ્યક્રિયાઓ પણ આમ્રવનું કારણતો બને જ છે. જેમને મન નથી. તેમને અધ્યવસાયોનું પરિણમન ન થવા છતાં જે ઔધિક ક્રિયાઓ થાય તેમાં પણ કર્મના આસ્રવતો ચાલુજ રહે છે. આ રીતે સંક્ષેપ માટે એમ કહી શકાય કે જીવોમાં કર્મનું જે આવવું તે દ્રવ્ય આસ્રવ અને કર્મ આવવામાં કારણરૂપ જે જીવનો રાગ દ્વેષ યુકત પરિણામ તે ભાવ આસ્રવ – એ દ્રષ્ટિએ દ્રવ્યથી,યોગએ કર્માવનું મુખ્ય કારણ છે અને ભાવથી રાગદ્વેષયુકત પરિણામ-અધ્યયસાયો એ કર્માક્સવનું મુખ્ય કારણ છે. અથવા તો વ્યાક્સવમાં યોગની મુખ્યતા છે અને ભાવાગ્નવમાં અધ્યવસાયની મુખ્યતા છે. છે સમાવિષ્ટ થતા તત્વોઃ- આસ્રવ તત્વમાં પુન્યતત્વ અને પાપ તત્વનો પણ સમાવેશ કરવામાં આવે છે. કેમ કે હવે પછીના સૂત્ર૩ અને સૂત્રઃ૪માં કહેવાશે તે મુજબ-શુભાશ્રવ એ પુન્ય કહેવાયું છે. અને અશુભાશ્રવ તે પાપ કહેવાયું છે. આ પ્રમાણે પુન્ય-પાપ તત્વોનો અહીં સમાવેશ કરાતા તત્વોની સંખ્યા સાતની જ ગણાશે-જીવ,અજીવ,આમ્રવ,સંવર, બંધ,નિર્જરા અને મોક્ષ ૦ આસ્રવ અને ગુણ સ્થાનક-સૂત્રકાર મહર્ષિએ આ અધ્યાયના સૂત્રપમાં જણાવ્યા મુજબ ૧ થી ૧૦ગુણ સ્થાનકે કષાયનો ઉદય વર્તતો હોવાથી સાંપરાયિક-અર્થાત સંસાર ભ્રમણ રૂપ આગ્નવ થાયછેજયારે ૧૧થી ૧૩માં ગુણસ્થાનકે ઇર્યાપથ –અર્થાતકષાયરહિત યોગ દ્વારા થતો આસ્રવ હોય છે. અને ૧૪માં ગુણ સ્થાનકે યોગનો સર્વથા અભાવથઈ જવાથી આમ્રવનો સર્વથા અભાવ હોય છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨ ૧૩ *પ્રશ્નઃ-સૂત્રકાર મહર્ષિએ પહેલા સૂત્રથી યોગનું સ્વરૂપ કહ્યું અને પછી તે જ યોગને આસ્રવ કહ્યો એમ કરવાનું કારણ શું? અથવા આ બંને પૃથક્ સૂત્રોને બદલે એકજ સૂત્ર બનાવી દીધું હોત તો શું અયોગ્ય હતું? રાનવાર્તિ પૃ. ૭૦૬ -સમાધાનઃ- આ શંકા બરાબર નથી કેમ કે બધાંજ યોગને આસ્રવ કહ્યા નથી કાયાદિ વર્ગણાના આલંબનથી જે યોગ થાય છે તેને આસ્રવ કહેલ છે. અન્યથા કેવલી ભગવંત સમુદ્ધાત કરે ત્યારે જે ક્રિયા થાય તેને પણ આસ્રવ જ કહેવો પડશે. તદુપરાંત સૂત્ર ભેગા કરવાથી અર્થઘટન કે સમજણ માં અનેક લોકોને સમસ્યા ઉદ્ભવી શકે છે માટે સૂત્રકારે સૂત્ર પૃથક કરેલ છે તે યોગ્ય જ છે. [] [8]સંદર્ભઃઆગમ સંદર્ભ: (૧) ો આવે જ સમ -મૂ. ૧-૧ વં જ સ્થા ૧,૩૨,પૂ. १३ (૨)પશ્વસવવારા પાત્તા, તું ના મિ∞ત્ત, અવિર્ડ, માયા, સાયા, નો* સમય્-પૂ.ધ-૪ વં સ્થા,૩.-૨,સૂ. ૪૬૮-૧ તત્વાર્થ સંદર્ભ: (૧)શુભાશ્રવ- શુક્ષ્મ: પુણ્યસ્ય સૂત્ર.૬:૩ (૨)અશુભાશ્રવ- અણુમ: પાપસ્ય સૂત્ર. ૬:૪ (૩)કષાય આશ્રીને આશ્રવ સર્જાયોષાયયો: સામ્બરયિાં થયો: સૂત્ર. ૬:ધ (૪)(સામ્પરાયિક) આસવનો ભેદ -અવતષાયેન્દ્રિયયિા:પશ્વવતુ: पञ्चपञ्चविंशतिसंख्या:पूर्वस्यभेदा: सूत्र. ६ : ६ અન્ય ગ્રન્થ સંદર્ભઃ (૧)નવતત્વ ગાથા-૧ વૃત્તિ તથા વિસ્તરાર્થ (૨)નવતત્વ ગાથા-૨૧ વૃત્તિ તથા વિસ્તરાર્થ [9]પદ્યઃ- આ સૂત્રના બંને પદ્યો પૂર્વ સૂત્રઃ૧ ના પદ્યોમાં કહેવાઇ ગયા છે. [10]નિષ્કર્ષઃ- આ આસ્રવ તત્વ જાણવાનો હેતુ શો છે? તે વાત સમજાય જાય તો આ સૂત્રનો મોક્ષલક્ષી નિષ્કર્ષ આપો આપ સ્પષ્ટ થઇ જશે યોગથી કર્મનોઆસ્રવથાયછે, કર્મનોઆસવથવાથીતેકર્મબંધમાં પણ પરિણમેછે.બધ્ધ કર્મનો ક્યારેય ઉદય પણ થવાનોજછેઅનેઉદયમાં આવતા કર્મોથી જ સંસાર છે. અગર કોઇ કર્મનો આસ્રવ જનહીંજ થાય તો બંધ કાંથી થવાનો? અનેજો કોઇ કર્મબંધાયેલુ જ નહીં હોય તો ઉદય કયાંથી થશે? અને જો કોઇ કર્મ ઉદયમાં નહીં આવે તો સંસાર પરિભ્રમણ થવાનું કયાંથી? આ રીતે સમગ્ર સંસારની કોઇ જડ હોય તો આ મન-વચન-કાયાના યોગથી થતો કર્મનો આસ્રવ છે. જેમ કોઇ હોડી સમુદ્રમાં ફરતી હોય,પણ તેમાં પડેલા જૂદા જૂદા છિદ્રોથકીપ્રવેશતા પાણીને લીધે કયારેક તો તે હોડી સમુદ્રમાં ડૂબી જવાની છે તે રીતે આ જીવ પણ એક હોડી સમાન છે. જેમા મન-વચન-અને કાયા ના યોગરૂપી છિદ્રો પડેલા છે. આ છિદ્રો થકી પ્રવેશતા Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કર્મરૂપ જળથી સંસાર રૂપ સમુદ્રમાં જીવની હોડી ડૂબવા માંડે છે. પરંતુ જો આ છિદ્દો ન હોય તો હોડી બૂડે નહીં તેમ આ મન-વચન-કાયાના યોગ થકી પ્રવેશતા કર્મો અર્થાત આમ્રવને અટકાવી શકાય તો સંસાર સમુદ્રમાં ડૂબતી હોડીને બચાવી શકાય, પણ જો તમે આગ્નવ-કર્મને આવવાનાધારને જનહીં જાણતા હો તો અટકાવશો કોને? જેમ વ્યવહારમાં કોઈ વ્યકિત દુઃખી હોય ત્યારે તેનાદુઃખનું કારણ જાણવું જરૂરી છે. જયાં સુધી દુઃખનું કારણ જાણીએ નહીં ત્યાં સુધી તેના દુઃખનું નિવારણ થઈ શકતું નથી. તે રીતે કર્મોનો આસ્રવ જો રોકવો કે અટકાવવો હોય તો તેના દ્વારોને જાણવા જોઇશે આદ્વારને જાણતા હોઈશું તો તે કયારેક બંધ કરી શકાશે. આ સમગ્ર વિચારણાનો સારાંશ એટલો જ છે કે - આસ્રવ તત્વને આ સૂત્ર થકી જાણવાથી આપણને તેને રોકવા કેઅટકાવવા માટેની ચાવી પ્રાપ્ત થાય છે. તે અટકાવવાથી કાળક્રમે જીવને મોક્ષે જવા માટે નવા કોઇ વિનો ઉદ્દભવતા નથી. માટે માસવાસર્વથાય એ કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યજી ના વચનને સંભારીને આશ્રવને નિવારવા દ્વારા ભગવંતની આજ્ઞાનું પાલન કરવું અને મોક્ષ માટે પુરુષાર્થ કરવો તેમજમન-વચન-કાયાની પ્રવૃત્તિએજયોગ અને યોગ એ જ આગ્નવછે તેવું જાણ્યા પછી મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ ને શક્યતઃ ઘટાડી અને પરમાત્માના માર્ગને અનુસરતી એવી શુભ પ્રવૃત્તિમાં જોડતા જવા જેથી કયારેક શુધ્ધ ભાવો આવતા આ શુભ ભાવોનો પણ નિરોધ થઈ શકશે અને શુભથી અશુભ નો નિરોધ તો થવાનો જ છે. _ _ _ _ _ અધ્યાયઃક-સૂત્ર ૩ U [1]સૂત્રહેતુઃ- શુભયોગ એ પુણ્ય નો આસ્રવ છે એવું જણાવવા દ્વારા સૂત્રકાર મન-વચ-કાયરૂપ યોગના ભેદને કહે છે. U [2]સૂત્ર મૂળ-મ:પુષ્યસ્થ [3]સૂત્ર પૃથક સૂત્ર સ્પષ્ટ રીતે પૃથફ જ છે. U [4] સૂત્રસાર - શુભ યોગ એ પુણ્યનો આસવ) છે. U [5]શબ્દશાનઃ રામ:-શુભ, પ્રશસ્ત પુષ્પ– પુન્ય, જીવને અભિષ્ટ એવું કર્મફળ U [6]અનુવૃત્તિઃ(૧)યવાન:વર્મયો'T: સૂત્ર. ૬: યો શબ્દની અનુવૃત્તિ (૨) બાવ: સૂત્ર. ૬:૨ માસવ શબ્દની અનુવૃત્તિ લેવી U [7]અભિનવટીકા-આસ્રવનાબે ભેદોનું કથન સૂત્રકાર મહર્ષિ અહીં રજૂ કરે છે. *દિગમ્બર આમ્નાયમાં શુમ: પુષ્પગુમ: પપી એવું એક સંયુક્ત સૂત્ર જ બનાવાયેલું છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અધ્યાયઃ સૂત્રઃ ૩ એક શુભઆસ્રવ અને બીજો અશુભ આગ્નવ –અથવા તો કાય-વચન-મન એ ત્રણેયોગોના બે-બે ભેદો છે એક શુભયોગ અને બીજો અશુભ યોગ આ રીતે કાયાદિ ત્રણે યોગો શુભ પણ હોય છે અને અશુભ પણ હોય છે. આ યોગના શુભત્વ કે અશુભત્વ ની આધારશીલા ભાવનાની શુભાશુભતા છે. -આત્માના શુભ પરિણામથી - શુભ અધ્યવસાયથી થતો યોગ શુભયોગ છે આ શુભ યોગ જ શુભઆસ્રવ છે. જેથી સૂત્રકાર મહર્ષિ પ્રસ્તુત સૂત્રમાં જણાવે છે કે પુન્યરૂપ શુભ કર્મોને લાવનારો શુભ યોગ એ શુભ આસ્રવ છે. આ રીતે શુભ યોગ એ પુન્યનો આસવ અથવા પુ બંધ નો હેતુ છે તેમ કહ્યું પણ શુભ યોગ કોને કહેવા? શુભયોગના અર્થને સમજવા માટે ટીકા તથા વિવેચનોને આધારે અહીં કેટલાંક દૃષ્ટાન્તો રજૂ કરેલ છે. પણ જો શુભયોગ એ પુન્ય બંધનું કારણ સમજીએ તો જેને પુન્ય પ્રકૃતિ કહેવાય છે તેવી પુન્ય પ્રવૃત્તિતો સૂત્રકાર સ્વયં સૂત્ર ૮:૨માં જણાવવાના જ છે જેની વાત આ ટીકામાં હવે પછી કહેવાશે જ અર્થાત શુભયોગ એ પુન્યનો આસ્રવ છે તે વાત અહીં બે તબક્કે જણાવવી આવશ્યક લાગે છે. (૧)શુભયોગ ની ઉદાહરણો થકી સમજ (૨)તે શુભયોગથી બંધાતી પુન્ય પ્રકૃત્તિના કારણો અને સ્વરૂપ જ ગુમ યોગ-સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં શબ્દ પ્રયોજેલ છે જે યોગ શબ્દનું વિશેષણ છે. અને યોગ શબ્દની પૂર્વસૂત્ર ૧ થી અહીંઅનુવૃત્તિ કરેલી છે. પણ યો ને આશ્રીને શુભના ત્રણ વિભાગો થશે કેમ કે વાલ્મી:મૈયોT:- સૂત્ર છે જ તેથી શુભ કાયયોગ,શુભ વચનયોગ અને શુભ મનોયોગ એ ત્રણ ભેદો અહીં દ્રષ્ટાન્ન થકી રજૂ કરેલ છે. વળી ફક્ત રામ શબ્દનો અર્થ ‘પ્રશસ્ત' પણ કરેલો છે જેમ કે પ્રશસ્ત રાગ, પ્રશસ્ત ક્રોધ, પ્રશસ્તમાન વગેરે. જેમ કે ગૌતમ સ્વામીજી ને પરમાત્મા મહાવીર પરત્વે જે રાગ હતો તે પ્રશસ્ત રાગ કહેવાય અહીં રાગની પ્રશસ્તી નથી કરી પણ દુન્યવી જીવો કરતા પરમાત્મા અથવા દેવ-ગુરુ-ધર્મના રાગને પ્રશસ્ત ગણેલ છે માટે પ્રશસ્ત રાગ કહ્યો છે. અંતેતો તે પણ છોડવાનો જ છે. તેમ ગુમ યોગો પણ અંતેતો છોડવાના જ છે છતાં તે મોક્ષ માર્ગના વળાવીયા હોવાથી જીવને પવિત્ર કરનારા છે માટે તેને પુનતિ તિ પુન્ય કહેલ છે તે શુભયોગો ૪ ગુમ થયો:- અહિંસા, દેવ ગુરુ ભકિત,દયા,દાન,બ્રહ્મચર્યપાલન વગેરે શુભકાય યોગ છે એટલે કેઃ જિનેશ્વર પ્રણિત ધર્મના પાલન માટે કાયાથકી જે કંઈ પ્રવૃત્તિ થાય અથવાતોજે કોઈ કાયિક પ્રવૃત્તિ પરમાત્માના માર્ગને અનુસરતી હોય તે સર્વે શુભ કાયયોગ કહેવાય ૪ ૫ વવયોT:- નિરવઘ સત્ય ભાષણ, મૃદુ તથા સભ્ય ભાષણ, સત્ય અને હિતકાર વાણી, દેવ-ગુરુ સ્તુતિ, ગુણ-ગુણીની પ્રશંસા વગેરે શુભ વચન યોગ છે એટલે કેસર્વજ્ઞ કથિત ધર્મને અનુસરીને બોલતી કોઈ પણ વાણી તે શુભ વચન યોગ કહેવાય Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ ગુમ મનોયો :-ધર્મધ્યાન,શુકલ ધ્યાન રૂપ શુભ ધ્યાન, વૈરાગ્યાદિ શુભ ભાવનાઓ,દયા કે કરુણા ભાવ, પાંચવ્રત સંબંધિવિચારણા વગેરે શુભ મનોયોગ છે એટલે કે જિનેશ્વર પ્રરૂપિત તત્વોનું ચિંતન કે તત્સંબંધિ આચરણ વિષયક વિચારણા અને જે ન થઈ શકતુ હોય તે વિષયે આત્મનિંદા સ્વરૂપનું ચિંતવન તે શુભમનો યોગ કહેવાય જ પુ - નવતત્વમાં જે એક સ્વતંત્ર તત્વ ગણેલ છે અને અહીં તત્વાર્થ સૂત્રકારે કર્માક્સવના શુભ ભેદ રૂપ જેને ગણેલ છે એવું પુન્ય -તત્વ)છે શું? – જીવોને ઈષ્ટ સામગ્રી પ્રાપ્ત થાય છે તો તે પરમ આહલાદ પામે છે તથા સુખ અને શાતાને અનુભવે છે. તેનું જે મૂળ છે તે શુભ કર્મનો આસ્રવ કે શુભયોગ છે. આ શુભયોગ કે શુભ આસ્રવ ને જ પુણ્ય કહેલું છે. -શુભ કર્મબંધના કારણ ભૂત શુભ ક્રિયારૂપ આશ્રોતે પણ અપેક્ષાએ પુન્ય જ કહેવાય છે. –જેને લીધે જીવ સુખ સામગ્રી અને સાતા પામે તે પુણ્યતત્વ). -પુણાતિ-શ્મીરોતી રૂતિ પુષ્ય જે જીવને પવિત્ર કરે કે શુભ કરે તે પુન્ય જ પુન્યના કારણો:- સામાન્યથી શુભયોગ કેશુભ કર્મોનો બંધતે પુન્ય એવું વિધાન કર્યુ તેથી પુન્યના કારણોમાં શુભ આસ્રવ કહેવાય તેના નવ પ્રકારો નવતત્વના ગુજરાતી વિવેચનમાં જોવા મળેલ છે. ૧- પાત્રને અન્ન આપવાથી પુન્યનો આસ્રવ થાય. ૨- પાત્રને પાણી આપવાથી પુન્યનો આસ્રવ થાય. ૩- પાત્રને સ્થાન આપવાથી પુન્યનો આસ્રવ થાય. ૪-પાત્રને શયન આપવાથી પુન્યનો આસ્રવ થાય. ૫- પાત્રને વસ્ત્ર આપવાથી પુન્યનો આસ્રવ થાય. - મનના શુભ સંકલ્પ રૂપ વ્યાપારથી પુન્યનો આસ્રવ થાય. ૭- વચનના શુભ સંકલ્પ રૂપ વ્યાપારથી પુન્યનો આસ્રવ થાય. ૮- કાયાના શુભ વ્યાપાર-પ્રવૃત્તિથી પુન્યનો આસ્રવ થાય. ૯- દેવ-ગુરુને નમસ્કારાદિ કરવાવડે પુન્યનો આસ્રવ થાય. પાત્રએટલે-તીર્થંકર પરમાત્મા થી માંડીને મુનિ મહારાજ સુધીના મહાત્મા પુરુષો સુપાત્ર કહ્યા છે. બીજી કક્ષામાં ધર્મી ગૃહસ્થોને પણ પાત્ર કહેલા છે. તેમજ અનુકંપા યોગ્ય જીવોને અનુકંપા પાત્ર કહ્યા છે શેષ સર્વે અપાત્ર કહ્યા છે. ઉપરોકત નવ કારણો થી પુન્યનું ઉપાર્જન થઈ શકે છે પણ આ પુન્યનો ઉપયોગ ફક્ત મોક્ષ માર્ગના વળાવીયા તરીકે કરવો જોઈએ જ પુન્યના બે ભેદઃ(૧)દ્રવ્ય પુન્ય-જીવને સુખ ભોગવવામાં કારણરૂપ જે શુભકર્મ તે દ્રવ્ય પુન્ય (૨)ભાવ પુન્ય -શુભકર્મને ઉત્પન્ન કરવામાં કારણરૂપ જે જીવના શુભ અધ્યવસાય કે પરિણામ તે ભાવપુણ્ય કહેવાય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ - 0 • ૩૭ અધ્યાયઃ સૂત્રઃ ૩ ૧૭ જ પુન્યપ્રકૃત્તિ-આ મુદ્દો સમજવાની દ્રષ્ટિએતો ઉપયોગી છેજપણ કિંચિતમંતવ્ય ભેદને આશ્રીને પણ વિચારણા યોગ્ય છે. -૧-પુન્યપ્રકૃતિ જીવ જે પુન્ય ઉપાર્જન કરે છે તે બંધાયેલ પુન્ય કયા પ્રકારે ઉદયમાં આવે કે ભોગવાય છે તે જણાવતા કર્મોની પ્રકૃતિને પુન્ય પ્રકૃતિ કહેલી છે -૨ આ પુન્ય પ્રકૃતિ સૂત્રકાર શ્રી ઉમાસ્વાતિજી મહારાજા- તત્વાર્થ સૂત્રના અધ્યાયઃ૮ ના સૂત્રમાં જણાવે છે તે મુજબ સમયજત્વાસ્થરતિપુષવેશુમાયુનીમ IIM ગુખ્યમ્ તે મુજબ સાતા વેદનીય, સમ્યકત્વ, મોહનીય, હાસ્ય,રતિ,પુરુષવેદ, શુભ આયુષ્ય, શુભનામ અને શુભ ગોત્ર એ પુણ્ય પ્રકૃત્તિઓ છે આ રીતે તત્ત્વાર્થ સૂત્રકારના મતે પુન્ય પ્રકૃતિઓઃ(૧)વેદનીય ની સાતવેદનીય કર્મ પ્રકૃત્તિ (૨) દર્શન મોહનીય ની સમ્યકત્વ મોહનીય કર્મપ્રકૃત્તિ (૩) ચારિત્ર મોહનીયમાં નોકષાયરૂપ હાસ્ય મોહનીય રતિ મોહનીય અને પુરુષવેદ એ ત્રણ કર્મપ્રકૃત્તિ (૪)દેવ અને મનુષ્ય એ બે શુભઆયુ (૫)શુભ નામની પ્રકૃત્તિ – આરીતે મનુષ્યગતિ,દેવગતિ,પંચેન્દ્રિય જાતિ,પાંચ શરીર, ત્રણ અંગોપાંગ, વજ8ષ - ભનારા સંતનન, સમચતુરગ્ન સંસ્થાન,પ્રશસ્ત વર્ણાદિ ચતુષ્ક, મનુષ્યગતિ આનુપૂર્વી દેવગતિ આનુપૂર્વી, શુભવિહાયોગતિ,પરાઘાત,ઉચ્છવાસ, આતપ,ઉધોગ, અગુરુ લઘુ, તિર્થંકર નિર્માણ, ત્રસદશક ત્રિસ બાદર, પર્યાપ્ત પ્રત્યેક શરીર સ્થિર,શુભ, સુભગ સુસ્વર,આદય,યશ એટલે કુલ-૩૭ (૬)શુભ ગોત્ર-ઉચ્ચગોત્ર આ રીતે નામ કર્મની ૩૭, આયુકર્મની ર,વેદનીયકર્મની ૧ ગોત્ર કર્મની -૧ તથા મોહનીયકર્મની - એમ કુલ -૪૫ પ્રકૃત્તિ ને પુણ્ય પ્રવૃત્તિ કહી છે. -૩કર્મગ્રન્થ કેનવતત્વમાં - આજ પુન્ય પ્રકૃતિની સંખ્યા-ર ની કહી છે તે મત મુજબ ઉપરોકત ૪૫ કર્મ પ્રવૃત્તિ માંથી મોહનીય કર્મની ચાર પ્રકૃતિને તેઓ પુન્ય પ્રકૃતિરૂપ માનતા નથી, જયારે આયુષયકર્મમાં તિર્યંચાયુને પણ પુન્ય પ્રકૃતિ રૂપ માને છે. તેથી તેઓના મંતવ્યાનુસાર કુલ ૪૨ પ્રકૃતિ પુન્ય પ્રકૃતિ રૂપ ગણેલી છે. -૪-હારિભદ્દીયટીકામાં તત્વાર્થ સૂત્રકાર ના કહ્યા મુજબની ૪૫ પ્રકૃત્તિને જપુન્ય પ્રકૃતિ રૂપે સુચવવા તેઓશ્રીએ 4.૮ખૂ.૨૪નોજસાક્ષીપાઠઆપેલો છે. તે પાઠનીવૃત્તિમાં પણ તેઓએતત્ત્વાર્થ સૂત્રકારનો મત અને તેના કારણો જણાવીને પછી અલગ કર્મન્થનો મત નોંધેલ છે. ૫. સિધ્ધસેનીય ટીકામાં આ સૂત્રની ટીકા-વૃત્તિમાંતો સીધો જ કર્મગ્રન્થકારનો અભિપ્રાય ટાંકી દઇને દ્વિવત્વરિશત્ એવું -પુષ્ય વસ્ય એમ કહી પુન્ય પ્રકૃતિની ૪૨ની અ. ૬૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સંખ્યા જણાવી દીધી છે. સ્વોપજ્ઞ ભાષ્યને આધારે તેઓશ્રી પૂજય ઉમાસ્વાતિજીના અધ્યાયઃ૮-સૂત્ર ૨૬ ના સાક્ષી પાઠનો ઉલ્લેખ હવે પછીના સૂત્ર:૪માં કરે છે. તો પણ ત્યાં સૂત્રકારના મત કરતા કાર્મગ્રંખ્યિક મત જ વધારે પ્રસ્કૂટ કરી રહ્યા હોય તેવું જણાય છે. -- આ પુન્ય પ્રકૃતિમાં એક એક પ્રકૃત્તિની અલગ અલગ સુંદર વ્યાખ્યા નવતરૂં ના વિવરણોમાં જોવા મળે છે. પણ અમે તેનો આધાર અત્રે રજૂ કરેલ નથી. કેમ કે અધ્યાયઃ૮ના સૂત્ર ૭ થી ૧૪માં કર્મોની મૂળતથા ઉત્તર પ્રવૃત્તિના કથનો છે જ તેથી તેની અભિનવટીકા અવસરે આ પ્રવૃત્તિઓનું વિશેષ સ્પષ્ટીકરણ રજૂ કરેલ છે -૭-પ્રકૃત્તિના મંતવ્યભેદવિષ્યકઆગમ પાઠ આધારિત વિશેષ ખુલાસા અમે મેળવી શકયા નથી કેમ કે સ્થાના તથા સમવાયા માં આપેલ પાઠમુજબ ફકત પીપુuપ શબ્દ આવે છે. બીજી કેટલીક આગમ સાક્ષીઓ ફકત કર્મપ્રકૃત્તિ વિષયક મળે છે. પૂજય ઉમાસ્વાતિજી પછીના ઘણા વર્ષે થયેલા પૂ.અભયદેવસૂરિજીની વૃત્તિમાં પણ પુout ની વ્યાખ્યા છે પણ તેમના પૂર્વકાલિન લખાણો અમને મળતા નથી વર્તમાન કાલીન મૂળ આગમમાં અમને કોઈ ખુલાસા ઉપલબ્ધ થતા નથી ખુદ ભાષ્યવૃત્તિકાર મહર્ષિ પણ એમ જ કહે છે કે - આ મંતવ્યનું રહસ્ય સંપ્રદાયનો વિચ્છેદ થવાથી અમે જાણતા નથી પણ ચૌદપૂર્વધર મહર્ષિઓ જાણતા હશે. જ વિશેષ: -૧-સૂત્રકાર મહર્ષિ શુભયોગનું કાર્ય પુણ્યપ્રકૃત્તિનો બંધ છે એવું જણાવે છે તે વિધાન અપેક્ષાએ સમજવું કેમ કે સંક્લેશ અથવા કષાયની મંદતા સમયે થતો યોગ શુભયોગ છે શુભના સમયે પણ બધી પુણ્ય-પાપ પ્રકૃત્તિઓનો યથાસંભવ બંધ તો હોય જ છે તેથી પ્રસ્તુત વિધાન, પ્રકૃત્તિને બદલે રસ બંધ ની અપેક્ષાએ સમજવું વધુ યોગ્ય જણાય છે. શુભયોગ સમયે પુણ્યપ્રકૃત્તિ ઓના રસની માત્રા અધિક હોય છે અને પાપ પ્રકૃત્તિના રસ-અનુભાગની માત્રા હીન નિષ્પન્ન થાય છે બાકી સમયે સમયે સાતેકર્મ તો બંધાવાનાજ છે. તેથી અહીં પુન્યાનુભાગ અર્થાત પુન્ય પ્રકૃતિના રસબંધની અધિક માત્રાનું પ્રાધાન્ય માનીને જ શુભયોગને પુણ્યબંધનું કારણ સમજવું -૨ શુભયોગ ને પુન્યના આસ્રવનું કારણ કહેલ છે તે નિર્જરા હેતુ નિષેધ કરતા પાપ નિવૃત્તિ ને આશ્રીને વિશેષ છે તો પણ નિર્જરા માં શુભ યોગ કરતા શુધ્ધયોગ તુલનાત્મક રીતે વિશેષ કારણ ભૂત છે. શુધ્ધ યોગમાં કર્મનિર્જરાનું જ લક્ષ હોય અને પુન્ય તત્વને હેય જ ગયું હોય પણ અશુભ નો નિરોધ શુભથી કરીને શુધ્ધયોગ પ્રતિ પ્રયાણ થઈ શકે છે માટે શુભનો આશ્રય મહત્વનો છે. U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ-૧-gો પુom- થા સ્થા-૧,૩૭,૫.૨૨ પર્વ * સમ સમ . ૨-૨૮ -૨-મસ્ય દ્રિતીયપાઠ: કૌમ સૂત્રે વતિ | Page #20 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૪ તત્વાર્થ સંદર્ભ: - १ - सवेद्यसम्यकत्वहास्यरति पुरुषवेदशुभायुर्नामगोत्राणि पुण्यम् - अ०८-सू. २६ -૨- સર્વોદ્યે અ-૮-મૂ.૨ -૩- વર્શનચારિત્રમોહનીય....સમ્યક્ત્વ...હાસ્યતિ....કું...વેવા: -૬.૮-મૂ.૨૦ -૪- નાર....માનુષવૈવનિ ૬.૮-મૂ.૨૧ -૫- ગતિ જ્ઞાતિ શરીર. -૬- ૩થૈ→વું. અન્ય ગ્રન્થ સંદર્ભ: તીર્થનૃત્વ ૬-૭-૮ સૂર ..૬.૮ સૂ. ૧૩ -૧ નવતત્વ ગા.૧ તથા ૧૫,૧૬, ૧૭ વૃત્તિ અને વિસ્તારાર્થ -૨ કર્મગ્રંથ પાંચમો-ગાથા -૧૫ -૩ દ્રવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦-શ્લો.૨૯૧ થી ૨૯૪ [] [9]પદ્યઃ (૧)સૂત્ર-૩ અને સૂત્રઃ૪નું સંયુકત પદ્યઃ પુણ્યનો આશ્રવ જે છે શુભ તેને વર્ણવ્યો પાપનો આશ્રવ જે છે અશુભ પાઠે વર્ણવ્યો (૨)પદ્ય બીજું પૂર્વ સૂત્રઃ૧માં કહેવાઇ ગયું છે. [10]નિષ્કર્ષ:- આ સૂત્ર ખૂબ સુંદર છે. કેમ કે ઇષ્ટ-વાંછિતની પ્રાપ્તિનો રાહ દેખાડતી પુન્ય પ્રકૃત્તિના આસ્રવને જણાવેછે આજે બધાંનેપુન્ય જ જોઇએ છીએ પણ શુભયોગની સાધના કરેતો પુન્ય પ્રાપ્ત થાય અને તે શુભયોગ ને આ સૂત્રમાં જણાવવામાં આવેલ છે પણ મોક્ષના અર્થી જીવો ને માટેતો આ પુન્ય પણ હેય જ કહેલું છે કેમ કે આખરે તો તે પણ કર્મનો આસ્રવ જ છે અને જયાં સુધી કર્મપુદ્ગલો જીવને ચોંટેલો છે ત્યાં સુધી તે પુન્યના તે હોય કે પાપના પણ જીવને સંસારની રખડપટ્ટીનો બરાબર જ ચાલુ રખાવનારા છે જો સર્વથા કર્મયુકત બનીને મોક્ષ જવું હોય તો મોક્ષમાર્ગના ભોમીયા જેવા આ પુન્યનો સાથ જરૂર લેવાય પણ ભોમીયો માર્ગ દેખાડે તેટલો જ ઉપીયોગી છે. તેમ પુન્ય પણ માર્ગ પુરતુંજ ખપમાં આવે પછીતો તેને પણ છોડવાનું જ છે. તે વાત અતિ મનનીય અને સ્મરણીય રહેવી જોઇએ gg]]] ]] અધ્યાયઃ-સૂત્રઃ૪ [1]સૂત્રહેતુઃ- અશુભયોગ તે પાપ નો આસ્રવ છે એવું જણાવવા સૂત્રકાર મહર્ષિ મન-વચ-કાયરૂપ યોગના ભેદને કહે છે. ] [2]સૂત્ર:મૂળઃ- *અશુન: પાપય [3]સૂત્રઃપૃથ- સૂત્ર સન્ધિ રહિત સ્પષ્ટ જ છે. ૧૯ દિગમ્બર આમ્નાય મુજબ આ સૂત્ર-પૂર્વના સૂત્રની સાથે જ સંયુકત રીતે કહેવાઇ ગયું છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [4] સૂત્રસાર - અશુભ યોગ એ પાપનો આસવ) છે. U [5]શબ્દશાનઃમશુમ:અશુભ,અપ્રશસ્ત પાપ–પાપ, જીવને ન ગમતુ એવું અનભિષ્ટ કર્મફળ U [6]અનુવૃત્તિ - (૧)ચવામ: : સૂત્ર. ૬૨ યોગ શબ્દની અનુવૃત્તિ (૨) કાવ: સૂત્ર. ૬:૨ માસવ શબ્દની અનુવૃત્તિ લેવી [7]અભિનવટીકાઃ- આસ્રવ તત્વના બે ભેદો કહ્યા એક શુભ અને બીજું અશુભ શુભ આસ્રવ તે પુન્ય'' એ વાત પૂર્વે સૂત્ર૩માં કહેવાઈ અને હવે આ સૂત્ર થકી “અશુભ આસ્રવ તે પાપ”નું કથન કરેલ છે. - બીજી રીતે આ જ વાત રજૂ કરીએ તો કહી શકાય કે -કાય,વચન અને મન એ ત્રણે યોગોના બે-બે ભેદો કહ્યા છે. તેમાં એક શુભયોગ અને બીજો અશુભયોગ આ રીતે કાયાદિ ત્રણે યોગો શુભ પણ હોય છે અને અશુભ પણ હોય છે આ યોગના શુભત્વ કે અશુભત્વની આધારશીલા ભાવનાની શુભાશુભતા છે. –જેમાં શુભયોગની વ્યાખ્યા પૂર્વ સૂત્રઃ૩માં અપાઈ ગઈ છે –આત્માના અશુભ પરિણામ થી -અશુભ અધ્યવસાયથી થતો યોગ તે અશુભયોગ છે. આ અશુભયોગ જ અશુભ આસ્રવ છે. જેથી સૂત્રકાર મહર્ષિ પ્રસ્તુત સૂત્રમાં જણાવે છે કે પાપરૂપ અશુભ કર્મોને લાવનારો અશુભ યોગ એ અશુભ આસ્રવ છે. –આ રીતે અશુભયોગ એ પાપનો આસ્રવ અથવા પાપ-બંધનો હેતુ છે તેમ કહ્યું છે પણ અશુભયોગ કોને કહેવો? -અશુભ યોગના અર્થને સ્પષ્ટ કરવા માટે ટીકા તથા વચનોને આધારે અહીં કેટલાંક દૃષ્ટાન્નો રજૂ કરેલ છે પણ જો અશુભયોગ એ પાપ કર્મના બંધનું કારણ સમજીએ તો જેને પાપ પ્રકૃત્તિ કહેવાય છે. તેને પણ જાણવી આવશ્યક છે. જે વાત આપણે આ ટીકામાં જ આગળ ઉપર કહેવાના છીએ અર્થાત અશુભ યોગ એ પાપનો આસ્રવ છે. તે વાત અહીં બે તબક્કે જણાવવી આવશ્યક છે. (૧)અશુભ યોગનું ઉદાહરણો થકી સ્પષ્ટીકરણ (૨)તે અશુભ યોગથી બંધાતી પાપ પ્રકૃત્તિના કારણો અને સ્વરૂપ જ પશુમયો:-સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં પશુમ શબ્દ પ્રયોજેલ છે જે યોજી શબ્દના વિશેષણ રૂપ ભેદ પ્રદર્શક શબ્દ છે. યોગ શબ્દ અહીં આ અધ્યાયના પ્રથમ સૂત્રથી ખેંચવામાં આવેલ છે પણ યોr શબ્દને આશ્રીને અશુમ ના ત્રણ વિભાગો થશે કેમ કે સૂત્રકાર મહર્ષિએ વામન: કર્મ યો: એ પ્રમાણે પૂર્વે સૂત્રઃ૧માં કથન કરેલું જ છે. તેથી અહીંદૃષ્ટાન્તથી અશુભ કાયયોગ, અશુભ વચનયોગ,અશુભ મનોયોગ એ ત્રણે ભેદોને રજૂ કરેલ છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૪ ૨૧ વળી અણુમ શબ્દનો અર્થ અપ્રશસ્ત પણ કરેલો છે. જેમ કે અપ્રશસ્ત રાગ વગેરે છતાં ‘‘અશુભ એટલે પાપ’’ તે રૂઢ હોવાથી બીજા અર્થોના અવલંબનની આવશ્યકતા રહેતી નથી. ૐ અશુમાયયોગ:- હિંસા,ચોરી,પરિગ્રહ,અબ્રહ્મનું સેવન વગેરે અશુભ કાયયોગ છે અથવાતો દેહાધ્યાસ પૂર્વકની પ્રવૃત્તિતે અશુભકાય યોગ એટલે કે –જિનેશ્વર પ્રણિત ધર્મની વિપરીત પણે કાયા થકી જે કંઇ પ્રવૃત્તિ થાય અથવા તો જે કોઇ કાયિક પ્રવૃત્તિ પરમાત્માના માર્ગને અનુસરતી ન હોય તે સર્વે અશુભ કાયયોગ કહેવાય અણુમ વચનયો-સાવદ્ય ભાષણ,મિથ્યા પ્રલાપ,કઠોર વચન,અસત્ય બોલવું મિશ્રભાષા બોલવી, અહિતકર બોલવું, વૈશૂન્ય-નિંદા કરવી વગેરે અશુભ વચનયોગ છે. એટલે કે સર્વજ્ઞ કથિત ધર્મને અનુસરીને ન બોલાતી કે શ્રુત અજ્ઞાનને અનસરી ને કહેવાતા વચનો તે અશુભ વચનયોગ કહેવાય અણુમમનોયોગ:- આર્દ્રધ્યાન, રૌદ્રધ્યાન રૂપ દુર્ધ્યાન, સંકલ્પ વિકલ્પો,બીજાના અહિત કે વધાદિ નું ચિંતવન, હિંસા-ચોરી-જૂઠ મૈથુન-પરિગ્રહ સંબંધિ વિચારણા, રાગદ્વેષ,ઇર્ષ્યા,અસૂયા વગેરે અશુભ વચનયોગ કહેવાય એટલે કે જિનેશ્વર પ્રરૂપિત તત્વોથી વિપરીત વિચારણા અથવાતો મિથ્યાત્વ યુકત ચિંતનો તે સર્વે અશુભ મનોયોગ છે. પાપ:-નવતત્વ કાર જેને એક સ્વતંત્ર તત્વ ગણે છે અને અહીં સૂત્રકાર મહર્ષિ જેને કર્મામ્રવના એક ભેદ વિશેષ રૂપે ઉલ્લેખ કરે છે એવું પાપ [તત્વ]શું છે. -પુન્ય થી વિપરીત તત્વતે પાપતત્વ -અથવા અણુમર્મ તે પણ પાપ જ કહેવાય છે. – જેના વડે અશુભ કર્મનું ગ્રહણ થાય તેવી અશુભ ક્રિયાદિ અર્થાત્ અશુભ યોગોને પણ પાપ-આસ્રવ કહેલો છે. -જેના ઉદયથી જીવને પ્રતિકુળ સામગ્રીઓ પ્રાપ્ત થાય છે, પરમ ઉદ્વેગ પમાય છે અને ઘણું દુ:ખ ભોગવાય છે તે પાપ -- પાતતિ નારાવિ તુતિપુ-નરકાદિ દુર્ગતિમાં પાડે તે પાપ - પાંાતિ માહિનયતિ નીવમ્ તિ પાપમ્-એટલે જીવને મલિન કરેતે પાપ - – પાંચતિ અર્થાત્ મુઽતિ આત્માને બાંધે -આવરે તે પાપ – જેના કારણે દુઃખ અશાતા વગેરે અનુભવાય તે પાપ(કર્મ) પાપ ના કારણોઃ- સામાન્યથી તો અશુભ યોગ કે અશુભ કર્મો જ પાપ નું કારણ ગણાવાય છેછતાં કંઇક વધુ સ્પષ્ટ કરવા નવતત્વમાંાપતત્વ નુંવિવરણ કરતા નીચેના કારણો જણાવેલા છે. -૧ પ્રાણાતિપાત -જીવહિંસા થકી પાપનો આસ્રવ થાય છે -૨ મૃષાવાદ- અસત્ય કે જૂઠ બોલવાથી પાપનો આસ્રવ થાય છે -૩અદત્તાદાન- ચોરી કરવાથી પાપનો આસ્રવ થાય છે -૪ મૈથુન-સ્ત્રીસંગ કે વિષય સેવનથી પાપનો આસ્રવ થાય છે Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨ ર. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -પ પરિગ્રહ -વસ્તુ આદિનાં સંગ્રહથી પાપનો આસ્રવ થાય છે - ક્રોધ –અપ્રશસ્ત ક્રોધ કરવાથી પાપનો આસ્રવ થાય છે -૭ માનઅપ્રશસ્ત માન કરવાથી પાપનો આસ્રવ થાય છે -૮ માયા-અપ્રશસ્ત માયા કરવાથી પાપનો આસ્રવ થાય છે -૯ લોભ-અપ્રશસ્ત લોભ કરવાથી પાપનો આસ્રવ થાય છે - ૧૦ રાગ- અપ્રશસ્ત રાગ કરવાથી પાપનો આસ્રવ થાય છે -૧૧ દ્વેષ –અપ્રશસ્ત ષ કરવાથી પાપનો આસ્રવ થાય છે -૧૨ કલહ-કલેશ-ઝઘડા કરવાથી પાપનો આસ્રવ થાય છે -૧૩ અભ્યાખ્યાન-કલંક કે આળદેવાથી પાપનો આસ્રવ થાય છે -૧૪ પૈશુન્ય -ચાડી ચૂગલી કરવાથી પાપનો આસ્રવ થાય છે -૧૫ રતિ અરતિ – અપ્રશસ્ત હર્ષ કે શોક કરવાથી પાપનો આસ્રવ થાય છે -૧ પરપરિવાદ - નિંદા, ટીકા કરવાથી પાપનો આસ્રવ થાય છે --૧૭ માયા મૃષાવાદ- કપટ યુકત જૂઠું બોલવાથી પાપનો આસ્રવ થાય છે -૧૮ મિથ્યાત્વ - મિથ્યાત્વ આચરણથી પાપનો આસ્રવ થાય છે જેમ પુન્યના નવ કારણો કહ્યા તેમ અહીં આ ૧૮ પાપ સ્થાનક નું સેવન એ પાપ બાંધવાના ૧૮ કારણ રૂપે જણાવેલું છે. ઉપર જો કે “કરવાથી” શબ્દ વાપરેલ છે. પણ મનવચન-કાયા પૂર્વક કરવું, કરાવવું કે અનુમોદવું એ બધાં પાપગ્નવના કારણભૂત જ છે ફકત તે સેવનમાં જયાં પ્રશસ્ત ભાવ હોય અર્થાત સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા પ્રમાણે જો આમાંનું કોઈ સેવન થાયતો તેમાં પુન્યનો આગ્નવકે નિર્જરાવિશેષ થાય છે અને પાપનો આગ્નવ ઓછો થાય છે. * પાપના બે ભેદોઃ-૧ વ્યપાપ- જીવને દુઃખ ભોગવવામાં કારણરૂપ જે અશુભ કર્માક્સવ તેને દ્રવ્ય પાપ કહેવામાં આવે છે. -૨ ભાવપાપ -અશુભ કર્માક્સવને ઉત્પન્ન કરવામાં મૂળ કારણ રૂપ જે અશુભ અધ્યવસાય- ભાવ/પરિણામ તે ભાવ-પાપ કહેવામાં આવે છે. * પાપ પ્રકૃત્તિઃ- પાપ પ્રકૃત્તિ નું કથન સમજણ માટે તો જરૂરી જ છે તદુપરાંત કંઈક અંશે મંતવ્યભેદ ને પણ સ્પષ્ટ કરે છે. -૧-પાપ પ્રકૃત્તિ - જીવ જે પાપ ઉપાર્જન કરે છે તે બંધાયેલ પાપ ક્યા પ્રકારે ઉદયમાં આવે કે ભોગવાય છે તે જણાવતા કર્મોની પ્રકૃત્તિને પાપ પ્રકૃત્તિ કહેલી છે - ૨ તત્વાર્થ સૂત્રના અધ્યાયઃ૮ ના સૂત્રઃ૨૬ સદ્યસંખ્યત્વે હાસ્યરતપુરુષવેશમા મળોત્રણ પુષ્ય ના સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકારમહર્ષિ જણાવે છે કે તોગચNINK અર્થાત આટલી પ્રકૃત્તિ સિવાયની મૂળ કે ઉત્તર કર્મ પ્રવૃત્તિ તે પાપ છે. મતલબ કે પૂર્વસૂત્રમાં જે પૂન્યપ્રકૃત્તિ જણાવી તે સિવાયની બધી પાપ પ્રકૃત્તિ સમજવી. -૩ કર્મગ્રન્થ કે નવતત્વ માં આ જ પાપ પ્રકૃત્તિની સંખ્યા ૮૨ની કહી છે. તેમના મત Page #24 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૪ ૨૩ મુજબ તેઓ તિર્યચાયુ ને પુન્ય પ્રકૃત્તિ માને છેતેથી અહીંસમાવેશ થશે નહીં .એજ રીતે તત્વાર્થ સૂત્રકારે જણાવેલ હાસ્ય, રતિ અને પુરુષવેદ એ ત્રણ નોકષાય મોહનીય ને પણ કર્મગ્રન્થ અને નવતત્વકાર પાપ પ્રકૃત્તિ ગણે છે. માટે તે ત્રણેનો ઉમેરો થશે -૪- હારિભદ્દીય ટીકાઃ- માંતો સ્પષ્ટ તયા સૂત્ર ૮:૨૫ સર્વોદ્યસમ્યત્વ નો જ સાક્ષી પાઠ નોંધેલ છે. અને શેપમ્પાપમ્ કહીને બાકીની પ્રકૃત્તિ પાપ-પ્રકૃત્તિ છે તેમ કહ્યું છે તેઓ શ્રી કર્મગ્રન્થ ના મત ને નહીં પણ તત્વાર્થકારના મતને જ પ્રાધાન્ય આપે છે. -૫- સિધ્ધસેનીય ટીકાઃ- માં જાણે આ તત્વાર્થ સૂત્રની ટીકા જન હોય તેમ પહેલાતો સીધું જ ૮૨-પાપ પ્રકૃત્તિનું વિધાન કરે છે. પછી ભાષ્યની ટીકા રચતી વેળાએ સવ્વુઘસમ્યત્વ ૮:૨૬ નો ઉલ્લેખ કરીને પણ પછી ૮૨ પ્રકૃત્તિ નો જ ઉલ્લેખ કરેલ છે. તેમને સૂત્રકાર કરતા નવતત્વકાર અને કાર્યગ્રન્થિક મતને જ પ્રાધાન્ય આપ્યું હોય તેવું જણાય છે -૬-પ્રકૃત્તિના મંતવ્ય ભેદ વિષયક આગમ પાઠ આધારિત વિશેષ ખુલાસા અમે મેળવી શકયા નથી. કેમ કે સ્થાનકૢ તથા સમવાયાત બંને અંગોમાં । પુત્તે, એટલો જ પાઠ છે. અન્ય આગમોમાં જેપાઠમળેછેતેમાં પાપ પુન્ય પ્રકૃત્તિના ભેદ જોવા મળેલ નથી. અર્થાવર્તમાન કાલીન મૂળઆગમમાં તો આ પાઠ ભેદનો આધાર ઉપલબ્ધ જણાતો નથી વળી પૂ.ઉમાસ્વાતિજીના પૂર્વકાલિન અન્ય સાહિત્યનો આધાર પણ ઉપલબ્ધ થતો નથી તેથી ખુદ ભાષ્યવૃત્તિ કારે પણ કહી દીધું કે આ મંતવ્ય નુંરહસ્ય સંપ્રદાયનોવિચ્છેદ થવાથી અમેજાણતા નથી પણ ચૌદ પૂર્વધર મહર્ષિજાણતા હશેકેમ કે હાલ આ રીતે પ્રકૃત્તિ ગણના જોવા મળતી નથી. -૭- પાપ પ્રકૃત્તિની ગણતરીઃ- તત્વાર્થ સૂત્રકારે જેને પુન્ય પ્રકૃત્તિ ગણી નથી તે સર્વે પાપ પ્રકૃત્તિ ગણાય તેને માટે જ સ્વોપજ્ઞ ભાષ્યમાં શેષમ્ પાપકહ્યું છે ક્રમઃ૧ સૂત્રકાર મહર્ષિ કુલ ૯૭ પ્રકૃત્તિ જણાવે છે જુઓ તે મુજબ – (૧)જ્ઞાનાવરણીય-૫ (૨)દર્શનાવરણીય-૯(૩)વેદનીય -૨(૪)મોહનીય-૨૮, (૫)આયુષ્ય-૪, (૬)નામ-૪૨, (૭)ગોત્ર-૨,(૮)અંતરાય-૫ એમ કલિ-૯૭ પ્રકૃત્તિ થશે ક્રમઃ ૨ કર્મગ્રન્થના મત મુજબ બંધઆશ્રયી પ્રકૃત્તિની સંખ્યા ૧૨૦ની કહીછેઅને ઉદય આશ્રીત પ્રકૃત્તિની સંખ્યા-૧૨૨ કહી છે અહીં જે ૨ પ્રકૃત્તિનો તફાવત પડે છે તે મોહનીય ને આશ્રીને છે કેમ કે કર્મગ્રન્થના મતે મોહનીય કર્મની એક પ્રકૃત્તિનોજ બંધ પડેછેમિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીય નો બંધ હોતો નથી પણ તે મિથ્યાત્વ મોહનીય ના વિશુધ્ધ થયેલા દળીયા જ છે. તેથી બંધાશ્રયી પ્રકૃત્તિ ૧૨૦ છે પણ ઉદયમાં મોહનીયના ત્રણે ભેદો ગણાશે માટે ઉદયાશ્રિત પ્રકૃત્તિ ૧૨૨ છે. અર્થાત્ કર્મગ્રન્થના મતે મોહનીય કર્મના બંધ આશ્રયી ભેદો ૨૮ નહીં પણ ૨૬ છે. ૨૮ ભેદ ઉદયને આશ્રીને છે. ક્રમઃ ૩ તત્વાર્થ સૂત્રકાર અધ્યાયઃ૮-સૂત્રઃ૧૨ માં જણાવે છે તે મુજબ મોહનીયના બંધ આશ્રયી ૨૮ ભેદોનું જ કથન છે. ક્રમઃ૪ નામકર્મની પ્રકૃત્તિની ભેદો તત્વાર્થ સૂત્રમાં જણાવ્યા મુજબ ૪૨ છે. આ અભિપ્રાય કર્મગ્રન્થ માં પણ સ્વીકારેલ છે. તે આ પ્રમાણે છે ૧૪ પિંડપ્રકૃત્તિ + ૮ પ્રત્યેક પ્રકૃત્તિ + ત્રસદશક ૧૦ અને ત્રસની વિપરીત અર્થાત્ સ્થાવર દશક-૧૦=૪૨કુલ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ક્રમ ૫ ત્રાસ-સ્થાવર દશકોમાં કોઈ ભેદ પ્રભેદ નથી તે આ પ્રમાણે છે (૧)=સ અને સ્થાવર (૨)સૂક્ષ્મ અને બાદર, (૩)પર્યાપ્ત અને અપર્યાપ્ત (૪)પ્રત્યેક અને સાધારણ, (૫)સ્થિર અન અસ્થિર,(૬)શુભ અને અશુભ, (૭) સુસ્વર અને દુસ્વર, (૮)સૌભાગ્ય અને દીર્ભાગ્ય (૯)આદેય અને અનાદેય, (૧૦)યશ અને અયશ આ રીતે કુલ ૨૦ પ્રકૃત્તિતત્વાર્થ તથા કર્મગ્રન્થમાં સમાન છે જેને ત્રણ દશકતથા સ્થાવર દશક રૂપે ઓળખે છે. ક્રમ પ્રત્યેક પ્રકૃત્તિ આઠ છે, તેમાં પણ કોઈ ભેદ-પ્રભેદ નથી અને તત્વાર્થ સૂત્ર તથા કર્મગ્રન્થ બંનેમાં માન્ય છે. (૧)અગુરુલઘુ, (૨)ઉપઘાત, (૩)પરાઘાત, (૪)આતા,(૫)ઉદ્યોત, (૬) શ્વાસોચ્છવાસ (૭)નિર્માણ, (૮)તીર્થકર ક્રમઃ૭ પિંડ પ્રકૃત્તિમાં ભેદ-પ્રભેદ છે. તેના મૂળ ભેદ આ પ્રમાણે છે (૧)ગતિ,(૨)જાતિ, (૩)શરીર, (૪)અંગોપાંગ, (૫)બંધન,(૬)સંઘાત, (૭)સંસ્થાન, (૮)સંઘયણ, (૯)વર્ણ, (૧૦)ગંધ, (૧૧)રસ, (૧૨)સ્પર્શ (૧૩)આનુપૂર્વી (૧૪)વિહાયોગતિ આ ચૌદ ભેદો પણ સૂત્રકાર તથા કર્મગ્રન્થકાર બનેને માન્ય છે ક્રમઃ ૮ આ રીતે ત્રણ દશક-૧૦,સ્થાવર દશક-૧૦, પ્રત્યેક પ્રકૃત્તિ ૮ એ ૨૮નામકર્મ પ્રકૃત્તિની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ જે ૧૪-પિંડ પ્રકૃત્તિ છે તેના ભેદ પ્રભેદો કરવાથી કુલ ઉત્તર પ્રવૃત્તિ સંખ્યા ૪૨,૬૭,૯૩ અને ૧૦૩ એમ ચાર ભેદ જોવા મળે છે (૧)૪રનામ કર્મપ્રકૃત્તિ- અહીં ગણાવેલ ૨૮ + ૧૪ પિંડ પ્રકૃત્તિ = ૪૨ (૨) ૭ નામ કર્મ પ્રકૃત્તિ(૧)ગતિ-૪, (૨)જાતિ-૫,(૩)શરીર-૫,(૪)અંગોપાંગ-૩ (૫)સંઘયાણ-ક,(૬)સંસ્થાન -૬, (૭)વર્ણ-૧, (૮)રસ-૧, (૯)ગંધ-૧, (૧૦)સ્પર્શ-૧,(૧૧)આનુપૂર્વી-૪, (૧૨)વિહાયોગતિ-૨= ૩૯ – આ રીતે ત્રણ દશક-૧૦+ સ્થાવર દશક-૧૦+પ્રત્યેક પ્રકૃત્તિ-૮ પિંડ પ્રકૃત્તિ અહીં ગણાવ્યા મુજબ-૩૯ તેથી કુલ નામકર્મ-૬૭ થશે (૩)૯૩ નામ કર્મ પ્રકૃત્તિ ઉપરોકત ૬૭+બંધનનામકર્મ-પ,સંઘાતનનામકર્મ-પ,જ્વર્ણપ,+ગંધ-૨,+રસ૫, સ્પર્શ-૮[જમાંથી વર્ણાદિ ચતુષ્ક-૪ મૂળભેદ બાદ થઈ જશે ] ૭+૫++૫+૨+૫+૮-૪=૯૩ કુલપ્રકૃત્તિ (૪) ૧૦૩ નામકર્મ પ્રકૃત્તિ: ઉપરોકત ૯૩પ્રકૃત્તિબંધનનામકર્મના ૧૦ભેદબીજા ગણે. અર્થાત બંધનનામકર્મના કુલ ૧૫ ભેદ ગણેતો કુલ ૧૦૩ કર્મ પ્રકૃત્તિ થશે. ક્રમ:૯પણ એક વાત નોંધપાત્ર છે કે તત્વાર્થસૂત્રકારે રચેલ સ્વોપજ્ઞ ભાષ્યમાં ઉપરોકત નામકર્મના ભેદોમાં ઘણુંજ વૈવિધ્ય જોવા મળે છે. જે અધ્યાયઃ૮-સૂત્રઃ૧૨ માં કહેલું છે તેમ છતાં ઉપરોકત પ્રકૃત્તિ સંખ્યા સાથે તેમાં વિશેષ સમાનતા જણાતી હોવાથી અમે ઉપરોકત Page #26 -------------------------------------------------------------------------- ________________ ર ૫ ૩૪ ૮૧. અધ્યાય: ૬ સૂત્રઃ ૪ મતને આશ્રીને પાપ પ્રકૃત્તિની તુલનાત્મક સારણી રજૂ કરીએ છીએ પાપ પ્રકૃત્તિની સંખ્યા તત્વાર્થ મતે ! કાર્મગ્રન્થિક મતે સૂચના ૧ જ્ઞાનાવરણીય ૨ | દર્શનાવરણીય ૩ . અંતરાય ૪ વેદનીય-અશાતા પ ગોત્ર-નીચ ૬ આયુષ્ય નોંધ-૧ જોવી ૭. મોહનીય નોંધ-૨ જોવી ૮ નામકર્મ ૩૪ નોંધ-૩ જોવી ૮૨ જ પાપ પ્રકૃત્તિની તુલનાત્મક આરણી વિષયક સૂચનાઃ (૧)જ્ઞાનાવરણીય,દર્શનાવરણીય, અંતરાય, વેદનીય અને ગોત્ર એ પાંચ કર્મ પ્રવૃત્તિ વિષયક કોઇપણ મતભેદ તત્વાર્થ સૂત્રકાર અને કર્મગ્રન્થકાર વચ્ચે જોવા મળેલ નથી (૨)નોંધઃ- આયુષ્ય-તત્વાર્થ સૂત્રકારના મતે ૨-પાપ પ્રકૃત્તિ છે અને કાર્મગ્રંથિક મતે -૧ પાપ પ્રકૃત્તિ છે કારણકે તિર્યંચાયુ સૂત્રકારના મતે પાપ પ્રકૃત્તિ છે, કાર્મગ્રંખ્યિક મતે પુન્ય પ્રવૃત્તિ છે. (૩)નોંધઃ- મોહનીય-તત્વાર્થ સૂત્રકારના મતે ૨૪-પાપપ્રકૃત્તિ છે જયારે કાર્મપ્રન્થિક મતે ૨૬ પાપ પ્રકૃત્તિ છે. - કારણ કે – મોહનીય ની કુલ પ્રકૃત્તિ ૨૮ છે. –જેમાં દર્શન મોહનીયની સમ્યક્ત અને મિશ્રમોહનીય એબે પ્રકૃત્તિને કાર્મગ્રંખ્યિકમતે બંધ પ્રકૃત્તિ ગણી નથી –તેથી કર્મગ્રન્થકાર બાકીની ૨૬ ને પાપ પ્રકૃત્તિ કહેલી છે -જયારે તત્વાર્થ સૂત્રકાર સમ્યક્ત મોહનીય, હાસ્ય,રતિ,અને પુરુષ વેદ એ ચાર ને પુન્ય પ્રવૃત્તિ ગણે છે. માટે ૨૮માંથી આ ચારને બાદ કરતા ૨૪ પ્રકૃત્તિ પાપ પ્રકૃત્તિ ગણાશે (૪)નોંધઃ-૩નામકર્મની ૩૪ પ્રકૃત્તિ બંને માં ગણેલી છે છતાં કેટલીક વાત નોંધપાત્ર છે. જેમ કે બંધન નામકર્મ અને સંઘાત નામકર્મ એ બંનેનો સમાવેશ કર્મગ્રન્થકાર શરીર નામકર્મમાં કરે છે માટે આ બંને નામકર્મની ગણના અલગ અલગ કરી નથી –તત્વાર્થસૂત્રકારે આવી અલગ ગણનાનકરવા વિશે કોઈ સ્પષ્ટ સૂચના આપેલી નથી. તેથી જો તેના શુભાશુભ પણાનો નિર્ણય ન થાય તો ઉપરોકત ૩૪ પ્રકૃત્તિ ની ગણના બરાબર રહેશે પણ જો તેની ગણના અલગ થાય તો પ્રકૃત્તિની સંખ્યા બદલાશે –એ જ રીતે જાતિવગેરેમાં સૂત્રકાર મહર્ષિસૂત્ર ૮:૧રના સ્વોપજ્ઞ ભાષ્યમામને વિધર્મી શબ્દ વાપરી અનેક પ્રવૃત્તિનો ઉલ્લેખ કરે છે જો તેને લક્ષમાં લઈએ તો અનેક પાપ પ્રકૃત્તિ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ગણાવી શકાય તેથી જ તારણ રૂપે અમે ઉપરોકત સારણી રજૂ કરેલી છે. * વિશેષ - ૧ આ પાપ પ્રકૃત્તિમાં એક એક પ્રકૃત્તિની અલગ અલગ વ્યાખ્યા નવતત્વના વિવરણોમાં સુંદર રીતે જોવા મળે છે. પણ અહીંતે વ્યાખ્યાઓ રજૂ કરી નથી કેમ કે અધ્યાયઃ૮ના સૂત્ર ૭ થી ૧૪ માં કર્મોની મૂળ તથા ઉત્તર પ્રવૃત્તિ વિષયક કથનો છે જ તેથી તેની અભિનવટીકા કરતી વેળાએ આ પ્રવૃત્તિઓનું વિશેષ સ્પષ્ટીકરણ રજૂ કરેલ છે વિશેષઃ-૨ અશુભથી પાપનો જ આસ્રવ થાય તેવું ભાર પૂર્વક સૂત્રકાર મહર્ષિ જણાવે છે. જેમ શુભથી પુન્યનો જ આસ્રવ થાય તેમ કહેલું. જો કે અહીં સિધ્ધસેનીગણિજી જણાવે છે કે શુભથી પુજાસ્રવ જ થાય એવો આ જ કાર પાપ પ્રકૃત્તિનો નિષેધ સૂચવે છે નિર્જરાનો નિષેધ નહીં 0 [B]સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ[1] પાવે - જે સ્થા-૩-થવું સમ08-જૂ૭-૧૮ [2] सूत्र तृतीयचतुर्थयो: संयुकत पाठः पुण्णं पावासवो तहा * उत्त.अ.२८-गा.१४ # તત્વાર્થ સંદર્ભઃ-१- सवेद्यसम्यकत्वहास्य रति पुरुषवेदशुभायु र्नायगोत्राणि पुण्यम् अ.८-सू.२६ (शेषं पापम) -- સંસદે - 4-૮-.૧, -3-दर्शनचारित्रमोहनीयकषायनोकषाय वेदनीयाख्यायस्त्रिद्विषोडशनवभेदाः । सम्यकत्व मिथ्यात्वतदुभयानि कषायनोकषायावनन्तानुबन्ध्यप्रत्याख्यान प्रत्याख्यानावरणसंज्वलन विकल्पाश्चैकश: क्रोधमानमायालोभाः हास्यरत्यरतिशोकभय जुगुप्सा स्त्री पुनपुंसक वेदा: .૮-ઝૂ. ૨૦ -૪-નરસૈર્યયનમનુષત્વેવાઈન મેં.૮-ખૂ. ૨૨ -५- गति जाति शरीराङ्गोपाङ्गनिर्माणबन्धनसङ्घातसंस्थानसंहननस्पर्शरसगन्ध वर्णानुपूर्व्यगुरुलघूपघाततपोद्योतोच्छ्वासविहायोगतयः प्रत्येक शरीरत्रससुभग सुस्वर शुभसूक्ष्मपर्याप्त स्थिरादेय यशांसि सेतराणि तीर्थकृत्वंच -5- उच्चैर्नीचैश्च -૭-નાદ્રિનામું અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)નવતત્વ ગા.૧ તથા ૧૮,૧૯, ૨૦ વૃત્તિ અને વિસ્તરાર્થ (૨)કર્મગ્રન્થ પાંચમો ગાથા-૧૫ (૩)દવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લોક-૨૦૫ થી ૨૯૯ 0 9પદ્ય- આ સૂત્રના બંને પદ્યો અનુક્રમે પૂર્વસૂત્ર ૩ તથા ૧ માં કહેવાઈ ગયેલા છે. U [10]નિષ્કર્ષ:-પાપતત્વ કે અશુભ યોગથી થતા પાપામ્રવની વિસ્તૃત ચર્ચા પાછળનો મહત્વનો હેતુ જો કોઈ હોય તો તે અશુભયોગથી નિવવાનો છે.જયાં સુધી અશુભ Page #28 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૬ સૂત્રઃ ૫ ૨૭ યોગ ચાલુ છે ત્યાં સુધી પાપામ્રવ ચાલુજ છે અને આ પાપામ્રવ દુઃખ દુર્ગતિ અને દૌભાગ્યનો દાતા છે. મોક્ષના ઇચ્છુક જીવો માટે પાપતત્વત્યાજય જ છે પણ જગતના જે કોઈ જીવસુખની ઇચ્છા રાખે છે તે સર્વને સુખ પ્રાપ્તિ ના હેતુથી પણ પાપગ્નવ છોડવો જ પડશે આ રીતે ભૌતિક સુખ કે શાશ્વત સુખ બધાંનો રાજમાર્ગ જો કોઈ હોયતો તે અશુભયોગોનો ત્યાગ કરી પાપગ્નવ ને પણ છોડવો તે જ છે. 0 0 0 0 0 (અધ્યાયઃ૬-સૂત્રઃ૫ U [1]સૂત્રહેતુઃસ્વામિભેદથી યોગના ફળ ભેદને જણાવે છે અર્થાત્ આમ્રવના બે ભેદો ને સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી જણાવે છે. [2]સૂત્રઃમૂળઃ-સ%ષાયાષાયો: સાપુરાધિપયો: [3]સૂત્ર પૃથક-સાય - અષયો સાપરાયિક - રૂપથી: 0 [4] સૂત્રસાર - કષાય સહિત અને કષાય રહિત આત્માનો યોગ અનુક્રમે સાંપરાયિક કર્મ અને ઇર્યાપથ કર્મનો [બંધહેતુ-કે-આસ્રવ થાય છે]અથવા [૧-સકષાય - કષાયસહિત આત્માનો યોગ સામ્પરાયિક કર્મનો આસવ બને છે. અને ર-અકષાય-કષાયરહિત આત્માનો યોગ ઈર્યાપથ-રસરહિત કર્મનો આસ્રવ બને છે] U [5]શબ્દજ્ઞાનઃસઋષીય-કષાય સહિત અષાય-કષાય રહિત સાપૂજય-જેનાથી સંસારમાં પરિભ્રમણ થાય તે પથ-રસ રહિત કર્માસ્રવ થવો તે U [6]અનુવૃત્તિ - (૧) ઋયવાડમન: વર્ષ યોn: ૩. દશ યો: (૨) સ માવ: મૂ. ૬૨ માસવ: [7]અભિનવટીકાઃ- આ પૂર્વે સૂત્રમાં કાયાદિ ત્રણ યોગને કહેલા છે. આ ત્રણે યોગો બે પ્રકારના જીવોને વિશે અલગ અલગ જણાવ્યા. સકષાય જીવને આશ્રીને ત્રણે યોગ અને અકષાય જીવોને આશ્રીને ત્રણે યોગ સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે સકષાયથી જીવને સાંપરાયિક કર્મનો આસ્રવ થાય છે. અને અકષાયી જીવને ઈર્યાપથ કર્મનો આસ્રવ થાય છે પણ સકષાય કે અકષાય જીવોને મન-વચનકાયાના યોગો યથા સંભવ સમજવા યથા સંભવનો અર્થ હવે પછી કહેવાશે કર્મોનો બંધ ચાર પ્રકારે કહેલો છે પ્રકૃત્તિ બંધ, સ્થિતિબંધ,અનુભવ બંધ અને પ્રદેશબંધ આ ચારમાંથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું કારણ મન-વચન-કાયાના યોગ છે અને સ્થિતિબંધ તથા અનુભાગ બંધનું કારણ કષાય છે. આટલી ભૂમિકા પછી સૂત્રની વ્યાખ્યા ને વિચારીએ તો : Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ વાય:- સૂત્રમાં અષાય અને કષાય બે શબ્દો મુકેલા છે. બંનેમાં ષય શબ્દ સામાન્યવાચી છે માટે સર્વ પ્રથમ તેનો અર્થ જાણવો આવશ્યક છે. –S: # ભવેત્ તસ્ય નામ: પ્રાપ્તિ:: એઃિ બે વર્મહતુર્મવતુ ! --કષ એટલે કર્મ તેનો લાભ અથવા પ્રાપ્તિ તે કષાય કહે છે. જે ક્રોધ-માન-માયા-લોભ રૂપ ચાર ભેદ વાળો છે અને કર્મ અથવા ભવ હેતુનું કારણ છે. -કષાય-એટલે જે આત્માને કષે અથવા દુઃખ આપે તે ક્રોધાદિ પરિણામ આત્માને દુર્ગતિમાં લઈ જવાને માટે કષે છે અર્થાત દુઃખ આપે છે, આત્માના સ્વરૂપની હિંસા કરે છે તેથી તે કષાય છે. –સંસાર વૃધ્ધિનું કારણ છે. અહીં *મ્ નો અર્થ સંસાર કર્યો છે અને તેની પ્રાપ્તિ કરાવનાર હોવાથી ઋષીય કહ્યા છે. * सकषाय:- सह कषायेण वर्तते इति सकषाय: -કષાય સહિત, કષાય સહ વર્તતો જીવતે સકષાયી. –જેનામાં ક્રોધ, માન,માયા,લોભ રૂપ કષાયોનો ઉદય વર્તતો હોય તેને કષાય સહિત કહેવામાં આવે છે. * अकषायः- अविद्यमानः कषायोऽकषायः –કષાયરહિત, કષાયવિહિન વર્તતો જીવ તેઅકષાયી – જેનામાં ક્રોધ-માન-માયા-લોભ રૂપ કષાયોનો ઉદય વર્તતો ન હોય તેને કષાયરહિત કહેવામાં આવે છે. * સાપયિ-આત્માનો(પરાભવ)અર્થાત સંપરાય કરતું કર્મતે સાથિ કહેવાય છે. સંપરાય એટલે સંસાર. જેનાથી સંસારમાં પરિભ્રમણ થાય તે સાંપરાયિક કર્મ. –સાંમ્પરાયિક એટલે કષાય સહિત જીવન વિતાવનાર દશમા ગુણ સ્થાનક સુધીના સાંસારિક જીવો -सम्पति अस्मिन्नात्मा इति सम्पराय:- चातुर्गतिक: संसार: समित्ययं समन्ताभावे सङ्कीर्णादिवत् परा भृशार्थे सम्परायते च स सम्परायः । प्रयोजनमस्य कर्मणः साम्परायिकम्संसार परिभ्रमणहेतुः –સંસારના કારણભૂત આમ્રવને સાંમ્પરાયિક આસ્રવ કહે છે. -કર્મોદ્વારા ચારે તરફથી સ્વરૂપનો અભિભવ થવોતે સંપરાય છે. આ સંપરાય તે માટે થતો આસ્રવ તે સામ્પરાયિક આસ્રવ છે. –સંપરાય શબ્દને સંસારનો પર્યાય વાચી પણ કહ્યો છે. જે કર્મસંસારનું પ્રયોજક છે. તે સાંમ્પરાયિક કર્મ છે. રૂપથ– ઇર્યા-અર્થાત ગમના ગમન-આદિ પ્રવૃત્તિ દ્વારા બંધાતુ જે કર્મ, તેને ઈર્યાપથ કર્મ કહેવામાં આવે છે. –ઈર્યા એટલે ગમન. ઉપલક્ષણથી કષાય રહિત મન,વચન અને કાયાની દરેક પ્રવૃત્તિ જાણવી પથ એટલે દ્વારા ““ફકત યોગ દ્વારા થતો આસ્રવ તે ઈર્યાપથ છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ $ સૂત્રઃ ૫ ૨૯ --ईर्या योगगतिः सैव यथा यस्य तदुच्यते । कर्मे पथमस्यास्तु शुष्ककयेऽश्मवच्चिरम् । –માત્ર ઇર્યાપથિકી પ્રતિક્રમણને યોગ્ય પ્રવૃતિ કરનારા - ईरणम् ईर्ष्या-गतिरागमानुसारिणी विहित प्रयोजने सति परस्तात् युगमात्रद्दष्टि: स्थावरजङ्गमानि भूतानि परिवर्जयन् अप्रमत्तः शनैर्यायात् तपस्वीति सैवंविधा गतिः पन्था-मार्ग प्रवेशो यस्य कर्मणः तद् ईर्यापथम् । –સ્થિતિ અને અનુભાગ રહિત કર્મો ના આસ્રવને ઇર્યાપથ આસ્રવ કહે છે —ર્યાં એટલે યોગગતિ, જે કર્મ માત્ર યોગથી જ આવે છે તે ઇર્યાપથ આસ્રવ છે. સષાય સામ્પરાયિ– સકષાય અને સામ્પરાયિક શબ્દનો અર્થ જાણ્યા પછી હવે તે બંનેનો સંબંધ જોઇએ તો હ સર્વ પ્રથમ તો અનુવૃત્તિ સમજવી પડશે સાય શબ્દ સાથે પૂર્વના યો। શબ્દને જોડવાનો છે અને સમ્પરાયિ સાથે પૂર્વના આસ્રવ શબ્દને જોડવાનો છે તેથી મન,વચન, કાયાનો યોગ જો કષાય સહિત હોય તો સાંમ્પરાયિક(કર્મોનો) આસ્રવ થાય છે. = – જેમ ભીનું ચામડું હોય અને હવાથી તેના ઉ૫૨ રજ પડે તો ચામડા સાથે ચોંટી જાય છે. તેમ મન-વચન કે કાયાના યોગ દ્વારા આત્કૃષ્ટ જે કર્મ તે કષાયોદયના કારણથી આત્માની કે સાથે સંબધ્ધ થઇ ને સ્થિતિ પ્રાપ્ત કરે છે અને તે કર્મને સાંપરાયિક કહેવાય છે. – કષાયના ઉદયવાળો આત્મા કાયા-વચન કે મનના યોગથી ત્રણ પ્રકારે શુભ-અશુભ જે કર્મ બાંધે છે તેને સાંપરાયિક કર્માસવ કહ્યો છે. અર્થાત્ તે કષાયની તીવ્રતા-મંદતા પ્રમાણે અધિક કે અલ્પ સ્થિતિ વાળું હોય છે અને યથા સંભવ શુભાશુભ વિપાકનું કારણ પણ થાય છે. -કષાયના સહયોગથી થતો શુભ કે અશુભ આસ્રવ સંસારનો હેતુ બને છે. કારણ કે પ્રકૃત્તિ,પ્રદેશ,સ્થિતિ અને રસ એ ચાર પ્રકારના બંધમાં સ્થિતિબંધ અને રસબંધની વિશેષતા છે. કષાયને લીધે શુભ કે અશુભ સ્થિતિ અને રસનો બંધ અધિક થાય છે જે સંસાર પરિભ્રમણ વધારે છે. અને આ સંસારનું પરિભ્રમણ તે જ સાંમ્પરાયિક આસ્રવ પ્રશસ્ત કાયના સહયોગથી થતો કર્મબંધ શુભ છે અને અપ્રશસ્ત કષાયના સહયોગથી થતો કર્મબંધ અશુભ છે. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે બંધ શુભ હોય કે અશુભ તે સંસાર પરિભ્રમણ માં નિમિત્તતો બને જ છે. ફર્ક એટલો કે પ્રશસ્તકષાયના સહયોગથી થતો શુભ કર્મબંધ પરિણામે સંસાર ને દૂર કરવામાં સહાયક છે. બીજી રીતે કથન કરીએતો એમ કહી શકાય કે પ્રશસ્ત રાગ હશે તો કદીક વીતરાગપણું આવશે. ૐ સકષાય થી થતા સાંપરાયિક બંધમાં કર્મો આત્માની સાથે ચીકાશવાળી ભીંત ઉ૫૨ રજ ચોંટે તેમ ચોંટી જાય છે અને સ્થિતિ બંધ મુજબ લાંબા કાળ સુધી રહે છે. અને અબાધાકાળ પૂર્ણ થતા પોતાનું શુભાશુભ ફળ આપે છે. સામ્પરાયિક એટલે દશમા ગુણ સ્થાનક પર્યન્તના, કષાય યુકત એવા સાંસારિક Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જીવો. તેનો યોગ કષાય સહિત હોવાથી સંસાર ભાવરૂપ બને છે. તે સંસાર એ જ સાંમ્પરાયિક કર્માસ્રવનું ફળ કષાય થી યાપથ:-અકષાય અને ઇર્યાપથ નો સંબંધ સમજતા પૂર્વે ઉપરોકત સૂત્રની અનુવૃત્તિ જાણવી જરૂરી છે. $ 1ષાય શબ્દ સાથે પૂર્વના યોગ શબ્દને જોડવાનો છે અને $ યાપથ શબ્દ સાથે પૂર્વના માજીવ શબ્દને જોડવાનો છે તેથી જ મન,વચન, કાયાનોયોગ જો કષાય રહિત હોય તો ઇર્યાપથ કર્મોનો આસ્રવ થાય છે. ૪ જેમ સૂકી ભીંત હોય અને તેના ઉપર લાકડાનો દડો ફેકવામાં આવે તો તે ચોંટી જતો નથી પણ ભટકાઈને પાછો પડે છે તેમકષાય રહિત પણે ફકત (મન)વચન કે કાયાના યોગથી આકૃષ્ટથયેલા જે કર્મોછે તે આત્માની સાથે લાગીને તુરંત છુટા પડી જાય છે. અને તેને ઈર્યાપથ કર્મ કહેવામાં આવે છે. –પરંતુ આ કર્મષાયમુકત આત્માત્રણ પ્રકારના યોગથી બાંધે છે, તોપણ કષાયના અભાવના કારણે વિપાકને આપનારું થતું નથી તેમજ બે સમયથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરતું નથી. –આવા બે સમય સ્થિતિ વાળા કર્મને ઇર્યાપથ કર્માક્સવ એટલા માટે કહેલો છે કે તે કર્મ કષાયના અભાવે ફકત ઈર્યા અર્થાત ગમના ગમન પ્રવૃત્તિ દ્વારા જ બંધાય છે. કષાય રહિત આત્માને ફક્ત યોગથી જ કર્માસ્રવ થાય છે આથી તે ઇર્યાપથ કર્માક્સવ કહ્યો છે. તેમાં કર્માસ્રવ થકી જે બંધ પડે છે તે રસ બંધથી રહિત હોય છે. તેની સ્થિતિ પણ સ્વોપજ્ઞ ભાષ્યમાં એક સમયની જ કહેલી છે. તે આ પ્રમાણે-- ઈર્યાપથ કર્માક્સવમાં પ્રથમ સમયે કર્મ બંધાય,બીજા સમયે રહે અને ત્રીજા સમયે આત્માથી વિખૂટા પડી જાય છે. કિટલાંક અહીં બે સમયની વિવક્ષા પણ કરે છે તે બંધ અને સ્થિતિ ને આશ્રીને કરાયેલું વિધાન છે. –જેમ ચીકાશ રહિત શુષ્ક ભીંત ઉપર પત્થર ફેંકવામાં આવે તો તે પત્થર ભીંત સાથે અથડાઈને નીચે પડી જાય છે તેમ ઇર્યાપથ કર્મ પણ પહેલા સમયે બંધાય, બીજો સમય અર્થાત એક સમય] રહીને તુરતજ આત્માથી વિખુટા પડી જાય છે. ‘पढमं समए बध्धपट्टा बितिए समए वेदिता ततिए समए निजिण्णा सेआले अकम्भं वावि भवति સ્વોપજ્ઞ ભાગમાં સમય સ્થિતે કહ્યું છે જયારે સિધ્ધસેનીય ટીકાકાર જનાર પૂર્વક fસમયાવસ્થાન ઇવ વૈતવ્ય: કહે છે. જયારે હારિભદ્દીય ટીકામાં તો સ્મિન સમયે મધ્યસ્થિતિ: એમ સ્પષ્ટ લખ્યું છે સારાંશ એટલોજ કે ત્રણ સમય જૂદી જૂદી અપેક્ષાએ કહેવાય છે. સ્થિતિની અપેક્ષાએ મધ્યમ સમયને આશ્રીને એક સમયની સ્થિતિ સમજવી જોઈએ જો બંધ અને સ્થિતિને લક્ષમાં લેવામાં આવે તો બે સમય થશે અને બંધ-સ્થિતિ તથા નિર્જરાની દૃષ્ટિએ ત્રણ સમય થશે. છતાં જયારે સ્વોપજ્ઞ ભાષ્યમાં ઉમાસ્વાતિજી મહારાજા“જ”કાર પૂર્વક પવા સમયસ્થિતિ: કહ્યું છે ત્યારે એક સમયની વિવક્ષાને મહત્વ આપવું જોઈએ. –આ રીતે આસ્રવ ના જે બે ભેદ જોયા તેનો સારાંશ એટલો જ છે કે મન-વચન અને Page #32 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ સૂત્રઃ ૫ ૩૧ કાયા એ ત્રણેયોગોની સમાનતા હોવા છતાં પણ જો કષાય ન હોય તો ઉપાર્જિત કર્મમાં સ્થિતિ અથવા રસનો બંધ થતો નથી. સ્થિતિ અને રસ બંનેનું બંધકારણ કષાય જ છે આથી કષાય જ સંસારની ખરી જડ છે. જ વિશેષ: # યથાલયમ્ - સૂત્રમાં પૂર્વપદ દ્વન્દ સમાસ માં છે અને દ્વિ વચનાત્ત છે ઉત્તરપદ પણ દ્વન્દ સમાસમાં અને દ્વિ વચનાત્ત છે, બંનેની વિભકિત સમાન છે તેથી પૂર્વપદ અને ઉત્તરપદ ક્રમાનુસાર જોડી શકાયા છે જેમ કે સઋષીય-સામૂચિ અને મHTય પણ એ રીતે યોગ અને આમ્રવનો કાર્ય-કારણ સંબંધ જોડી શકાયેલ છે. ૪ યથાવમ- આ યથાસમવ એવોજે શબ્દ સ્વોપજ્ઞ ભાષ્યમાં વપરાયેલો છે તે યોને માટે છે જેમકે - (૧)એકેન્દ્રિય જીવોને ફકત કાયયોગ જ હોય છે (૨)બેન્દ્રિય તે ઇન્દ્રિયચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને કાય અને વાન્ બે યોગ હોય છે. (૩)સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને મનો- વાકાય ત્રણે યોગ હોય છે. –સંજવલનવર્તી,ઉપશાન્ત કષાય,ક્ષીણ મોહ વાળાને ત્રણે યોગ હોય છે. -કેવળીભગવંતને ફકત વાકઅને કાયયોગ હોય છે પણ મનોયોગવર્તતો હોતો નથી. આવા ભેદોને લીધે ભાષ્યકારે યથાશ્મન્ શબ્દ પ્રયોગ કર્યો છે. તેનો અર્થ એ થાય છે કે ઉપરોકત ભેદોમાં જેને જે યોગ વર્તતો હોય તેને તે યોગ મુજબ પણ કષાય સહિત હોય તો સામ્પરાયિક કર્માસ્રવ થાય છે અને કષાય રહિત હોય તો ઈર્યાપથ કર્માસ્રવ થાય છે. જ ક્યા ગુણસ્થાન કે કયો આસ્રવ થાય ગુણસ્થાનક કષાયોદય આવે પહેલાથી દશમા સુધી હોય છે. સામ્પરાયિક અગીયાર થી તેરમા સુધી નથી હોતો ઇયપથ ચૌદમું ગુણસ્થાનક કષાય કે યોગ નથી સર્વથા અભાવ વ્યાકરણના નિયમાનુસાર સામાન્યત: અક્ષય અને યાપથ શબ્દોનો પૂર્વ પ્રયોગ થવો જોઈએ. પણ સામ્પયિક અને સંપાયના સંબંધમાં ઘણું વર્ણન કરવાનું છે તેથી સૂત્રકાર મહર્ષિએ તેની વિશેષતા સ્વીકારીને તેનો પૂર્વપ્રયોગ કરેલ છે. ૪ સૂત્રરચના: (૧) સઋષીય અને અષાય એ બંને પદનો દ્વ સમાસ કરેલો છે સઋષાર્થ અષયવૃતિ સ%Bયાયૌ I ત્યાર પછી તેનું અનન્તર સ્વામિત્વ જણાવવાને માટે ષષ્ઠી દ્વિવચનનો પ્રયોગ કર્યો છે તેથી સવાયાણાયયો: એવું રૂપ થશે (૨)સા૫યિક અને પથ એ બંનેનો પણ દ્વન્દ સમાસ થયો છે. સાપરાય | પથ વતિ સાપરયપ ા એ રીતેન્દ્ર સમાસ કરીને તેનો અનન્તર સંબંધ જણાવવો Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ માટે ષષ્ઠી દ્વિવચન કરેલ હોવાથી સામ્પરયિાપથયો: એવું રૂપ થયેલું છે. [] [8]સંદર્ભ: આગમ સંદર્ભ:- નસ્સાં જોમાળમાયાોમા વોચ્છિના મન્તિ તસ્માં ईरियावहिया किरिया कज्जई... जस्सणं कोहमाणमायालोभा अवोच्छिन्नाभवन्ति तस्स સંપરાય જિરિયા નગ્નફા મા ૧.૭,૩-૧,૧.૨૬૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તત્વાર્થ સંદર્ભઃ- સમ્પરાયના ભેદોઃअव्रतकषायेन्द्रिक्रियाः पञ्चचतुः पञ्चपञ्चविंशति सङ्ख्यापूर्वस्य भेदा: सूत्र. ६ : ६ [] [9]પધઃ (૧) (૨) સકષાયી અકષાયી આશ્રવો બે સૂત્રમાં સામ્પરાયિક પ્રથમ ભેદે ઇર્યાપથિક ભિન્ન ભેદમાં સૂત્ર ૫-૬-૭નું સંયુકત પદ્યઃ સકષાયી,નિઃકષાયી,આત્મા કર્મબંધ બે પ્રકારના બાંધે સામ્પરાયિક ઇર્યાપથ,સામ્પરાયિકે કારણે આ પાંચ અવ્રતને ચાર કષાયો,પાંચ ઇન્દ્રિય પચ્ચીસ કહ્યા ભાવ વિશેષ તીવ્ર મંદ અજ્ઞાત જ્ઞાત બળ શસ્ત્ર રહ્યાં [10]નિષ્કર્ષઃ- સામ્પરાયિક અને ઇર્યાપથ બંને પ્રકારના આસ્રવો માં મુખ્ય તફાવત રૂપ તત્વ જો કોઇ હોય તો તે કષાયને અસ્તિત્વનું હોવાપણું કે નહોવાપણું એ છે. કેમ કે યોગ સહિત જીવાત્મા કર્મસ્રવતોકરવાનો જ છે. સર્વથા કર્માસ્રવ થી મુકત થવા માટે તો અયોગી પણુંજ જરૂરી છે. સયોગી આત્મામાં પણ દશ ગુણસ્થાનક સુધીના જીવો સકષાયી કહેલા છે અને તેમને સ્થિતિબંધ રસબંધ એ બંને બંધો પ્રકૃત્તિ અને પ્રદેશબંધમાં ઉમેરાવાના છે. તેનો સર્વથા લોપ શકય નથી તો આ સૂત્ર થકી મોક્ષાર્થી જીવોએ નિષ્કર્ષ શું વિચારવો? એટલો જ નિષ્કર્ષ અહીં વિચારી શકાય કે જીવને યોગ અને કષાયના સહવર્તી પણાથી થતાં સામ્પરાયિક કર્માસ્રવમાં તીવ્રતા કે મંદતાની તરતમતા કેટલી આવે? જો જીવ સમજણ પૂર્વક પોતાના ક્રોધ-માન-માયા-લોભને ઘટાડી શકે અર્થાત્ અનંતાનુબંધી હોય તો અપ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની,હોય તો પ્રત્યાખ્યાની,પ્રત્યાખ્યાની હોય તો સંજવલન એમ તેની પરિણતીમાં તેમજ તીવ્રતાની દૃષ્ટિએ પણ શકયતઃ મંદતા જો લાવી શકે તો તે-તે જીવા તેટલા પ્રમાણ રસબંધ થી હળવા થઇ શકે. –બીજા શબ્દોમાં કહીએ તો કષાયોની જેટલી અલ્પતા હશે તેટલીજ બધ્ધ કર્મોની શુભાશુભતામાં સ્થિતિ તથા રસબંધની અલ્પતા આવશે માટે સકષાયી એવા આપણે સૌ એ અલ્પકષાયથકી સાંપરાયિક કર્માસ્રવમાં રસ કે અનુભાગબંધની અલ્પતા આણવા માટે પુરુષાર્થ કરવો જેથી ક્રમશઃ સંસાર થી નિવૃત્ત થઇને મોક્ષને પામવામાં સફળતા મેળવી શકાય. Page #34 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૬. ૩૩ (અધ્યાયઃ ૬ સૂત્રઃ ૬) U [1]સૂત્રહેતુ સૂત્રકાર આ સૂત્ર થકીસાંપરાયિક કર્માક્સવના ભેદોને જણાવે છે. [2]સૂત્રમૂળઃ- “અવતરુષાદ્રિક્રિયા: પન્ચરંતુ પબ્યવંશતિસયા: पूर्वस्य भेदाः U [3]સૂત્ર પૃથક-ઝવ્રત વષય - ન્દ્રિય - ક્રિયા: પડ્યું - વતુ: - પડ્યું - पञ्च विंशति सङ्ख्याः पूर्वस्य भेदाः | [4] સૂત્રસાર- પાંચ અવ્રત,ચારકષાય, પાંચ ઇન્દ્રિય [અને] પચીસ ક્રિયા []પૂર્વના [અર્થાત્ સાંપરાયિક કર્માક્સવના અવત, કષાય,ઇન્દ્રિય અને ક્રિયા રૂપ ભેદ છે. તે અનુક્રમે સંખ્યામાં પાંચ,ચાર,પાંચ અને પચીસ છે. એ રીતે સાંપરાયિક કર્માસવના કુલ૩૯ ભેદો છે.] [5]શબ્દજ્ઞાનઃઅવત–અવિરતિ,હિંસાદિ પાંચ-હવે પછી કહેવાશે વષાય – કષાય,ક્રોધાદિ ચાર ભેદે હવે પછી કહેવાશે રૂયિ – સ્પર્શન આદિ પાંચ ઇન્દ્રિયો-પૂર્વે કહેવાઈ છે જિય- ક્રિયા-પચીસ પ્રકારની છે કે અહીં કહેવાશે પન્વ–પાંચ વતુ: ચાર પષ્યવંશતિપચીસ પૂર્વ-પૂર્વ, સામ્પરાયિકના મેદ્દા: ભેદ-પ્રકારો (છે) U [6]અનુવૃત્તિઃ(૧) સાયષિાયો: સૂત્ર. ૬:૬ સામયિક સૂત્ર થી ની અનુવૃત્તિ (૨) ૩ માસવ: ૬૨ માસવ શબ્દની અનુવૃત્તિ લેવી U [7]અભિનવટીકા- સૂત્રકાર મહર્ષિએ પ્રથમ યોગની વ્યાખ્યા આપી,યોગને આગ્નવરૂપે ઓળખ આપી, શુભાશુભતાની દૃષ્ટિએ બે ભેદો જણાવ્યા ત્યાર પછી કષાયના અસ્તિત્વની દૃષ્ટિએ તેના બે ભેદ જણાવ્યા તેમાંના સાંપરાયિક કર્માક્સવના પેટાભેદોને જણાવવા સૂત્રકાર મહર્ષિએ આ સૂત્રની રચના કરી છે. જે હેતુઓથી સાંપરાયિક કર્મનો બંધ થાય છે, તે સાંપરાયિક કર્મનો આસ્રવ સકષાય જીવોમાં જ હોઈ શકે છે. પ્રસ્તુત સૂત્રમાં જે આસ્રવ ભેદોનું કથન છે, તે સાંપરાયિક કર્મીગ્નવ છે. કેમ કે કષાયમૂલક છે બીજી મહત્વની વાત એ છે કે નવતત્વમાં આમ્રવના ૪ર-ભેદોનું કથન છે. જયારે અહીં ૩૯ છે. તેમાં પાયાનો તફાવત એછેકેઅહીંતત્વાર્થસૂત્રકારેયોગને જઆસ્રવ કહેલ છે. અને ત્રણ પ્રકારના આ યોગોનો વિસ્તાર સામ્પરાયિક કર્માસવ ભેદમાં ૩૯ પેટાભેદો રૂપે કર્યો છે અ. ૬/૩ *પાઠભેદ સ્પષ્ટીકરણ જુઓ અભિનવટીકા Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ પૂર્વીં-સૂત્રમાંપૂવર્સ શબ્દ કહ્યો છે તે ઉપરોકતસૂત્રદ્ધનીઅનુવૃત્તિને માટે છે. ઉપરોકત સૂત્રમાં બે પ્રકારના આસ્રવ કહેલા છે. તેમાં પ્રથમ આસ્રવ સા૫યિ છે. તેથી સૂત્રક્રમના પ્રામાણ્ય મુજબpવસ્થ એટલે સામ્પયવસ્ય એવોજ અર્થ થશે. કેમકે પૂ.ઉમાસ્વાતિજી મહારાજાએ સૂત્રમાં પહેલો નિર્દેશ તેનો જ કરેલો છે તદુપરાંત સ્વોપજ્ઞ ભાષ્યમાં પણ કહ્યું છે કે પૂર્વી રૂતિ નિર્દેશસમર્થાત્ સાપયિસ્ય વર્મા: માવ: | અર્થાત પૂર્વ એવા નિર્દેશથી સાપરાયિક કર્મનો આસ્રવ જ સમજવો જ અવત:-સામ્પરાયિક આસ્રવના ભેદો માં સૂત્રકારે પ્રથમભેદમવ્રત કહ્યો છે. ગત ને આશ્રીને પાંચ પેટા ભેદ સૂત્રમાં જણાવેલ છે -पञ्च हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहाः । -આ પાંચ ભેદોના નામ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવેલા છે તે મુજબ-(૧)હિંસા, (૨)અમૃત-જૂઠ, (૩)સ્તેય-ચોરી,(૪)અબ્રહ્મ -મૈથુન અને (૫)પરિગ્રહ એ પાંચ અવ્રત છે. -વિરતિ લક્ષણ એવા પાંચ વ્રતો જ કહ્યા છે. એક વધુ નહી કે એક ઓછું નહીં. તે પાંચ વ્રતથી વિપરીત તે અવ્રતો કહેવાય જેનું વર્ણન અધ્યાય:૭ ના સૂત્રઃ ૮ થી ૧૨ માં કરવામાં આવેલ છે. વિસ્તારથી જાણવા માટે તેને સૂત્રોની અભિનવટીકા જોવી (૧)હિંસા:- પ્રમત્ત યોગથી થતો જે પ્રાણવધ તે હિંસા. પ્રમાદ યોગથી જીવોના દ્રવ્ય પાણનો જે વિનાશ કરવો તે હિંસા (૨)જૂઠ-અમૃત અસત્ કહેવું તે. અમૃત અથવા અસત્ય-જૂઠ - અપ્રિય-અહિતકર -અસત્ય ઉચ્ચારણ તે જૂઠ (૩)સ્તેય-ચોરીઃ- અણદીધેલું લેવું તે તેય અથવા ચોરી -કોઈ એ નહીં આપેલી ચીજનું ગ્રહણ કરવું તે ચોરી (૪)અબ્રહ્મઃ- મૈથુનની પ્રવૃત્તિ તે જ.અબ્રહ્મ બ્રહ્મચર્યનું પાલન ન કરવા રૂપ આચરણ “મૈથુન સેવન'' તે અબ્રહ્મ (૫)પરિગ્રહ - વસ્તુની મૂર્છા-આસકિત એ જ પરિગ્રહ -ધન, ધાન્ય, સોનું, રૂપુ, ક્ષેત્ર,વાસ્તુ,વાસણ,દ્વિપદ,ચતુષ્પદ એ નવ પ્રકારે વસ્તુઓનો સંગ્રહ તે પરિગ્રહ આ પાંચને અવ્રત કહેલ છે. તે પાંચમાં અવિરતિના પરિણામે કરીને જે બંધ થાય છે તે પાંચ પ્રકારનો અવત આશ્રવ સમજવો * ષાય-સામ્પરાયિક આમ્રવના ભેદોમાં બીજા ક્રમે સૂત્રકાર મહર્ષિ કષાય નામના ભેદને જણાવે છે જેના ચાર પેટા ભેદો સૂત્રમાં કહેલા છે -चत्त्वारः क्रोधमानमायालोभा: (अनन्तानुबन्धयादयः) – આ ચાર ભેદોના નામ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવેલા છે તે મુજબ (૧)ક્રોધ (૨)માન (૩)માયા(૪)લોભ એ ચાર કષાયો છે [વધુમાં ત્યાં મનતાનુવચ્ચદ્ર એમ કહ્યું છે તેનો અર્થ એ છે કે આક્રોધાદિચારકષાય અનન્તાનુબન્ધી-અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનીઅનેસંજવલન એવા ચાર ભેદ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ સૂત્રઃ ૩૫ –અર્થાત્ કષાયની પ્રકૃત્તિ મુજબ તો [૪૪૪૧૬ભેદ થશે પણ અહીં મૂળ ભેદ રૂપે ફકત ક્રોધાદિ ચારનું જ કથન કરાયેલ છે. -અવ્રત પછી કષાયના મહત્વને જણાવવામાટે બીજો ક્રમ તેનો મૂલછે જેઅધ્યાય: ૮ ના સૂત્ર: ૨૦ માં કહેવાયેલા છે ક્રોધાદિ કષાયનું સવિસ્તર વર્ણન તે સૂત્રની અભિનવટીકામાં જોવું (૧)ક્રોધ-ગુસ્સો અથવા તો અપ્રીતિ લક્ષણ તે ક્રોધ કષાય (૨)માન-ગર્વ, મદ,અહંકાર રૂપ માન કષાય (૩)માયા-શઠતા કે કપટરૂપ માયા કષાય (૪)લોભ -તૃષ્ણા,વૃધ્ધિ કે અધિક ઇચ્છા રૂપ લોભ કષાય આચારે કષાયોને અનંતાનુબંધી આદિ ચારભેદે કહેવાયેલા છે ભલે કષાયના ભેદમાં આન્નવ રૂપે ચાર ભેદનું કથન હોય પણ આ સૂત્રમાં અનંતાનુબળ્યાદિ ચારનું કથન છે તે આ પ્રમાણે (૧) નાનુન્ય - જેને લીધે જીવને અનંતકાળ સુધી સંસારમાં ભટકવું પડે તે કર્મ અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ એમ ચાર પ્રકારે કહ્યું છે. (૨)પ્રત્યાયાની -જે કર્મોના ઉદયથી આવિર્ભાવ પામતા કષાયો વિરતિનો પ્રતિબંધ કરવા પૂરતા જ તીવ્ર હોય છે તેને અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ કહેવાય છે (૩)પ્રત્યાધાની જે કર્મોના વિપાકથી દેશ વિરતિનો પ્રતિબંધથતો નથી,ફક્ત સર્વવિરતિને જ જે કર્મો અટકાવે છે તેને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ-માન-માયા-લોભ કહેવાય છે. (૪)સંવંટન - જે કર્મોના વિપાકની તીવ્રતા સર્વવિરતિનો પ્રતીબંધ કરવા જેટલી સમર્થ તો નથી જ હોતી પણ સર્વવિરતિમા માલિન્ય કે અલન પહોચાડવાની શકિત હોય છે સંક્વન્તિ યતિ તેને સંજવલન ક્રોધ-માન-માયા-લોભ કહેવાય છે –આ ચારે કષાયો કહ્યા છે કેમકે Y એટલે સંસાર અને એટલે માય પ્રાપ્તિ આ ચારે સોળેકષાયો સંસાર વૃધ્ધિના મહત્વના કારણ રૂપ હોવાથી તેને કષાય કહેલા છે. તેથી ચારેને કષાય આસ્રવ સમજવા. આ ચારે જો પ્રશસ્ત ભાવે વર્તતા હોય તો શુભ આસ્રવ થાય છે અને અપ્રશસ્ત ભાવે વર્તતા હોય તો અશુભ આસ્રવ થાય છે. -જો કેકષાયપ્રશસ્ત હોય કે અપ્રશસ્ત, બંને સંસારવૃધ્ધિના કારણભૂત છેમોક્ષ પ્રાપ્તિ માટે તો પ્રશસ્ત કે અપ્રશસ્ત બંને કષાયોને છોડવા જ પડશે સંસારી જીવોને આત્મ વિકાસના પ્રારંભિક તબકકે અપ્રશસ્ત થી દૂર થવામાટે પ્રશસ્ત કષાય જન્ય શુભાશ્રવ ઉપયોગી થાય છે * ફન્દ્રિય:- સામ્પરાયિક આસ્રવના ભેદોમાં સૂત્રકારે ત્રીજા ક્રમે વ્િય આસ્રવ કહેલ છે આ ય સાચવ ને વિશે સૂત્રમાં પાંચ ભેદનું સંખ્યા કથન કરેલ છે. -पञ्च प्रमत्तस्य इन्द्रियाणि -અહીં સૂત્રકાર મહર્ષિ સ્વોપજ્ઞ ભાષ્યમા ક્વિના ભેદો નથી કહ્યા પણ પ્રમાદ યુકત જીવની પાંચ ઇન્દ્રિયો છે એટલું જ જણાવેલું છે કેમ કે ન્દ્રિયો ના ભેદ અને વિષયો પૂર્વે અધ્યાય:૨ ના પૃત્ર-૨૦ અને ૨૨ માં જણાવેલા જ છે इन्दिय-२:२० स्पर्शनरसनधाणचक्ष:श्रोत्राणि । તેના વિષયો ૨:૨૨-પરસચિવશબ્દાર્તામ: Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ રીતે સ્પર્શન,રસન, પ્રાણ,ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયો કહેલી છે અને સ્પર્શ, રસ,ગબ્ધ,વર્ણ અને શબ્દો એ તેના વિષયો કહેલા છે. આ સ્પર્શનઆદિ ઇન્દ્રિયો થકી સ્પર્ધાદિ નું જે રાગદ્વેષયુકત વિષય સેવન તે સકષાયી જીવને માટે ઇન્દ્રિય-સામ્પરાયિક કર્માસ્રવ કહેલો છે. -અહીં ડ્રન્દ્રિય માવ નો અર્થ છે -તે ઈન્દ્રિયોની રાગ દ્વેષયુકત પ્રવૃત્તિ કહેલ છે. કેમ કે સ્વરૂપમાત્રથી કોઈ ઇન્દ્રિય કર્મ બંધનું કારણ થઈ શકતી નથી તેમજ ઇન્દ્રિયોની રાગદ્વેષ રહિત પ્રવૃત્તિ પણ કર્મબંધનું કારણ થઇ શકતી નથી. એટલે જ ભાષ્યમાં પણ સૂત્રકાર મહર્ષિ પ્રમસ્તસ્ય ફન્દ્રિયળ એવો પ્રયોગ કરે છે અર્થાત્ પ્રમાદ યુકત જીવની ઇન્દ્રિયો જ આમ્રવનું કારણ બને છે. અપ્રમત્ત જીવ ની ઇન્દ્રિયો થી આસ્રવ થતો નથી. –૧ સ્પર્શનેન્દ્રિય- શીત,ઉષ્ણ,સ્નિગ્ધ, રૂક્ષ,મૂદુ, કર્કશ, લઘુ,ગુરુ એ આઠ પ્રકારના સ્પર્શનેન્દ્રિય વિષયો છે. તેમાંથી અનુકૂળ સ્પર્શવાળા પદાર્થ રાગ અને પ્રતિકૂળ સ્પર્શવાળા પદાર્થોની પ્રાપ્તિ થી દ્વેષ થતા સ્પર્શનેન્દ્રિય સંબંધિ આસ્રવ થાય છે. -૨ રસનેન્દ્રિય-ખાટો,મધુર, તુરો, કડવો, તીખો એ પાંચ રસ રસનેન્દ્રિયનો વિષય છે તેમાં ઇચ્છિત રસની આસકિત રાગ અને અનિચ્છિત રસનો દ્વેષતે રસનેન્દ્રિય સંબંધિ આસવ છે. –૩-ધ્રાણેન્દ્રિય-સુગંધી પદાર્થોના રાગ અને દુર્ગધી પદાર્થોનોષ તે ધ્રાણેન્દ્રિયસંબંધિ આશ્રવ છે -૪ ચક્ષુરિન્દ્રિય - લાલ, પીળો,ધોળો, લીલો અને કાળો એ પાંચ વર્ણ કે તેરૂપવાળા પદાર્થોમાં થતો રાગ કે દ્વેષ તે ચક્ષુરિન્દ્રિય સંબંધિ આસ્રવ છે. –પ-શ્રોત્રેન્દ્રિય-સચિત અચિત્ત કેમિશ્ર શબ્દો એ શ્રોત્રેન્દ્રિયનો વિષય છે તેમાં મનોહર શબ્દ પરત્વે નો રાગ અને અમનોહર શબ્દ પરત્વેનો દ્વેષ થવાથી જે કર્મોનું આગમન થાય છે તેને શ્રોત્રેન્દ્રિયાગ્નવ કહ્યો છે. આ પ્રમાણે પાંચે ઈન્દ્રિયોના ૨૩ વિષયો જો પ્રશસ્ત ભાવ વડે સેવાતા હોય તો તે શુભાશ્રવ છે અને જો અપ્રશસ્તભાવે સેવાતા હોય તો અશુભ આસ્રવ છે. જેમ કે દેવ-ગુરુના સ્પર્શથી આનંદ થાયતો તે પ્રશસ્ત સ્પર્શ,સ્ત્રીના સ્પર્શનું સુખ તે અપ્રશસ્ત સ્પર્શ છે. ભગવાનની આંગી-પ્રતીમા જોતા રાગ ઉત્પન્ન થાયતો પ્રશસ્ત રાગ છે અને નાટક પ્રેક્ષણમાં રાગ થાયતો અપ્રશસ્ત રાગછે. બંને પ્રકારના રાગમાં કર્માસ્રવતો થાય જ છે. પણ શુભઆગ્નવ થકી અશુભ આમ્રવને રોકી કે નીવારી શકાય તે પૂરતું શુભાગ્નવની સેવના કરવી જોઇએ અંતેતો શુભાસ્રવ પણ છોડવાનો જ છે. [નોંધ:- ઉપરોકત અવ્રતાદિ ત્રણે ભેદ અને હવે પછીનો ચોથો ક્રિયાભેદ જે કહેવાશે તે ચારભેદમાટેયથાસંભવમન-વચન-કાયાના ત્રણેયોગસમજવા. અર્થાત આ૩૯સામ્પરાયિક આસ્રવ પૈકી કોઇપણ આમ્રવનું સેવન મનથી વચનથી કે કાયાથી થાયતો પણ તે કોઈપણ યોગથકી કર્મઆસ્રવ થવાનો છે તેમ સમજવું. * જિય-સામ્પરાયિક આમ્રવના ભેદોમાં સૂત્રકાર મહર્ષિ ચોથા અને છેલ્લા ક્રમમાં આમ્રવને જણાવે છે આ આમ્રવને વિશે સૂત્રમાં ૨૫ ભેદનું કથન કરેલ છે Page #38 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૩૭ –પબ્યુવતિ: શિયા | –અહીં સૂત્રકાર મહર્ષિએ પાંચ-પાંચના જોડકામાં કુલ ૨૫ ક્રિયા પોતેજ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવેલી છે જેની વ્યાખ્યા ટીકાનુસાર અત્રે રજૂ કરી છે (૧)સમ્યક્ત,મિથ્યાત્વ પ્રયોગ,સમાદાન,ઈર્યાપથિકા [૧] સખ્યત્વ ક્રિયા:- સભ્યત્ત્વનું કારણ -મોહનીયના શુધ્ધ દલિકોનો અનુભવ તે સમ્યક્ત,પ્રાયઃ કરીને તેમાં પ્રવૃત્ત જે ક્રિયા તેને સમ્યક્તક્રિયા કહે છે. જેમાં પ્રથમ,સંવેગ,નિર્વેદ, અનુકંપા,આસ્તિક્ય,ની અભિવ્યકિત લક્ષણ યુક્ત જીવાદિ તત્વવિશેની શ્રધ્ધા, જિન,સિધ્ધ,ગુરુ,ઉપાધ્યાય, સાધુજનને યોગ્ય પુષ્પ, ધૂપ, દીપ,ચામર,આતપત્ર,નમસ્કાર, વસ્ત્ર,આભરણ,અન્ન,પાન,શયા,દાન વગેરે અનેક પ્રકારે વૈયાવચ્ચ થકી સમ્યક્તસદ્ભાવની વૃધ્ધિ સતાવેદનીય, દેવગતિ આદિબંધના કારણભૂત એવી ક્રિયા -जिनसिध्ध गुर्वादीनां पूजानमस्कारवस्त्रपात्रादिप्रदानरूप वैयावृत्याभिव्यङ्गयत्वे सति सम्यकत्वप्रवर्धकत्वं । सम्यकत्वक्रिया लक्षणम् । જિન,સિધ્ધ,ગુરુ વગેરેનો અનન્ય આદર આ ક્રિયા સમ્યક્ત ગુણરૂપ છતાં જયાં સુધી ક્ષાયિક સમ્યક્તરૂપે નહોય,ત્યાંસુધી તે પણ કેટલેક અંશે આમ્રવરૂપ બને છે [છતાંપ્રાથમિક સાધક માટે આદરણીય છે) –દેવ,ગુરુ, શાસ્ત્રની પૂજા પ્રતિપત્તિ રૂપ હોવાથી સમ્યક્ત પોષક ક્રિયા [2]મિથ્યાત શિયા:- સખ્યત્વ વિપરીતા તેમિથ્યાત્વ ક્રિયા તત્વાર્થ ને વિશે અશ્રધ્ધાન હોવું તે મિથ્યાત્વ ક્રિયા -सम्यक्त्व विपरीत प्रवृति रूपत्वं मिथ्या क्रिया लक्षणम् . -મિથ્યા દૂષ્ટિ જીવની સ્વમાન્ય દેવગુરુ સંબંધિ નમસ્કાર,પૂજા સ્તુતિ, સત્કાર,સન્માન,દાન,વિનય,વૈયાવચ્ચ વગેરે ક્રિયા. આ ક્રિયાથી મિથ્યાત્વની વૃધ્ધિ થાય છે –મિથ્યાત્વમોહનીય કર્મના બળથી થતી અરાગદેવની સ્તુતિ-ઉપાસનાઆદિ રૂપ ક્રિયા -આ ક્રિયાને ત્રણ પ્રકારની કહી છે(૧)અભિગૃહીતા(૨)અનભિગૃહીતા (૩)સંદેહ-ક્રિયા. [3] प्रयोगक्रिया:- गमनागमनादि चेष्टाविषयक प्रवृति निमितकत्वं प्रयोगक्रियाया ક્ષણમ્ | –શરીરની ગમન-આગમન આદિ ક્રિયા -શરીર આદિ દ્વારા જવા-આવવા આદિ કષાય પ્રવૃત્તિ કરવી તે ‘પ્રયોગ ક્રિયા” છે –મન વચન કાયાના શુભાશુભ યોગ રૂપ ક્રિયા તે પ્રયોગ ક્રિયા –આત્મ અધિષ્ઠિત કાયાદિ વ્યાપાર તે પ્રયોગ. ત્યાં મન વચન-કાયાના યોગથી કરાતું પુદ્ગલોનું ગ્રહણ તે પ્રયોગ ક્રિયા (૧)કાય વ્યાપાર-જેવાકે દોડવું,વળવું વગેરે (૨)વાગુ વ્યાપાર-જેવાકે હિંસા વચન,જૂઠ વગેરે (૩)મનો વ્યાપાર-જેવાકે અભિમાન, ઈર્ષ્યા વગેરે Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા __ [4] समादानक्रिया:-अपूर्वापूर्वविरतिप्रत्यमुख्यामुख्यमुत्पद्यते यत् तपस्विनः सा समादान क्रियाः । –જેનાથી કર્મબંધ થાય તેવી સંયમીની સાવદ્ય ક્રિયા –ત્યાગી થઈને ભોગવૃત્તિ તરફ ઝુકવું એ સમાદાન ક્રિયા –સમાનના ઇન્દ્રિય અને સર્વકર્મનો સંગ્રહ એ બે મુખ્ય અર્થ છે. –વધુમાં વધુ કર્મ બંધાવે તેવી યોગોની પ્રવૃત્તિ બીજા કેટલાંકસમાદાનક્રિયાનો અર્થએવોપણ કરે છે કે જેનાથીવિષયગ્રહણ કરાયતેસમાદાન એટલે ઇન્દ્રિય તે સંબંધિદેશઘાતક કે સર્વોપઘાતક જેવ્યાપારતેસમાદાનક્રિયાઅર્થાત જેના વડે આઠે કર્મ સમુદાય પણે બંધાય તેવા પ્રકારની ઇન્દ્રિયનો વ્યાપારને સમાદાન ક્રિયા. નવતત્તવિવરણ-સાધુર સૂરિકતઅવચૂર્ણિમાં કહ્યા મુજબલોકસમુદાયે ભેગામળીને કરેલી ક્રિયાને પણ સમુદાયિત્ત અથવા સમાદાન ક્રિયા કહેલી છે. [5] પથયા- ર્ડપથર્મરણરૂપવત્ ર્રપથિક્રિયા ઇર્યાપથ આસ્રવમાં કારણ બનનારી ક્રિયા -ઈર્યાપથ પૂરતું સાતા વેદનીય કર્મ બંધાવે તેવી વીતરાગની પ્રવૃત્તિ. –ઈર્યાપથ કર્મના બંધનમાં નિમિત્ત રૂપ થયેલી ક્રિયા -જયાં ગમનાગમન એજ એક માત્ર કર્મ આવવાનો માર્ગ છે. તેને ઈર્યાપથ કહે છે. તત્સમ્બન્ધિ જે ક્રિયા તે પથી ક્રિયા –આ ક્રિયા થકી થતો આગ્નવ કેટલાંક સામ્પરાયિક માને છે અને કેટલાંક સાપરાયિક માનતા નથી. -(૨)બીજું ક્રિયા પંચક-કાય,અધિકરણ,પ્રષ, પરિતાપની, પ્રાણાતિપાત [6] कायिकीक्रिया:-कायचेष्टाविशेषरूपत्वं कायिक क्रियाया लक्षणम् – દુષ્ટની અન્યનો પરાભવ કરવાની ક્રિયા -દુષ્ટભાવ યુકત થઈને પ્રયત્ન કરવો અર્થાત્ કોઈ કામવાસનાને માટે તત્પર થવું એ કાયિકી ક્રિયા છે. -કાયાને અજયણા એ પ્રવર્તાવવી તે કાયિકી ક્રિયા -શરીરની સાવધ ચેષ્ટા તે કાયિકી ક્રિયા –કાયક્રિયા બે પ્રકારે કહી છે (૧)અનુપરત (૨)દુષ્પયુકત અનુપરત:-અવિરતિવન્ત-અવિરતિવાળાજીવનું ઉઠવું, બેસવું, મૂકવું,ઉપાડવું, ચાલવું, સૂવું વગેરે સાવઘક્રિયા તે અનુપરત કાયિકી ક્રિયા સમજવી તુwયુત-અશુભ યોગવાળા જીવોને ઇન્દ્રિયના ઈષ્ટ વિષયો પ્રાપ્ત થયે રતિ અને અનિષ્ટવિષયોની પ્રાપ્તિ થયેઅરતિ પામવા રૂપ ઈન્દ્રિય સંબંધિક્રિયા તથા અનિન્દ્રિય સંબંધિ તે અશુભમનના સંકલ્પ દ્વારા મોક્ષમાર્ગ તરફ દુર્વ્યવસ્થિત એવા પ્રમત્ત મુનિની કાયક્રિયા એ બંને દુષ્યયુકત કાયક્રિયા કહેવાય છે. આ [7] आधिकरणकीकिया:- अधिक्रियते येनात्मा दुर्गतिप्रस्थानप्रति तदधिकरणं - Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૯ અધ્યાયઃ ૬ સૂત્રઃ तद्विषय या क्रिया । -શસ્ત્રાદિકના ઉપયોગ રૂપક્રિયા –હિંસાના સાધનો બનાવવા,સુધારવા ગ્રહણ કરવા વગેરે ક્રિયા જેના વડે આત્મા દુર્ગતિનો અધિકારી થાય તે અધિકરણ કહેવાય એટલે ખડ્ઝ વગેરે ઉપઘાતી શસ્ત્રો તૈયાર કરવાં તે અધિકરણિકી ક્રિયા છે-જે બે પ્રકારે કહેલી છે. (૧)સંયોજનાધિકરણિકી ક્રિયા-શસ્ત્રાદિકના અંગ-અવયવોને પરસ્પર જોડવાતે (૨)નિર્વતનાધિકરણિકી ક્રિયા બે પ્રકારે (૧)જેના વડે જીવનો ઘાત થાય તેવા સર્વથા નવા શસ્ત્રો બનાવવા તે મૂળગુણનિર્વતના, (૨)શસ્ત્રોને પાણી પાવું ઉજજવલ કરવું ધાર કાઢવી તે ઉત્તરગુણ નિયંતના પોતાના દેહ પણ અધિકરણ છે તેને આશ્રીને નિર્વર્તનાધિકરણ ક્રિયા બે ભેદે કહેલી છે. -૧- ઔદારિક વગેરે પાંચે શરીરને મૂળથી બનાવવા તે મૂળગુણ નિર્વતના –૨- હાથ પગ વગેરે અવયવો રચવા તે ઉત્તર ગુણ નિર્વર્તના [8]પ્રતોષિી-પ્રષિીયિ:- કોઈના ઉપર દ્વેષ કરવો -मात्सर्यकरणरपत्वं प्रादेषिकक्रियाया लक्षणम् – ક્રોધાવેશથી થતી ક્રિયા તે પ્રાદોષિકી ક્રિયા -જીવ અથવા અજીવ ઉપર દ્વેષ ચિંતવવો તે પ્રાદોષિકી ક્રિયા. આ ક્રિયા બે પ્રકારની કહી છે (૧)નીવપ્રાપ- જીવ ઉપર દ્વેષ કરવાથી,પુત્ર-સ્ત્રી-સ્વજન મિત્ર-શત્રુ વગેરે ઉપર દ્વેષ કરવા રૂપ ક્રિયા (૨) ગીવપ્રાષિવી પોતાને પીડા ઉપજાવનાર કાંટા,પત્થર વગેરે ઉપર જે દ્વેષ થવો તે [9] પરિતાપનાદિયાઃ- કોઈને પીડા ઉપજાવવા રૂપ ક્રિયા -दु:खोत्पादनरूपत्वं परितापन्याः क्रियाया लक्षणम् –સ્વને કે અન્યને સંતાપ કે પરિતાપ થાય તેવી ક્રિયા –પ્રાણીઓને સતાવવાની ક્રિયા તે પારિતાપનિકી ક્રિયા છે –આ ક્રિયા બે પ્રકારની કહેલી છે (૧)સ્વપરિતાપનિ -પુત્ર,સ્ત્રી વગેરેના વિયોગના દુઃખ ભાર વડે અતિ પીડિત એવા જીવનું પોતાના હાથે માથે કૂટવું વગેરે લક્ષણરૂપ ક્રિયા (૨)પરંપરિતાપનિકી-પુત્ર,શિષ્યાદિકને તાડના તર્જના કરે તે ક્રિયા [10] પ્રાતિપતિ શી જિયા- કોઇની હિંસા કરવા રૂપ ક્રિયા -સ્વના કે પરના પ્રાણનો નાશ કરનારી ક્રિયા -प्रमत्तयोगात्प्राणातिपातरूपत्वं प्राणातिपातक्रियाया लक्षणम् । -પ્રાણીઓને[પાંચ ઈન્દ્રિય,મન-વચન-કાયબળ,ઉચ્છવાસનિઃશ્વાસ અને આયુષ્યએદશમાંથી જેટલા યથા સંભવ હોય તે પ્રાણ થી વિખૂટાં કરવાની ક્રિયાને પ્રાણાતિપાતિકી ક્રિયા કહી છે -પ્રાણનો અતિપાત એટલે વધ કરવોતે -ક્રિયા બે પ્રકારે છે (૧)સ્વપ્રાણાતિપાતિકઃ- પર્વતના શિખર પરથી પડવું, પાણી અથવા અગ્નિમાં Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ઝુંપાપાત કરવો અથવા શસ્ત્ર મારવાદિક વડે પોતાના કે પરના હાથે પોતાના પ્રાણ ગુમાવવા તે પ્રાણાતિપાતિકી (૨)પર પ્રાણાતિપાતિક-મોહ, લોભ કે ક્રોધના આવેશથી પોતાના કે પરના હાથે બીજાના પ્રાણ લેવા તે પર પ્રાણાતિપાતિકી [નોંધ:- આ ક્રિયા અપવર્તનીય આયુષ્યવાળાજીવને લાગુ પડે છે. કેમ કે અનપવર્તનીય આયુષ્યવાળા નો વધ થઈ શકે નહીં તેમ શ્રી પ્રજ્ઞપના સૂત્રમાં જણાવેલ છે ત્રીજુ ક્રિયા પંચક:- દર્શન, સ્પર્શન,પ્રત્યય,સમન્તાનપાત,અનાભોગ [11] રક્રિયા - રાગ કે દ્વેષથી જોવાની કે જોવા જવાની ક્રિયા -अश्वादिचित्रकर्मक्रियादर्शनार्थ गमनरूपत्वं दार्टिक्याः क्रियाया लक्षणम् –રાગથી સ્ત્રી આદિનું દર્શન -નિરીક્ષણ કરવું –રાગવશ થઈ રૂપ જોવાની વૃત્તિ ને દર્શન ક્રિયા કહી છે -આ ક્રિયા જીવદૃષ્ટિક અને અજીવ દૃષ્ટિકી એમ બે પ્રકારે છે તેમાં (૧)જીવદૃષ્ટિક ક્રિયા-નૃપનિપ્રવેશશ્નન્યવીરનિવેશનટનર્ત-મસ્તૃપિતૃયુદ્ધવુિં आलोकनादरो यः सा जीवविषया दष्टिकी क्रिया (૨)અજીવ દૃષ્ટિકી ક્રિયાÈવસમાપોદ્રાશયત્રપુસ્તઃ મોન ક્ષT I [12]સ્પર્શનીયા:- સ્પર્શ કરવાથી થતા આગ્નવ રૂપક્રિયા -रागादिनां जीवादिनां स्पृशतः पृच्छतो या क्रिया तत्करणरूपत्वं स्पर्शन प्रत्ययिकक्रियाया ક્ષણીમ્ | -રાગથી સ્ત્રી આદિનો સ્પર્શ કરવો તે રૂપ ક્રિયા –પ્રમાદવશ થઈ સ્પર્શ કરવા લાયક વસ્તુઓના સ્પર્શને અનુભવ કરવો તે સ્પર્શનક્રિયા છે. -આ ક્રિયાને સ્મૃષ્ટિકી ક્રિયા પણ કહે છે તે બે પ્રકારની છે. -(૧)જીવસ્પર્શનક્રિયા- સ્ત્રી, પુરુષ નપુંસક, તિર્યંચના અંગ સ્પર્શન લક્ષણ વાળી ક્રિયા રાગ-દ્વેષ અને મોહની ઉત્પાદક હોવાથી જેમ કે સ્ત્રીને રાગાદિથી આલિંગન કરતા આ સ્પર્શ ઘણો સુંવાળો છે એ પ્રમાણે રાગ ભાવ થવો તે જીવ સ્મૃષ્ટિકી ક્રિયા -(૨)અજીવસ્પર્શનક્રિયા- જીવને બદલે અજીવના સ્પર્શ થકી જે રાગ દ્વેષાદિ થાય તે રૂપ ક્રિયાને અજીવ સ્મૃષ્ટિકી ક્રિયા. નવતત્વના વિવરણમાં-સ્મૃષ્ટિકી ને બદલે વિકલ્પ પૃષ્ટિકી ક્રિયાનું કથન છે. જીવ કે અજીવને વિશે રાગાદિક થી પ્રશ્ન પૂછવા રૂપ ક્રિયા છે. પણ શ્વેતામ્બર દિગમ્બર કોઈ તત્વાર્થટીકામાં તેનો ઉલ્લેખ નથી. [13] પ્રત્યયહી ક્રિયા:- પૂર્વના પાપમાં ઉપાદાન કારણરૂપ અધિકરણને આશ્રયી ઉત્પન્ન થયેલી ક્રિયા -यदपूर्वस्य पापादानकारिणोऽधिकरणस्योत्प्रेक्ष्य स्वस्वबुद्धया निष्पादनम् –પૂર્વે નહીં થયેલા નવા શસ્ત્રો શોધીને બનાવવા [14] મત્તાનુપાતક્રિયા:-જયાં મનુષ્ય, પશુ,વગેરેનું ગમન આગમન થતું હોય ત્યાં થી મળ-મૂત્ર આદિ કરવી ? Vare & Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ અધ્યાયઃ સૂત્ર: -स्त्रीपुरुषनपुंसक पशुसम्पात देशेउपनीय वस्तुत्यागः । -प्रमत्त संयतानां वा भक्तपानादिकेनाच्छादितेऽवश्यत्याज्या । [15] નામો :- જોયા અને પ્રમાર્જન કર્યા વિના વસ્તુ મૂકવી –જોયા કે સાફ કર્યા વિનાની જગ્યા ઉપર શરીર રાખવું -अदृष्ट्वाऽप्रमृज्य च भूमौ वस्त्रपात्रादि आदाननिक्षेपादिरूपत्वे अथवा उपयोगराहित्येन क्रियायां प्रवृतिकरणरूपत्वं अनाभोगिक क्रियाया लक्षणम् –ઉપયોગ રહિત-જયણા રહિત પ્રવૃત્તિ -अप्रत्यवेक्षित-अप्रमार्जिते देशे शरीरोपकरण निक्षेपः ૪ ચોથું ક્રિયા પંચક- સ્વહસ્ત, નિસર્ગ,વિદારણ,આનયન,અનવકાક્ષ [16]વર્તાયા - રાગદ્વેષથી પોતાના હાથે કરવા લાગવું તે ક્રિયા - જે ક્રિયા બીજા એ કરવાની હોય તે પોતે કરી લેવી તે સ્વહસ્ત ક્રિયા –સેવક આદિને કરવા યોગ્ય કાર્ય ક્રોધાદિથી માલિક પોતે જ કરી લે -अभिमानरूषितचेतसाऽन्यपुरुषप्रयत्ननिर्वृत्या या स्वहस्तेन क्रियते । – નવતત્વવિવરણમાં આક્રિયાનો અર્થ જૂદો કર્યો છે પણ તે તત્વાર્થસૂત્રના શ્વેતામ્બરદિગમ્બર ટીકાકારોએ પોતાની ટીકાઓમાં સ્વીકારેલ નથી. નવતતાનુસાર-“પોતાના હાથે કે હાથમાં રહેલા પદાર્થો વડે જીવનો ઘાત કરવો તે સ્વાહસિકી ક્રિયા [17] નિક્રિયા:- પાપકાર્યમાં સંમતિ આપવી કે સ્વીકાર કરવો --પાપકારી પ્રવૃત્તિને માટે અનુમત્તિ આપવી તે નિસર્ગક્રિયા છે –ઘણાં કાળથી પ્રવર્તેલા પરોપદેશિત પાપ કાર્યમાં ભાવથી જે અનુજ્ઞા આપવી તે નિસર્ગ ક્રિયા જેને નવતત્વમાષ્ય માં નૈષ્ટિકી ક્રિયા કહેલી છે. જો કે નૈષ્ટિકી ક્રિયાનો અર્થ નવતત્વ પ્રશર માં જૂદી રીતે કરેલ છે. ત્રાદિ વડે કૂવામાંથી પાણી કાઢી ખાલી કરવું તે જીવનૈસૃષ્ટિક અને ધનુષ્યમાંથી બાણનું ફેંકવું તે અજીવ નૈસૃષ્ટિકી ક્રિયા - પણ આવો અર્થ તત્વાર્થના કોઇ ટીકા ગ્રન્થોમાં સ્વીકારાયેલા નથી -चिरकालप्रवृतपरदेशिनि पापार्थे भावतो यदनुज्ञानं सा निसर्गक्रिया । [18]વિદ્રારંજ્યિા :- બીજાનાં પાપ ઉઘાડવા અથવા કંઈ ફાડવું-ચીરવું -अन्याचरितपापानां प्रकाशनरूपत्वं विदारण क्रियाया लक्षणम् । -અન્યના ગુપ્ત પાપકાર્યોની લોકમાં જાહેરાત કરવી બીજી રીતે આ ક્રિયાની વ્યાખ્યા-સિધ્ધસેનીય ટીકાનુસાર -દુભાષીયો જેમ એકની કહેલી વાત બીજા અજાણને કંઈક અવળી રીતે સમજાવે તેને પણ વિદારણ ક્રિયા કહેલી છે. નવતત્વપ્રકરણમાં આ સિવાયનો અર્થ કરે છે કે -જીવ અથવા અજીવને વિદારવાથીફોડવાથી-ભિન્ન કરવાથી ઉત્પન્ન થયેલી ક્રિયા તે જીવ અથવા અજીવવિદારણ ક્રિયા કહેવાય છે. આ અર્થ તત્વાર્થની કોઈ ટીકામાં જણાવેલ નથી. [19]ઝાન નીયિા :- પાલન કરવાની શકિતના અભાવે શાસ્ત્રોક્ત આજ્ઞાથી Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિપરીત પ્રરૂપણા કરવી છે. આ ક્રિયા આજ્ઞા વ્યાપાદિકી ક્રિયા પણ કહેલી છે. -સ્વયં પાલન ન કરી શકવાથી શાસ્ત્ર આજ્ઞાથી અન્યથા પુરૂપણા કરવી. -अर्हत प्रणीतज्ञा उल्लङ्घनेन स्वमनीषया जीवितादिपदार्थ प्ररुपणं (अथवा) स्वयं नयनक्रिया अन्याऽऽनयन –આ બીજા અર્થ મુજબઃ- પોતાના લાવવાની વસ્તુ સ્વમતિકે સ્વચ્છન્દતા પૂર્વક બીજા પાસે મંગાવે તેને પણ આનયન ક્રિયા કહી છે [20] નવ@ યા:-ઘર્મ પ્રવૃત્તિમાં અનાદર કરવા રૂપ ક્રિયા -जिनोकतकर्तव्यविधिषु प्रमादवशतोऽनादरूपत्वमनवकाक्षक्रियाया लक्षणम् – પ્રમાદ થી જિનોકત વિધિનો અનાદર કરવો –ધૂર્તતા અને આળસથી શાસ્ત્રોકત વિધિ કરવાનો અનાદર તે નવIક્ષ-–સિધ્ધસેનીયટીકામાં બે ભેદ કહી છે (૧)--ન્નિનહિતેષ #ર્તવ્યધિષ પ્રમવશવતન મનાવર: | (२)-पर अनवकाङ्क्ष-अनाद्रियमाणः परमपि न अवकाङ्क्षति । નવતત્વ પ્રકરણમાં આ ક્રિયા નો અર્થ “પોતાના અથવા પરના હિતની આકાંક્ષા રહિત,આલોક અને પરલોક વિરુધ્ધ એવું ચોરી,પરસ્ત્રી ગમન આદિ આચરણ કરવું તે એવો અર્થ છે જે તત્વાર્થ ટીકાના ઉપરોકત અર્થમાં સમાવિષ્ટ થઈ જાય છે ૪ પાંચમું પંચક - આરંભ, પરિગ્રહ, માયા,મિથ્યાદર્શન,અપ્રત્યાખ્યાન [21]મારમાયા - પૃથ્વીકાયાદિ જીવોની હિંસા થાય તેવી ક્રિયા – -छेदनभेदनताडनतर्जनादिकर्मविषयकप्रवृतिकरणरूपत्वमारम्भ क्रियाया लक्षणम् । –છેદન ભેદન વગેરે મોટા પ્રમાણમાં થાય તેવી પ્રવૃત્તિ – ભાંગવા, ફોડવા અને ઘાત કરવામાં સ્વયં રત રહેવું અને બીજાઓની એવી પ્રવૃત્તિ જોઇને ખુશી થવું તે નવતત્વ પ્રકરણમાં આરંભથી થયેલી ક્રિયા બે પ્રકારની કહેલી છે જીવ, અજીવ (૧)ગીવ રશ્મિી - સજીવ કે ચેતન લક્ષણ જીવના ઘાતની પ્રવૃત્તિ (૨) નીવડાપHિૌપત્થરાદિમાં કોતરેલા નિર્જીવનો ઘાત [22] પરિપદી ક્રિયા - લોભથી ખૂબ ધન મેળવવું, રક્ષણ કરવું તે –લોભથી સંગ્રહ વૃત્તિ કે મમત્વ યુકત ક્રિયા - सचित्तादिद्रव्येषु ममेति ममत्वकरणरूपत्वं परिग्रह क्रिया या लक्षणम् – જે ક્રિયા પરિગ્રહ નો નાશ ન થવાને માટે કરવામાં આવે તે પારિગ્રહિકી -અર્જિત વસ્તુ પરત્વેની મૂછ તથા બહુવિધ પ્રયત્નો વડે તેના રક્ષણ માટેની પ્રવૃત્તિ તે પારિગ્રહીકી ક્રિયા – આ ક્રિયા ના બે ભેદ કહ્યા છે (૧)જીવ પ્રત્યયી (૨)અજીવ પ્રત્યયી ગીવપરિપ્રદિ– પશુ, દાશ,દાસી આદિ સજીવ વસ્તુ પરત્વેની બગીવ પરિદિ– ધન, ધાન્ય, ફર્નીચર આદિ અજીવ વસ્તુ પરત્વેની Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ અધ્યાયઃ દસૂત્રઃ દ [23]માયાયિ :- કપટ કરવું, કંપચ કરવો વગેરે -दाम्भिकवृत्तितया मनोवाक्कायानां प्रवृतौ प्रेरकत्वं मायाप्रत्ययिकक्रियाया लक्षणम् । -જ્ઞાન દર્શન આદિના મોક્ષના સાધનો ના વિષયમાં બીજાને ઠગવા તે માયાક્રિયા – નવતત્વ પ્રકરણમાં તેના બે પ્રકાર કહ્યા છે તે આ પ્રમાણે (૧) માત્મમાવવષ્યન-પોતાન દયમાં દુષ્ટ ભાવ હોવા છતાં શુધ્ધભાવ દર્શાવવો (૨) પરમાવવશ્વન-ખોટી સાક્ષી,ખોટા લેખ વગેરે કરવા [24]મિથ્યાયિ :-દુન્યવી ફળની ઇચ્છાથી મિથ્યાદૃષ્ટિની સાધના કરવી - મિથ્યાદ્રષ્ટિને અનૂકૂળ પ્રવૃત્તિ કરવા-કરાવવામાં પડેલા માણસને અનુમોદન થકી મિથ્યાત્વમાં વધુ દૃઢ કરવો તે મિથ્યાદર્શન ક્રિયા -विरुध्धफललिप्सया मिथ्यादर्शनमार्गेण सन्तत प्रयाणमन्यं साधयामि इति अनुमोदमानस्य मिथ्या दर्शन किया। [25] અપ્રત્યાધ્યાનયા:- પાપ કાર્યોના પ્રત્યાખ્યાન રહિત જીવોની ક્રિયા –સંયમ ઘાતી કર્મોના પ્રભાવને કારણે પાપવ્યાપારથી નિવૃત્ત ન થવુંએ પ્રત્યાખ્યાન ક્રિયા -संयमविघातिनः कषायादि अरीन् प्रत्याख्यान् न प्रत्याचष्ट इति अप्रत्याख्यानक्रिया । -પ્રત્યાખ્યાનાવરણ કષાય ચતુષ્કના ઉદયથી જીવને કોઈ પણ પ્રકારે પ્રત્યાખ્યાન ન હોવાથી થતી ક્રિયા આ રીતે સંક્ષેપથી અહીં ક્રિયાનું વર્ણન કરેલ છે વિશેષથી જોવા માટે તો પ્રજ્ઞાપનાહૂત્ર, વાળાં' સૂત્ર, ગાવયવૃત્તિ વગેરે આગમ ગ્રન્થોનું અવલોકન કરવું આવશ્યક ગણાય બીજું આ પચીસક્રિયા આ રૂપે જ છે તેમ માનવું નહીં કે કેમ કે નિમ્નોકત તફાવતો જોવા મળેલ છે. (૧)અહીં પાંચ-પાંચના જોડકા સ્વરૂપે પચીસ ક્રિયા જોવા મળેલ છે. (૨)નવતત્વમાં આ પચીસ ક્રિયા સીધી ક્રમસરજ અપાયેલી છે (૩)શ્રી સ્થાનાંગ સૂત્રમાં તે બે-બેના જોડકાં રૂપે જોવા મળેલ છે (૪)શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં વળી જુદી રીતે કહેવાય છે. (૫) કેટલેક સ્થાને ક્રિયાના નામો માં ભેદ છે જેમ કે અહીં પ્રથમ ક્રિયા સખ્યત્વ ક્રિયા હતી જે નવતત્વમાં નથી નવતત્વમાં પ્રેમિકી-ષિકી એ બંને ક્રિયા અહીં નથી (૬) કેટલીક ક્રિયાઓમાં અર્થભેદ જોવા મળેલ છે. જેમાંના કેટલાક અર્થભેદોની તો ઉપરોકત વર્ણનો માં નોંધ પણ લીધી જ છે (૭)કયાંક આ ક્રિયા અજીવ અપેક્ષાએ વર્ણવાઈ છે કયાંક જીવ અપેક્ષાએ વર્ણવાઈ છે. આવું અનેક વૈવિધ્ય ક્રિયા સંબધે જોવા મળેલ છે. કેટલાક પ્રશ્નો - [૧] જયાં ઇન્દ્રિય, કષાય અને અવ્રત છે ત્યાં ક્રિયા અવશ્ય રહેવાની આથી કેવળ ક્રિયાના નિર્દેશથી આમ્રવનું વિધાન થઈ શકે નહીં. પછી અવ્રતાદિ ત્રણના નિર્દેશની શી આવશ્યકતા છે? Page #45 -------------------------------------------------------------------------- ________________ ४४ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –સમાધાનઃ-પ્રશ્ન યોગ્ય છે કેવળ ૨૫ક્રિયાના વિધાનથી આગ્નવના હેતનો નિર્દેશથઈ શકે છે. પરંતુ આ ૨૫ ક્રિયાઓમાં ઈન્દ્રિય કષાય અને અવ્રત એ કારણ છે એવું જણાવવાને માટે ઇન્દ્રિયાદિ ત્રણેનું ગ્રહણ કરેલ છે. જેમ કે પારિગ્રહિક ક્રિયા(૧) આ ક્રિયામાં પરિગ્રહરૂપ અવ્રત એ કારણ છે (૨) પરિગ્રહમાં લોભરૂપ કષાય એ પણ કારણ છે. (૩) જો તેના વર્ણાદિનો મોહ હોય તો ચહુ આદિ ઇન્દ્રિય પણ કારણ છે જેમકે-સ્પર્શન ક્રિયા(૧) સ્ત્રીના સ્પર્શમાં અબ્રહ્મ નામક અવ્રત એ કારણ છે (૨) સ્ત્રી એ પણ જીવ પરિગ્રહ હોવાથી ગૃધ્ધિરૂપ લોભ કષાય અથવા સ્પર્શજન્ય રાગ પણ કારણ છે. (૩) સ્પર્શનેન્દ્રિયનો વિષય હોવાથી સ્પર્શન પ્રવૃતિ પણ કારણ છે. [૨] કેવળ ઇન્દ્રિયના નિર્દેશથી પણ અન્ય કષાય આદિનું ગ્રહણ થઇ જ જશે કારણ કે કષાયનું મૂળ ઇન્દ્રિયો છે, જીવોઇન્દ્રિયો થકી વસ્તુનું જ્ઞાન કરી તેના વિશે વિચારણા કરી કષાયોમાં, અવ્રતોમાં અને ક્રિયાઓમાં પ્રવર્તે છે. આથી કષાય વગેરે અલગ નિર્દેશની આવશ્યકતા શું છે? સમાધાનઃ- જો કેવળ ઇન્દ્રિયોનું જ ગ્રહણ કરવામાં આવે તો ફકત પ્રમત્ત જીવનાજ આગ્નવોનું કથન થશે પરંતુ અપ્રમત્ત જીવના આગ્નવોનું કથન થઈ શકશે નહીં -કારણ કે અપ્રમત્તજીવને ઇન્દ્રિયો વડે કર્મોનો આસ્રવ થતો જ નથી. તેમના આસ્રવમાં કષાય અને યોગનું જ નિમિત્ત થાય છે બીજું એકેન્દ્રિય,બેઇન્દ્રિય,ઇન્દ્રિય,ચઉરિન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિય જીવોને યથાસંભવ પૂર્ણ ઇન્દ્રિયો તથા મનનો અભાવ હોય છે, તો પણ તેમને કષાય આદિથી આઝવ તો થાય છે. આથી સર્વ જીવોમાં સર્વ સમામાન્ય આમ્રવનું વિધાન કરવા માટે ઇન્દ્રિય આદિ ચારે ભેદોનું સામ્પરાયિક આસ્રવમાં કથન કરવું આવશ્યક જ છે. [૩]કેવળ કષાયનું ગ્રહણ કરવાથી ઇન્દ્રિય આદિનું ગ્રહણ થઈ જાય છે કારણકે સામ્પરાયિક આસ્રવમાં મુખ્યતયા કષાયો જ કારણ છે એવું આ અધ્યાયના જ પાંચમાં સૂત્રમાં જણાવવામાં આવેલ છે. કષાય થી રહિત ઈન્દ્રિય આદિ સામ્પરામિક આસ્રવ બનતા જ નથી તો પછી કષાય સિવાયના અવ્રતાદિ ત્રણે ભેદોનું કથન કરવાની શી જરૂર? -સમાધાનઃ- આ પ્રશ્ન ખરેખર વિચારણીય છે. પણ પહેલી વાતતો એ છે કે જે સૂત્રકાર મહર્ષિએ જીવના યોગને સામ્પરાયિક આસ્રવ કહ્યો તે જ સૂત્રકાર મહર્ષિએ સફાયો પ્રસ્તુત સૂત્રમાં અવ્રત,કષાય, ઇન્દ્રિય અને ક્રિયાને સામ્પરાયિક આમ્રવના ભેદો કહ્યા છે –બીજી વાત એ છે કે કષાયના યોગે જીવ આમ્રવની કેવી કેવી પ્રવૃત્તિ કરે છે. તેનો સ્પષ્ટ બોધ થાય અને એથી તે-તે પ્રવૃત્તિને રોકવા પ્રયત્ન કરી શકાય એ માટે અહીં અવ્રતાદિ ચારે ભેદોનું પૃથક પૃથક ગ્રહણ કરેલ છે. [૪] કેવળ અવ્રતનું ગ્રહણ કરવાથી પણ ઇન્દ્રિય,કષાય,ક્રિયાનું ગ્રહણ થઈ શકયું હોત Page #46 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્ર: ૪૫ કેમ કે અવ્રતી જીવની આ પ્રવૃત્તિઓ છે પછી ઇન્દ્રિયાદિ ના ગ્રહણની શી જરૂર? સમાધાનઃ-એક્તો પૂર્વે જણાવેલ છે કે આ બધી પ્રવૃત્તિ પરસ્પર સંકડાયેલી છે. વળી અવ્રતની પ્રવૃત્તિમાં ઈન્દ્રિય, કષાય, ક્રિયા નિમિત્ત છે માટે તેનું ગ્રહણ જરૂરી છેવળી તેઓનો કાર્યકારણ સંબંધ છે જેમકે અવતાજીવ ઇન્દ્રિયોના પરિણામને વશ થવાનો છે. જેમસ્પર્શનેન્દ્રિયના રાગનોવિષયસ્ત્રી હોયતોઅબહ્મ નામક અવ્રતનું સેવન થવાનું છેતોક્યારેક અવ્રતી હોવાથી જ પારિત્રહીની ક્રિયા ચાલુ રહે છે અને સ્ત્રીનુંમમત્વ વધે છે. વ્રત હોતતો તે ક્રિયા ન કરી હોત એ જ રીતે કષાયની તીવ્રતા થી અપ્રત્યાખ્યાન કષાયને લીધે જીવ અવતી થાય છે. તો કયારેક હિંસાદિ અવ્રતને કારણે ક્રોધાદિ કષાય જન્ય પરિણામોને વશ થાય છે આમ ચારે ભેદો પરસ્પર સંકલિત છે. ચારે પ્રશ્નોનો સારાંશ-અવત આદિચારમાંથી ગમેતે એકનું ગ્રહણ કરવાથી પણ અન્ય આગ્નવોની તેમાં વિવફા થઈ શકે છે તેમ છતાં આ ચારે ભેદો એકબીજામાં નિમિત્ત રૂપ હોવાથી તેમજ એકબીજાના યોગે કેવી રીતે પ્રવૃત્તિ થાય છે? ઇત્યાદિનો સ્પષ્ટ બોધ થાય એ દ્રષ્ટિ લક્ષ્યમાં રાખી સાપરાયિક આમ્રવના આ ચારે ભેદોનું ગ્રહણ કરેલ છે. જ એક શંકા- અહીં આમ્રવના ૩૯ ભેદો કહ્યા છે અને નવતત્વમાં ૪ર ભેદો કહ્યા છે તો આ તફાવતનું કારણ શું છે? નિવારણ - અવ્રત,કષાય, ઈન્દ્રિય અને ક્રિયા એ ચાર મૂળ ભેદ અને તેના ૩૯ ઉત્તર ભેદો તો બંનેમાં સમાન છે. પરંતુ યોગ નામક ભેદ નવતત્વની ગાથામાં જણાવેલો હોવાથી યોગના ત્રણ ભેદ ઉમેરાતા કુલ ૪૨ ભેદ આમ્રવના થયા. જયારે તત્ત્વાર્થ સૂત્રકારે મૂળભૂત રીતે યોગને જ આસ્રવ કહેલો છે તે આમ્રવના સામ્પરાયિક અને ઈર્યાપથ બે ભેદ કહ્યા છે. તેમાંના સાપરાયિક આમ્રવના આ ૩૯ ભેદ છે. અર્થાત્ યોગ એ મૂળભેદ જ કહ્યો છે જેના ત્રણ ઉત્તર ભેદ છે માટે અહીં લીધા નથી * સૂત્રપાઠભેદ નું સ્પષ્ટીકરણઃअव्रतकषायेन्द्रियक्रित्याः पञ्च चतुः पञ्च पञ्चविंशतिसङ्ख्यापूर्वस्यभेदा: આ પાઠને બદલે દિગમ્બર આસ્નાયમાં ન્દ્રયષાયા વ્રતથિ:પાતુ: પન્થપષ્ય વિંશતિસલ્ફયા: પૂર્વસ્ય મે: એ પ્રમાણે સૂત્ર પાઠ છે શ્વેતામ્બર આમ્નાયના સંપાદકોમાંના કેટલાંકે પણ આ પાઠ સ્વીકારેલ છે છતાં અમે મત્રતા વાળો પાઠ જ સ્વીકારેલ છે અવતરુષા વાળો પાઠ સ્વીકારવાનું કારણ એ છે કે [૧]સ્વોપજ્ઞ ભાષ્યમાં ઉમાસ્વાતિજી મહારાજાએ વ્રત,»ષાય,ન્દ્રિય અને શિયા એ ક્રમમાં જ ભાષ્ય રચના કરેલી છે [૨]ભાષ્યાનુસારી વૃત્તિમાં પણ એ જ ક્રમ સ્વીકારાયેલો છે. [૩]હારિભદ્રીય અને સિધ્ધસેનીયટીકાના સંપાદકોન્દ્રિયષાય. વાળા પાઠને સ્વીકારે છે છતાં ટીકામાં તો મતwથાય. એ ક્રમ જ જળવાયેલો છે. -સિધ્ધસેનીય ટીકામાં પ્રારંભમાં ન્દ્રિયષય: રૂપે ઉલ્લેખ જરૂર છે પણ સંપૂર્ણટીકાનો ક્રમ તો ભાષ્યાનુસારિણી હોવાથી અવ્રતાય એ રીતે જ છે. For D Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા શકય છે કે નવતત્વપ્રકરણમાં દ્રિયષાયવર્ય ગાથા-૨૧ની અસરથી ન્દ્રિયષાય, વાળો પાઠ વિશેષ સ્વીકૃત બનેલો હોય પણ ભાષ્યાનુસાર અમે અત્રતwષાયેન્દ્રિય પાઠને જ સ્વીકૃતિ યોગ્ય ગણેલ છે. બાકીસિધ્ધસેનીયટીકામાંજભાષ્યકારનાઆશયને જણાવતા લખ્યું છે કે હિંસાવીન્યતાનિ सकल आसव जालमूलानि तत्प्रवृतौ आस्रवेषु एव प्रवृतिः तन्निवृत्तौ च सर्व आसवेभ्यो निवृति: ત મર્ચ મર્થસ્થ જ્ઞાપનાર્થમ. આ કારણથી અવતષય-ન્દ્રિય ક્રિયા નાક્રમ વાળો પાઠ અમે સ્વીકારેલ છે. U [8] સંદર્ભઃ છે આગમ સંદર્ભ - કાવે . ૨-૩-રૂ. ૨૩ શ્રમયદ્િવપૂરિગીતવૃતિ: आगमोदयसमिति प्रकाशितप्रतेने पृष्ठ अष्टादशे अस्यसूत्रस्य आगमपाठोपलब्धः -બાય-૪ અન્વય- ક્રિરિયા-ર૫ (યો -૩) ૪ તત્વાર્થ સંદર્ભઃઅવત (૧) હિંસાવૃર્તયાબિંદHપરિપ્રદેગો વિરતિર્વતમ્ ! મ.૭,મૂ. ૨ (૨)પ્રમીયોપાત્ કાળવ્યપરોપ હિંસા .૭-ખૂ. ૮ (૩)સમધાનમકૃતમ્ - .૭-પૂ.૧ (૪)સત્તાન તે . ૭-ખૂ. ૨૦ (પ)મૈથુનમબ્રહ્મ , ૭-ડૂ૨૨ ()મૂછપરિપ્રદ:ગ.૭-ખૂ. ૨૨ વષય (૭) - ટર્શન વારિત્રમોદનીય ક્ષય..પોશ. મે: ....થાય वनन्तानुबन्ध्यप्रत्याख्यानावरणसंज्वलन विकल्पा श्चैकश: क्रोधमानमायालोभा:...। ન્દ્રિય (૮) પનરસનધ્રા : શ્રોત્રા ...ર-જૂ.૨૦ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ ગાથા ૨૧ થી ૨૪નું વિવરણ તથા ભાષ્ય (૨)નવતત્ત્વહિત્ય સર પ્રત્યેક કર્તાની ગાથાઓ [9]પદ્ય(૧) પ્રથમ ભેદે એક ઓછા ચાલીશ પ્રતિભેદો કહી સંખ્યા થકી ગણના કરું છું સુણજો સ્થિરતા કરી અવ્રત તણાં છે પાંચ ભેદો પચ્ચીશ વળી ક્રિયાતણા ઇન્દ્રિય છે વળી પંચ ભેદે પચ્ચીશ વળી ક્રિયાતણાં (૨) પૂર્વસૂત્ર ૫ માં આ પદ્ય કહેવાઈ ગયું છે [10]નિષ્કર્ષ - અહીં સામ્પરાયિક આમ્રવના ભેદો જણાવવા થકી સૂત્રકારે સંસાર વૃધ્ધિના કારણરૂપ એવા કર્માક્સવનું સ્વરૂપ ખૂબ વ્યવસ્થિત રીતે સ્પષ્ટ કર્યુ છે. જો Page #48 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ સૂત્ર ૭ મોક્ષની ઈચ્છા હોય અને જો સંસાર છોડવો હોય તો આ આસવો થી અવશ્ય છૂટકારો મેળવવો પડશે જેમ વ્રત- આપણે સૌને વ્યવહારમાં બધે સહી કરવામાં વાંધો નથી હોતો લગ્નાદિક સામાજિક વ્યવહારો કે જમીન-મકાન કરવેરા વગેરે કાયદાકીય વ્યવહારોમાં કબુલાતો આપવામાં વાંધો નથી તો પછી વ્રત-નિયમ સંબંધિજ પચ્ચખ્ખાણમાં શામાટે વાંધો હોવો જોઇએ એમ સમજીને જોઆગ્નવનિવારવાની કે અશુભમાંથી શુભાઝવમાંજવાની ઇચ્છા હોય તો વ્રત-નિયમો ગ્રહણ કરવા જોઈએ એ જ રીતે ન્દ્રિયો બાબત પણ આત્મા વિચાર કરે કે આજે અનુકૂળ-પ્રતિકૂળ વિષયો છે તે સર્વેતો પુદ્ગલનો સ્વભાવ જ છે આમાં જીવે રાજી કે નારાજી ની કશી આવશ્યકતા નથી એવું વિચારી ને રાજી પણ નથાય અને નારાજ પણ ન થાય તો તે જીવને પાંચ ઇન્દ્રિય સંબંધિ આસ્રવ અટકી શકે છે એ જ રીતે #ષાયો તો આ સાપરાયિક આમ્રવના મૂળ કહ્યા છે. જો કષાય જ નહીં હોય તો જીવને સામ્પરાયિક આસ્રવ જ થવાનો નથી માટે શકય તેટલું કષાયોથી દૂર રહેવું. કદાચ ક્રોધાદિનો ઉદય થાય તો પણ તેને નિષ્ફળ બનાવવા. જેથી કર્માસ્રવ અટકાવી શકાય આવું આવું વિચારી સર્વથા આગ્નવમુકિત-નિર્જરા મોક્ષના ક્રમે આરાધનામય બનવું એજ સૂત્રનો નિષ્કર્ષ છે. _ _ _ _ _ _ (અધ્યાયઃક-સૂત્રઃo) U [1]સૂત્રહેતુઆસવના બાહ્યકારણો સમાન હોવા છતાં આંતિરિક પરિણામના ભેદના કારણે કર્મબંધમાં થતાં ભેદોનું પ્રતિપાદન કરવાને માટે આ સૂત્રની રચના કરેલી છે. [2]સૂત્રમૂળઃ- “તીવમાતાતિમાવિધિ વિશેષ: U [3]સૂત્ર પૃથક તીવ્ર - મદ્ - જ્ઞાતિ - અજ્ઞાતનાવ - વીર્ય - ધ વિશેમ્યઃ तद् विशेष: U [4]સૂત્રસાર - તીવ્રભાવ, મંદભાવ,જ્ઞાતભાવ અજ્ઞાતભાવ, વીર્યઅને] અધિકરણની વિશેષતાથી અર્થાતુપરિણામોમાં ભેદપડવાથી][૩૯સાંપરાયિકઆસવ)માં પણ વિશેષતા [અર્થાત્ ભેદ પડે છે U [5]શબ્દજ્ઞાનઃતીવ [પાવ-અધિક પરિણામ મદ્રષિાવો-અલ્પ પરિણામ સાત [ભાવ-ઈરાદા પૂર્વકની પ્રવૃતિ અજ્ઞાત [માત -ઇરાદા વિનાની પ્રવૃતિ * દિગમ્બર આમ્નાય મુજબ તીવ્રતામાવધિસરખવીપીવિશેષ્ય.. એ રીતે તે સૂત્ર છે Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ભાવ -તે-તે પ્રકારના પરિણામો વીર્ય- વિર્ય, શકિત વિશેષ મલિવર-આસ્રવની ક્રિયાના સાધનો વિશેષ-ભેદ તદ્ - તે,સાંપરાયિક આગ્નવ U [6]અનુવૃત્તિઃ- (૧) સાક્ષાયો સૂત્ર ૬:૧ સાપેથિક (૨) બાવ: સૂત્ર. ૬૨ મારવ શબ્દની અનૂવૃત્તિ . [7]અભિનવટી - પ્રાણાતિપાત-આદિ અવ્રત,ક્રોધાદિ કષાય,ઇન્દ્રિયોના વ્યાપાર અને સમ્યક્ત ઈઆદિ પચીસ ક્રિયા એ આમ્રવ[અર્થાત બંધના કારણોસમાન હોવા છતાં પણ તર્જન્ય કર્મબંધમાં કયા ક્યા કારણથી વિશેષતા આવે છે. તેનું કથન કરવાનો અહીં ઉદેશ છે. -સૂત્રકાર મહર્ષિએ મન-વચન-કાયાના યોગને આસ્રવ કહ્યા પછી કષાયને આશ્રીને તેનો સામ્પરાયિક નામે એક [આગ્નવભેદ જણાવ્યો. આ જે સામ્પરાયિક આસ્રવ ના ભેદ ગણાવ્યા તેમાં કોઈ શુભ આસ્રવ છે. કોઈ અશુભ આસ્રવ છે. આ બધી વાત સારી રીતે સમજી લીધા પછી પ્રશ્ન થાય કે આ શુભાશુભ સામ્પરાયિક આસ્રવમાં બધામાં એક સરખો જ બંધ થાય છે કે કંઈ ઓછો વત્તો બંધ પણ પડે છે ખરો? -બીજો પ્રશ્ન એ પણ થાય કે કર્મની પ્રકૃત્તિ-કર્મગ્રન્થકાર-૧૪૮ની જણાવે છે વિશેષથી અનેક વિધાનભેદો છે. સામ્પરાયિક આમ્રવના આ ૩૯ ભેદ માંથી આટલી પ્રકૃત્તિ નો સંબંધ થાય કઈ રીતે? આનું સમાધાન એજ કે એક એક આગ્નવ અનેકાનેક કર્મબન્ધનું કારણ છે તેથી ૩૯ ભેદમાંથી અનેક પ્રકૃત્તિ થઈ શકે છે તદુપરાંત સામ્પરાયિક આસ્રવમાં જે-જે કારણે વિશેષતા [-ભેદ]જણાય છે તે વિશેષતા દર્શાવવાજ આ સૂત્ર બનાવાયેલું છે અર્થાત આ સૂત્ર થકી પરિણામ ના ભેદને કારણે કર્મબન્ધમાં થતા ભેદોનું પ્રતિપાદન કરાયું છે સ્વોપજ્ઞ ભાષ્યાનુસારઃ-સામ્પરાયિક આસ્રવમાં ઉપરોકત સૂત્રમાં કહ્યા મુજબ ૩૯ ભેદો છે. આ ૩૯ સામ્પરાયિક આસ્રવોના પણ તીવ્રભાવ,મંદભાવ,જ્ઞાતભાવ,અજ્ઞાતભાવ, વીર્ય અને અધિકરણની વિશેષતા વડે અન્ય વિશેષભેદો કહ્યા છે. આ ભેદો કયાંક લઘુ કયાંક લઘુતર, ક્યાંક લઘુત્તમ, તેથી ઉલટું કયાંક તીવ્રતર અને કયાંક તીવ્રતમ થયા કરે છે અને આ વિશેષતાને કારણે જ કર્મબંધમાં પણ વિશેષતા[ભેદ]થાય છે જ તીવમાવ:- અહીં તીવ્ર અને ભાવ બે શબ્દો સંકડાયેલા છે ૪ તીવ્ર એટલે પ્રકૃષ્ટ અને ભાવ એટલે પરિણામ –બાહ્ય અને અભ્યન્તર કારણોથી જે ઉત્કૃષ્ટ ક્રોધાદિ પરિણામ થાય છે તેને તીવાભાવ કહે છે. ૪ બાહ્યબંધ કારણ સમાન હોવા છતાં પણ પરિણામની તીવ્રતાને કારણે કર્મબંધ ભિન્ન ભિન્ન થાય છે. જેટલા પરિણામતીવ્રતેટલો બંધ પણ તીવ્ર જેમકે દ્રશ્યને જોતી વ્યકિત જોતીવ્ર આસકિત પૂર્વક તે દ્રશ્ય જોતી હોય તો કર્મનો બંધ પણ તીવ્ર જ થાય છે. ૪ તીવ્રભાવ એટલે અધિક પરિણામ. જેમ કે દોષિત વ્યકિતના પ્રાણનો નાશ કરવાનો હોય તેના કરતા કોઈ નિર્દોષ વ્યકિતને મારવી હોય તો પરિણામ ઘણાં તીવ્ર બને છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૭ ૪૯ –એજ રીતે પરતંત્ર પણે કોઈની આજ્ઞાથી બીજા જીવને હણવા કરતા પોતાનાદુન્યવી સ્વાર્થના કારણે જીવને હણવાનો હોય, ત્યારે હણવાની ક્રિયા બંનેમાં સમાન હોવા છતાં હિંસાના પરિણામોની તીવ્રતા ઘણીજ વધી થાય છે. એજ રીતે જિનભકિત કરી રહેલ બે વ્યકિતમાં ભકિતનું તત્વ સમાન હોવા છતાં જેની ભકિત જેટલી ઉત્કટ કે તીવ્ર તેટલો તેનો બંધ પણ ઉત્કટ. તેથી અત્યંત ઉલ્લાસ વાળાને સવિશેષ પુણ્ય બંધ થશે - ૪ આ રીતે થતાં બંધ માટે તીવ્ર તીવ્રતા અને તીવ્રતમ એમતરત્તમતાની ત્રણ કક્ષાઓ દેખાડે છે. જેટલી ભાવોની તીવ્રતા તેટલી બંધમાં વિશેષતા. જો કે પરિણામમાત્રની અપેક્ષાએ કર્મબંધતો થાય જ છે માત્ર તેની તરતમતા માં તીવ્ર કે મંદ ભાવોની અસર પડે છે. o ભાષ્યકારે તો એમ પણ કહેવું છે કે તૌત્રમાવે એ લોક પ્રસીધ્ધવાત છે તીવ્ર ની વ્યાખ્યાની જરૂર જ નથી. * मन्दभावः- मन्द मने भाव-परिणाम के शो छ मन्द मेट अल्प ૪ પૂર્વે જે તીવ્રભાવનું કથન કર્યું તેનાથી વિપરીત તે મન્દ ભાવ –કષાયની મંદતા હોવાથી જે સરળ પરિણામ હોય છે તે મન્દ ભાવ છે ૪ બાહ્ય બંધ કારણની સમાનતા હોવા છતાં પણ જો પરિણામમાં મંદતા/અલ્પતા હોય તો બંધ પણ અલ્પ પડે છે જેમ-દશ્ય એકજ છે પણ તે દ્રશ્ય જોનાર વ્યકિતની તે દ્રશ્યમાં આસકિત અતિમંદ-અલ્પ હોયતો બંધ પણ અલ્પજ પડે છે મંદ ભાવ એટલે અલ્પ પરિણામ જેમ કે કોઈ વ્યકિત દોષીત કે ગુનેગાર હોય તો તેના પ્રાણનો નાશ કરવામાં એટલો તીવ્રભાવ નથી હોતો જેટલો કોઈ નિર્દોષ વ્યક્તિના પ્રાણવધમાં હોય તેથી તુલનાત્મક રીતે ભાવોની મંદતા હોવાથી બંધ પણ અલ્પ પડે છે. છે સ્વહીત કે લાભને માટે જૂઠ બોલતી વ્યક્તિની તુલનાએ નોકરીના એક ભાગરૂપે શેઠની સુચના મુજબ જૂઠ બોલનારને ભાવોની મંદતા વિશેષ હોવાથી તેનો બંધ અલ્પ પડે છે. ૪ એ જ રીતે બે વ્યકિત પ્રતિક્રમણ કરતી હોય તેમાં સ્વઈચ્છા અને સમજણપૂર્વક કરનારની તુલનાએ સંવત્સરી છે અને ઘેર કહ્યું છે માટે કરવું પડશે એવા ભાવથી પ્રતિક્રમણ કરનારીની ભાવની મંદતાને લીધે ઉલ્લાસ ઓછો હોવાથી નિરા કે પુ બંધ પણ અલ્પ જ હોય છે ૪ આવી રીતે મંદ ભાવ થી થતા બંધ માટે એવી પરિણામની ત્રણ કક્ષાએ કહેલી છે જેટલી ભાવોની મંદતા તેટલી કર્મબંધની અલ્પતા. જો કે પરિણામ માત્રની અપેક્ષાએ કર્મબંધતો થવાનો જ છે માત્ર તેની તરતમતામાં તીવ્ર કે મંદ ભાવોની અસર પડે છે $ ભાષ્યકારે તો મદ્માવા ટોપ્રતીતા: એમ પણ કહી દીધું છે કેમ કે મંત્મા એ લોક પ્રસિધ્ધ છે માટે તેની વ્યાખ્યાની જરૂર જ નથી + ज्ञातभाव:- ज्ञातस्य भावो ज्ञातभावः $ જાણવા છતા હિંસા કરે, જૂઠ બોલે,ચોરી કરે વગેરે જ્ઞાતભાવો કહ્યા છે # જાણવા છતા અથવા જાણીને જ કોઈ પ્રવૃત્તિ કરવી તેને જ્ઞાતભાવ કહે છે Jain Lucation International Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ ઈરાદાપૂર્વક કોઇ પ્રવૃત્તિ કરવી તે જ્ઞાતભાવ છે. જેમકે એક ક્યકિત હરણને હરણ સમજીને જ બાણ થી વધે છે અહીં હરણને બાણથી વીંધવાની ક્રિયા સમાન દેખાશે પણ સાથે ઇરાદો જાણકારી ભળેલી હોવાથી, સમજણ પૂર્વક અથવા જ્ઞાતભાવથી ઉત્કટ કર્મબંધ થશે જ્ઞાત ભાવ એટલે જાણીને અથવા ઇરાદાપૂર્વક થતી આમ્રવની પ્રવૃત્તિ. જયારે જીવ ઈરાદા પૂર્વક કોઈ અશુભ આમ્રવને સેવે છે ત્યારે તેને કર્મનો બંધ સવિશેષ પડે છે -જ્ઞાનાત્ ૩યુતક્ષ્ય તર્ણ યો માવ: પરિણામ: જ્ઞાતમાd: આ ભાવ લોક પ્રસિધ્ધ છે માટે વિશેષ વ્યાખ્યાની જરૂર નથી * अज्ञातभाव:- अज्ञातस्य भावोऽज्ञातभाव: ૪ પ્રમાદ અથવા અજ્ઞાત વશ થઈ હિંસા કરે જૂઠબોલે, ચોરી કરે વગેરે અજ્ઞાત ભાવો કહ્યા છે ૪ મદ કે પ્રમાદથી ગમન-આદિ ક્રિયાઓમાં જાણ્યાવગરની પ્રવૃત્તિ તે અજ્ઞાત ૪ ઇરાદા સિવાય,અજાણતા કે સમજયા વિચાર્યા વિનાની જે પ્રવૃત્તિ તેને અજ્ઞાત ભાવ કહે છે. જેમકોઇ એક વ્યકિતએહરણને વીંધી નાખેલ હોય ત્યારે બાહ્યદૃષ્ટિએતોહરણ વીંધાયુએટલીજ સમજ પડે પણ કોઈ નિર્જીવ વસ્તુનું નિશાન તાક્તાં ભૂલ માં કે બેદરકારીથી અજાણતા જ હરણનું વિંધાઈ જવું એમાં કર્મબંધની ઉત્કટતા ઘણી ઓછી હોય છે અર્થાત અલ્પ કર્મબંધ થાય છે. ૪ આ રીતે અજ્ઞાત ભાવ એટલે ઈરાદા વિહિન પણે થયેલી કર્માક્સવની પ્રવૃત્તિ. તેમાં હિંસા,જૂઠ આદિના પરિણામ ન હોવાથી પરિણામને ભેદને કારણે બંધમાં ભેદ પડે છે અર્થાત અલ્પ બંધ થાય છે ૪ એજ્ઞાતમા એ લોકપ્રસિધ્ધ વસ્તુ છે માટે વિશેષ વ્યાખ્યા જરૂરી નથી જ ભાવ-ભાવ એટલે પરિણામ આ તીવ્ર-મન્ત-જ્ઞાત-અજ્ઞાત શબ્દ ચારે સાથે જોડવાનો છે. કેમ કે તીવ્ર શબ્દનો સમાસ છે દ્વન્દાને રહેલ પદ બધાં સાથે સાંકડવામાં આવે છે વીર્ય - વિર્ય એટલે શકિત વિશેષ છે આ પૂર્વે અધ્યાય બીજાના સૂત્રઃ૪ જ્ઞાનનીમપોળમો વળી વ માં વીર્ય શબ્દની વ્યાખ્યા કરાયેલી છે. # દ્રવ્યમાં રહેલ શકિત વિશેષને વીર્ય કહે છે. $ વીર્ય એટલે કે “શકિત વિશેષ' પણ કર્મબંધની વિચિત્રતાનું કારણ બને છે જેમ દાન,સેવા વગેરે કોઈ શુભ કામ હોય અથવાતો હિંસા, ચોરી વગેરે કોઈ અશુભકામ હોય તે બધાં શુભાશુભકામોને બળવાન મનુષ્ય સહેલાઈ થી અને ઉત્સાહ પૂર્વક કરી શકે છે જયારે નબળો માણસ તે જ કામોને મુશ્કેલીથી તેમજ ઓછા ઉત્સાહથી કરે છે માટે જ બળવાન કરતા નિર્બળનો શુભાશુભ કર્મબંધ મંદજ હોય છે # વીર્ય એટલે વર્યાન્તરાય કર્મના ક્ષયોપશમ આદિથી પ્રાપ્ત શકિત જેમજેમ વીર્યશકિત વધારે તેમ તેમ પરિણામ વધારે તીવ્ર હોય છે અને જેમ જેમ વીર્ય-શકિત ઓછા તેમ તેમ પરિણામ વધારે મંદ હોય છે તીવ્ર શકિતવાળો અને મંદ-શકિતવાળો બંને ધારોકે કોઇ હિંસા આસ્રવ ને સેવે ત્યારે બંને Page #52 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ સૂત્રઃ ૭ ૫૧ એકજ પ્રકારની હિંસાની ક્રિયા કરે છતાં વીર્યના ભેદને કારણે પરિણામમાં ભેદ પડે જ છે –આ જ કારણ થી પ્રથમ સંઘયણ વાળો સાતમી નરકને યોગ્ય પાપામ્રવ-બંધ કરી શકે છે. પણછઠ્ઠા સંઘયણ વાળો અર્થાત અત્યંત નબળા સંઘયણ વાળો સાતમી નરકે જવાને યોગ્ય પાપગ્નવ-બંધ કરી શકતો જ નથી – એ જ રીતે નબળા સંઘયણવાળો અર્થાત છઠ્ઠા સંઘયણ વાળો જીવ પૂરતી વીર્યશકિતના અભાવે પ્રબળ પુણ્ય પણ ઉપાર્જન કરી શકતો નથી નબળા સંઘયણ વાળો ગમે તેટલી ઉત્કૃષ્ટ ધર્મક્રિયા કરે તો પણ ચોથા દેવલોક થી ઉપર જઈ શકે નહીં જયારે પ્રથમ અર્થાત મજબુત સંઘયણ વાળો જીવ પાંચમાં અનુત્તર વિમાન સુધી પણ જઈ શકે છે વીર્યનો આધાર મજબુત શરીર સંઘયણ ઉપરજ છે આથી જેમ જેમ સંઘયણ મજબુત તેમ તેમ પુણ્ય-પાપ નો આસ્રવ અધિકાધિક થઈ શકે છે કયુ સંઘયણ | કેટલી નરક જઈ શકે? | ઉર્ધ્વલોકમાં જઈ શકે? ૧-વરઋષભ નાચ સાતમી નરક સુધી મોક્ષ પર્યન્ત ૨-૨ષભનાર છઠ્ઠી નરક સુધી બારમા દેવલોક સુધી ૩-નાચ પાંચમી નરક સુધી દશમા દેવલોક સુધી ૪-અર્ધનારી ચોથી નરક સુધી આઠમા દેવલોક સુધી પ-કીલિકા ત્રીજી નરક સુધી છઠ્ઠા દેવલોક સુધી ડ-સેવાર્ત-છેવટુ બીજી નરક સુધી ચોથા દેવલોક સુધી નોંધઃ-વર્તમાનકાળે ભરત ક્ષેત્રમાં છઠું-સેવાર્ય સંઘયણ હોવાથી જીવો ઉપર વધુમાં વધુ ચોથા દેવલોક સુધી અને નીચે બીજી નરક સુધી જઈ શકે છે ___-वीर्यान्तरायकर्मक्षयोपशमजा लब्धि: र्वीयम्- :आत्मनः शकितः,सामर्थ्य: महाप्राणता । तस्य विशेष:- अतिशयः तस्माद् वीर्यविशेषात् कर्मबन्धविशेषः । अतो वीर्यातिशय: कर्मबन्धनिमित्तमस्ति । 1 જ ધિરણ:- પ્રયોજનના આશ્રયભૂત પદાર્થને નરક અધિકરણ કહે છે # સામાન્ય થી લોકમાં અધિકરણનો અર્થ આધાર થાય છે વિશેષ થી જણાવવા તેના બે ભેદ અગ્રીમ સૂત્રઃ૮ ધિરાં નવા નવા: માં સૂત્રકાર મહર્ષિએ કહેલા છે. ૪ અગ્રીમ સૂત્રમાં જીવ-અજીવ રૂપ અધિકરણના અનેક ભેદ કહેવાશે તે અધિકરણની વિશેષતા થી પણ કર્મબંધમાં વિશેષતા આવે છે. – જેમકે હત્યા,ચોરી આદિ અશુભકૃત્ય અને પારકાનું રક્ષણ આદિ શુભકૃત્ય કરી રહેલ બે ભિન્ન વ્યકિતઓમાં એકની પાસે અધિકરણ એટલે કે ઉગ્ર શસ્ત્રો હોય અને બીજાની પાસે સાધારણ લાકડી જેવું કોઈ હથીયાર હોય તો સાધારણ શસ્ત્રવાળા કરતાં ઉગ્રશસ્ત્રધારી નો કર્મબંધ તીવ્ર થવાનો સંભવ છે કેમ કે ઉગ્ર શસ્ત્ર પાસે હોવાથી એનામાં એક પ્રકારનો અધિક આવેશ રહે છે અને આ અધિક આવેશ જ અધિક કર્મબંધ કરાવે છે અધિકરણએટલે આમ્રવની ક્રિયાનાં સાધનો – આ અધિકરણના ભેદથી પણ ઉપર કહ્યા મુજબ કર્મબંધમાં ભેદ પડે છે કેમ કે જેમ Page #53 -------------------------------------------------------------------------- ________________ પર તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અધિકરણ વધુ શકિતશાળી તેમ પરિણામોમાં ઉગ્રતા વધુ અને જેમ પરિણામો ઉગ્રતમકર્મબંધ પણ વધુ સંકલિત અર્થ- સૂત્રના મુખ્ય શબ્દોની સ્પષ્ટતા પછી એમ કહી શકાય કે રાગદદ્વેષાદિયુક્ત તીવ્ર પરિણામ અથવા મંદ પરિણામ, તેમજ સમજણ પૂર્વક [જ્ઞાન પૂર્વક અથવા અણસમજ અજ્ઞાન પૂર્વક તેમજ વળી આત્મવીર્ય અને અધિકરણ શકિતની બહુલતા કે અલ્પતા વડે જે-જે હેતુઓની જે-જે પ્રકારે આસ્રવમાં હેતુતા રહેલી હોય છે તે મુજબ આસ્રવમાં તેમ જ કર્મબંધમાં પણ શુભ અથવા અશુભ તેમજ અલ્પ કે અધિક સ્થિતિ બંધ અને રસબંધ માં તિરતમતા યુકત] વિશેષતા વાળો કર્મબંધ થાય છે એમ સમજવું જ વિશેષઃ -૧-ત- સૂત્રમાં મૂકેલ તત્ શબ્દ અનુવૃત્તિને માટે છે તેનાથી પૂર્વના સૂત્રોમાંથી સપૂરેય અને સાવ શબ્દની અનુવૃત્તિ કરવામાં આવેલી છે. - અહીં સાપરાયિક આસ્રવ શબ્દથી તેના બે અર્થો કરવાના છે (૧) ઇર્યાપથ આમ્રવનું નિવર્તન થઈ જશે (૨)સામ્પરાયિકઆસવ કહેવાથી પાંચઅવ્રત,ચારકષાય, પાંચ ઇન્દ્રિય અનેરપ-ક્રિયાએ ૩૯ ભેદે આસ્રવ સમજવાનો છે કે જેના આ તીવ્ર-મંદ-જ્ઞાત વગેરે ભેદોનું કથન છે. –અર્થાત ધારો કે ક્રોધ કષાયનું ઉદાહરણ લઈએ તો (૧)તીવ્ર ક્રોધના પરિણામ વડે કર્મનો બંધ ઉત્કટ થાય છે (૨)મંદ ક્રોધના પરિણામ વડે કર્મનો બંધ અલ્પ થાય છે (૩)જાણવાછતા કોઈ જીવા જીવ પર ક્રોધ કરતા વિશેષ કર્માસ્રવ થાય છે (૪)અજાણતા કે પ્રમાદથી ક્રોધ થઈ જાયતો કર્માસ્રવ ઓછો થાય છે (૫)વીર્ય-શક્તિ વિશેષ વાળાને બળઉત્સાહ વધુ હોવાથી કષાય તીવ્રબનતા કર્મબંધ તીવ્ર થાય છે સાતમી નારકી સુધી જઈ શકે છે ઓછી શક્તિવાળાને નિર્બળતા કે ઉત્સાહના અભાવે ક્રોધ કષાયની તીવ્રતા ઓછી હોવાથી કર્મબંધ મંદ થાય છે તેથી છઠ્ઠા સંઘયણ વાળાને વધુમાં વધુ બીજી નરક સુધી ગતિ થાય છે (૬)અધિકરણ ઉગ્ર શસ્ત્રાદિ વાળાનો ક્રોધાવેશ વધુ હોઈ પરિણામ બંધ પણ સવિશેષ થાય, સામાન્ય શસ્ત્ર વાળાનો ક્રોધાવેશ અધિકરણના અભાવે મંદ હોવાથી કર્મબંધ પણ અલ્પ થાય છે -૨–પ્રશ્નઃ- અધિકરણ આદિના ભેદથી કર્મબંધમાં ભેદ પડે છે તેવો એકાન્ત નિયમ નથી. જેમ કે તંદુલીયો મત્સ્ય, તેની પાસે અધિકરણ અર્થાત હિંસાના કોઈ સાધન નથી, વાસુદેવકેચકી જેવું કોઈ બળ પણ નથી છતાં તેમનોયોગ માત્રથી તીવ્રતમકર્મબંધ કરી સીધો સાતમી નરકે જાય છે તેનું શું? -સમાધાનઃ- અહીં સૂત્રમાં સૂત્રકાર મહર્ષિએ તીવ્ર-મંદ-જ્ઞાત-અજ્ઞાત-વીર્ય-અધિકરણ એ છ સાધનો કહ્યા છે બાહ્ય આમ્રવની સમાનતા હોવા છતાં કર્મબંધમાં જે અસમાનતા આવી જાય છે એના કારણરૂપે જ આ છ વિશેષતાનું કથન કરેલ છે, તો પણ ત્યાં કર્મબંધની વિશેષતાનું ખાસ Page #54 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૭ ૫૩ નિમિત્ત તો કાષાયિક પરિણામોનો તીવ્ર કે મંદ ભાવ જ છે. – જ્ઞાન પ્રવૃત્તિ,અજ્ઞાનપ્રવૃત્તિ, શકિતની વિશેષતાકે અધિકરણ એ બધાંને કર્મબંધની વિશેષતાનું કારણ ભલે કહ્યા હોય તો પણ તે કારણોમાં મુખ્યતા તો કાષાયિક પરિણામોની તીવ્રતા મંદતા જ છે -જ્ઞાત ભાવ આદિ ચાર ને તીવ્રભાવ કે મંદભાવમાં નિમિત્તરૂપ કહ્યા છે. જ્ઞાત ભાવ આદિની વિશેષતા થી કર્મબંધમાં વિશેષતા આવેજ એવો એકાન્ત નિયમ નથી. જ્ઞાતભાવ આદિની વિશેષતાથી કર્મબંધ માં વિશેષતા આવે છે એ કથન બહુલતાની દ્રષ્ટિએ છે. –તંદુલ મત્સ્ય પણ તેમાં અપવાદ રૂપ કથન જ છે તેને કેવળ તીવ્ર પરિણામને લીધે જ અધિકાધિક બંધ થાય છે –બહુલતાએ-વિશેષ કરીને તો તીવ્રાદિ છ એ ભાવો પરિબળોની અસર કર્માક્સવ પર થતી હોવાથી અહીં છે કારણ કહેલા છે. -અધિકરણની વાત પણ હવે પછીના સૂત્રોમાં કહેવાશે તે મુજબ તલવાર વગેરે બાહ્ય અધિકરણ છે અને હવે પછીના સૂત્ર-૯ માં કહેવાશે તે મુજબ કષાયની તીવ્રતા-મંદતા અત્યંતર અધિકરણ છે. – તંદુલિયા મત્સ્યને બાહ્ય અધિકરણ ન હોવા છતાં પણ રૌદ્ર ધ્યાન સ્વરૂપ મન અને કષાયાદિ અત્યંતર અધિકરણ અતિ ભયંકર હોવાથી તે સાતમી નરકે જાય છે U [8] સંદર્ભઃજ આગમ સંદર્ભजे केइ खुद्दका पाणा, अद् वा संति महालया सरसिं तेहिं वेदंति, असरिसं ती व वेदणे एएहिं दोहिं ठाणंति, ववहारो ण विज्जइं હિં તોહિં હાર્દિ , મણીયાર તુ ગાગા, સૂર્ય.ર,.૧,.૬,૭ આ ગાથાની શ્રી શીલાંકાચાર્ય કૃત લાંબી વૃત્તિમાંનો એકનાનો પરિચ્છેદ અહીં મૂકેલ છે જે પ્રસ્તુત સૂત્ર પાઠનો સુયોગ્ય સંબંધ કહે છે. 'कर्मबन्धस्य कारणं अपि तु बधकस्य तीव्रभावो मन्दभावो ज्ञातभावो अज्ञातभावो महावीर्यत्वम् चेत्येदपि । तदेवं बध्य बध्यकयो: विशेषात्कर्मबन्ध विशेषं इत्येवं व्यवस्थिते। ૪ તત્વાર્થ સંદર્ભ(૧) જ્ઞાન-નાનામમો પાવન ર ગ. ર-રૂ. ૪ (२) वीर्य ज्ञानाज्ञानदर्शनलब्धयश्चतुस्त्रिपञ्चभेदा: सम्यकत्वचारित्रसंयमासंयमाश्च अ. २-सू. ५ (૩)અધિકરણ ધરપ નીવાળીવા:ગ.૬-ઝૂ.૮ (૪)અધિકરણ મા સંરક્ષણHIRMાર યોા છૂતાપિતાનુમતક્ષવિરોધૈ: त्रिस्त्रिस्त्रिश्चतुश्चेकश अ.६-सू. ९ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા | G [9]પદ્ય (૧) તીવ્રભાવે મંદબાવે જ્ઞાતને અજ્ઞાતના - વીર્યને અધિકરણ ધરતાં કર્મબંધ વિશેષતા (૨) પદ્ય બીજું આ પૂર્વે સૂત્ર ૫ માં કહેવાઈ ગયું છે U [10]નિષ્કર્ષ - આ સૂત્ર કર્માક્સવ કે બંધ ને આશ્રીને એક અતિ સુંદર સૂત્ર છે. . નિષ્કર્ષ માટે અતિ મહત્વનો મુદ્દો પણ મોક્ષાર્થીને જીવ પૂરો પાડે છે. કેમ કે મોક્ષ કયારે થશે? તો કે સર્વ કર્મનિર્જરી જાયને નવાનો બંધ અટકી ગયો હોય ત્યારે પણ જલ્દી થી કર્મોનિર્જરો કયારે? જો અતિ અલ્પ રસબંધ હોય તો આ અતિ અલ્પ રસબંધ થાય કયારે? જો પરિણામો તીવ્રતાને બદલે મંદતા ધારણ કરે ત્યારે. પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ કર્મબંધની વિશેષતાને જણાવવા છ કારણો કછ ભેદને જણાવે છે તીવ્ર-મંદ-જ્ઞાત-અજ્ઞાતવીર્ય અને અધિકરણ. આ છ પરિબળોના જ્ઞાનથી આપણને એટલું સમજાવી જાય છે કે જો -અશુભ કર્મીગ્નવ નો અલ્પ બંધ કરવો હોય તો કષાય પરિણામોની તીવ્રતાને છોડીને શકય તેટલી મંદતા ધારણ કરવી. કષાયો જેટલા મંદ હશે તેટલો અશુભાસ્રવ અલ્પ થશે -જો શુભ કર્માક્સવ કરવો હશે તો શુભ અથવા પ્રશસ્ત યોગોમાં મંદ ભાવોનો ત્યાગ કરીને તીવ્ર પરિણામો ધારણ કરવા પડશે જેથી પરિણામોની તીવ્રતા મુજબ શુભ બંધ પણ અધિકાધિક થશે -એજ રીતે અશુભામ્રવને સિમિત કરવા માટે જ્ઞાતભાવ અર્થાત જાણવા છતાં હિંસાદિ આગ્નવોને ઘટાડવા પડશે અને શુભામ્રવને વધારવા માટે ઇરાદાપૂર્વક શુભયોગોનું વધુને વધુ સેવન કરવું પડશે - જેટલી શક્તિ છે તેટલી શકિત વધુનેવધુધર્મક્રિયાઓમાં જોડવી અને અશુભક્રિયાઓથી નિવર્તાવવી પડશે આ અને આવા અનેક મુદા વિચારી શકાય. પણ તે બધાને અંતિમ આશય એક જ કે સૂત્રકારે આપણને તીવાદિભાવકેવીર્યથકીલાલબત્તી દેખાડી છે તેને લક્ષમાં રાખી આશ્રવો ઘટાડવા તરફ અને મોક્ષ માં વિજ્ઞભૂત એવા આ કર્મો નિવારવા પ્રતિ લક્ષ્ય રાખવું પડશે U 0 0 0 0 (અધ્યાયઃ૬-સૂત્રઃ૮) D [1]સૂત્રહેતુ-પૂર્વેસૂત્ર-૭માં અધિકરણ શબ્દનો ઉલ્લેખ કર્યો છે તે અધિકરણના ભેદને આ સૂત્ર થકી જણાવે છે U [2]સૂત્ર મૂળ-ધર ગીવાનીવા: U [3]સૂત્ર પૃથક- ર નીવ- મનીવા: [4] સૂત્રસાર:-અધિકરણ જીવ [અને]અજીવરૂપ) છે. [અથવા અધિકરણના Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૫ અધ્યાયઃ સૂત્રઃ ૮ જીવ અને અજીવ એમ બે ભેદો છે U [5] શબ્દશાનઃધિર-અધિકરણ, ઉપકરણ સાધન-શસ્ત્ર ગીવ-જીવ-પહેલા કહેવાઈ ગયેલ છે મગીવ-અજીવ-પહેલા કહેવાઈ ગયેલ છે 0 [6]અનુવૃત્તિ - કોઈ સ્પષ્ટ અનૂવૃત્તિ અહીં વર્તતી નથી છતાં સમાવ: સૂત્ર૬:૨ થી ગાવ શબ્દ જોડવો U [7]અભિનવટીકા - આ પૂર્વેના સૂત્રમાં સામ્પરાયિક આસ્રવ માં વિશેષતા જણાવતા તીવ્રઆદિ ભાવો સાથે અધિકરણનો ઉલ્લેખ કરેલો હતો એ અધિકરણ ના ભેદને સૂત્રકાર મહર્ષિ જણાવે છે સૂત્રકાર એક મહત્વની હકીકત જણાવે છે કે જીવમાં જે આશ્રવ તત્વના પરિણામ થાય છે અને તે થકી જે જીવને પ્રતિ સમય પ્રતિ પ્રદેશ અનંતા અનંત કર્મનો બંધ થાય છે તેનું કારણ શું છે? તેનું સમાધાન કરતાં સૂત્રકાર પોતે જ કહે છે કે તેના કારણ માં જીવ અને અજીવ પુદ્ગલ]દ્રવ્ય બને કારણ ભૂત છે. અર્થાત્ જીવને થતા સામ્પરાયિક આમ્રવના જો કોઈ ઉપકરણ હોય તો તે બે છે (૧)જીવ અને (૨)અજીવ * મધUT:-કર્મબંધનું સાધન, ઉપકરણ, શસ્ત્ર વગેરે જેના વડે આત્મા દુર્ગતિમાં લઈ જવાય છે તે જ અધિકરણ -अधिक्रियते आत्मा नरकादिषु येन तदधिकरण-दुर्गति अधिकारत् अधिकरणं * ગવાળીવા:- અધિકરણ બે પ્રકારે કહ્યા જીવ અને અજીવ –જીવ વિશે અધ્યાય ૧ થી ૪ માં કહેવાઈ ગયું છે - અજીવ વિશે અધ્યાયઃ૫માં કહેવાઈ ગયું છે -અહીં તેનો જે પુનઃ ઉલ્લેખ કરાયો છે તે તો તેના અધિકરણ સ્વરૂપને આશ્રીને કરાયો છે. -ते च जीवा अजीवा वा तीव्रादिभावेन भवितुः परिणन्तुः आत्मनो विषयमुपेत: साम्परायिक कर्मबन्धहेतवो भवन्ति इति दुर्गति प्रस्थाननिमित्तत्वात् अधिकरणशब्दवाच्यः । –અધિકરણ જીવદવ્ય અને અજીવદવ્ય એમબેભેદરૂપ છેતેનોસ્પષ્ટ અર્થ એ છે કે આત્મામાં જે કર્માસ્ત્રવ થાય છે તેમાં બે પ્રકારના નિમિત્તો છે એક જીવ નિમિત્ત અને બીજું અજીવ નિમિત્ત નીવાળીવાડ-એવું બહુવચનકેમ?સૂત્રમાં ગવશ્વમગીશ્વએ રીતેનીવાળીવી દ્વિવચનકરવાને બદલે ગીવાળીવા: એવુંજબહુવચન કર્યું છે તેનો હેતુ એ છે કે સૂત્રકાર અહીં પર્યાયભેદની જ વિવા કરવા માંગે છે અર્થાત જીવ અને અજીવના પર્યાયોઅધિકરણ છે કેમ કે પર્યાય શુન્ય દ્રવ્ય અધિકરણ થઈ શક્યું નથી અને તે વાતને આશ્રીને સૂત્રમાં બહુવચન મુકેલ છે– -व्यक्त्या पर्यायभेदस्य विवक्षितत्वादिति । –જીવ અને અજીવ એ જ અધિકરણ છે તેમ પણ સમજી લેવું જ સંકલિત અર્થ-શુભ-અશુભ બધાં કાર્યો જીવ અને અજીવ દ્વારાજ સિધ્ધ થાય છે –કેવળ જીવથી કે કેવળ અજીવ થી સામ્પરાયિક આસ્રવ થતો નથી Page #57 -------------------------------------------------------------------------- ________________ પદ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –જીવ અને અજીવ બંને હોય તો જ આસ્રવ થાય છે – માટે જ સૂત્રકારે જીવ અને અજીવ એ બંને ને આગ્નવ અધિકરણ કહ્યા છે અર્થાત કર્મબંધના સાધન, ઉપકરણ કે શસ્ત્ર એ જીવ અને અજીવ જ છે -जीवाधिकरणमजीवाधिकरणं च नात: परमोऽन्योऽधिकरणभेदाऽस्ति જ દૂવ્ય અને ભાવથી બે ભેદ જીવ અને અજીવ બંને અધિકરણો દ્રવ્ય અને ભાવ એમ બે-બે પ્રકારે કહેલા છે. -अधिकरणं द्विविधम् - द्रव्याधिकरणं भावाधिकरणं च । - સ્વ નો જીવ કે પરનો જીવ એમ બે પ્રકારે જીવરૂપ અધિકરણ થાય છે તેમ જ કર્મરૂપ અભ્યન્તર અને બાહ્ય શસ્ત્રાદિ પુદ્ગલ દ્રવ્યો રૂપ બાહ્ય એ અજીવાધિકરણ એમ બંને અધિકરણોના દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે કહ્યા છે. – દૂત્ર અધિકરણ તેમાં ભાષ્યકારે બે વાત કહેવાઈ છે (૧)છેદવું, ભેદવું,તોડવું,વીંધવું, બાંધવું,પંજામાં દબાવવું વગેરે રૂપ દ્રવ્ય અધિકરણ [ક્રિયા સાધનો (૨)શસ્ત્ર,અગ્નિ,વિષ, લવણ,સ્નેહ,સાર,ખટાશ,અનુપયુકત મન,અનુપયુકતવચન, અનુપયુકત કાયા એ દશ પ્રકારના શસ્ત્રોને પણ અધિકરણ [ઉપકરણો]કહ્યા છે – આ દશ અધિકરણો થકી અનુક્રમે (૧)કાપવું, (૨)બાળવું, (૩)ઝેર દઈને મારવું, (૪)પૃથિવ્યાદિ કાયાદિ ઉપઘાત-મીઠા વડે મારવું, (પ)ઘી,તેલ વગેરે ચીકાશ થી મારવું ()ક્ષાર વડે સઘળા માંસ-ચામડીને સડાવીને મારવું (૭)ખટાશ વડે મારવું (૮)મન (૯)વચન (૧૦)કાયાનો દુરુપયોગ કરવા થકી કર્મબાંધવા એમ દશ પ્રકારે દ્રવ્ય અધિકરણ થકી સામ્પરાયિક કર્માસ્રવ કહેલો છે પ્રશ્ન- છેદન ભેદન વગેરે સાથે સ્વપજ્ઞ ભાષ્યમાં માદ્રિ શબ્દને જોડવાથી નાના-મોટા શસ્ત્રો અધિકરણોનો સમાવેશ થઈ જ જવાનો પછી આ દશવિધમ્ એવું કહીને ફરી થી શસ્ત્રોના દશ પ્રકાર કેમ જણાવ્યા? સમાધાનઃ-દશ જ પ્રકાર શસ્ત્રોના છે એવા સંખ્યા નિર્ધારણને માટે જ અહીં શસ્ત્ર ૨ વિધમ્ ! એવું વાકય ભાષ્યકારે જણાવેલ છે ૪ ભાવ અધિકરણ - ૩અષ્ટોત્તરશવમ્ – ૧૦૮ પ્રકારે ભાવઅધિકરણ કહેલ છે જે હવે પછીના સૂત્રમાં કહેવાશે –ભાવ એટલે તવાદિઆત્મ પરિણામ અને તે જ અધિકરણ છે કે જેના ૧૦૮ ભેદો હવે પછીના અનન્તર સૂત્રઃ૯માં કહેવાયા છે જ બીજી રીતે દૂવ્ય ભાવ અધિકરણની વ્યાખ્યા - –જીવ વ્યકિત અથવા અજીવ વસ્તુ દ્રવ્યાધિકરણ છે –જીવગત કષાયાદિ પરિણામ તથા કરી આદિ નિર્જીવ વસ્તુની તીક્ષ્ણતા રૂપ શકિત આદિ ભાવાધિકરણ છે. * ત્રીજી રીતે દૂવ્ય ભાવ અધિકરણની વ્યાખ્યા Page #58 -------------------------------------------------------------------------- ________________ પ૦ અધ્યાયઃ સૂત્રઃ ૯ –જીવ આમ્રવનો કર્તા છે અને અજીવ આમ્રવમાં સહાયક છે. –આથી જ જીવ એ ભાવ કે મુખ્ય અધિકરણ છે. -અને અજીવ એ દ્રવ્ય કે ગૌણ અધિકરણ છે. -आद्यं च जीवविषयत्वात् भावाधिकरणमुकतं, कर्मबन्धहेतुर्मुख्यतः । इदं तु द्रव्याधिकरणमुच्यते । परममुख्यं, निमित्त मात्रत्वाद् U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભ(૧) ગીરે ધM: - ૪ મા. ૨૬,૩૨,મુ. પ૬૪- ()પર્વ ગળીવમવિ % થા, થા.૨-૩૨,ખૂ. ૬૦-૮ U [9]પદ્ય(૧) આ સૂત્રનું પ્રથમ પદ હવે પછીના સૂત્ર૯માં કહેવાશે (૨) અધિકરણ વા શસ્ત્ર જીવ અજીવ બે થતા શુભા શુભ બધા કર્મો તે બંનેય થકી થતાં [10] નિષ્કર્ષ-આસૂત્ર થકી સૂત્રકારમહર્ષિશુભાશુભ એવા સામ્પરાયિકકર્મના આસ્રવ ના અધિકરણને જણાવે છે કે જીવ પોતે જીવ અને અજીવ થકી જ કર્માસ્રવ કરે છે અલબત જીવ અને અજીવ બંને કઇ રીતે કર્માસ્રવ કરે છે તે વાત તો હવે પછીના બે સૂત્રોમાં કહેવાશે પણ આપણને પ્રથમ ત્રણ યોગથી કર્માસ્રવ જણાવ્યો,પછી શુભાશુભ રૂપ કર્માક્સવ જણાવ્યા પછી સામ્પરાયિક ઈર્યાપથ ભેદે જણાવ્યો પછી ૩૯ ભેદે સામ્પરાયિક આગ્નવ જણાવ્યો અને છેલ્લે તે આમ્રવના અધિકારણ જણાવવા આ સૂત્ર બનાવ્યું. પણ બધામાં મૂળ તત્વ શું? આમ્રવ. આસ્રવ સર્વથા ત્યાજયજ છે તે વચનમાં શ્રધ્ધા રાખી આશ્રવ તત્ત્વને વધુને વધુ સ્પષ્ટ સમજી આસ્રવ છાંડી મોક્ષનો પુરુષાર્થ કરવો OOOOOOO (અધ્યાયઃક-સૂત્રઃ૯) D [1]સૂત્રહેતુ-ભાવઅધિકરણ-અથવા જીવઅધિકરણના ૧૦૮ ભેદોને આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ જણાવે છે 1 [2]સૂત્રમૂળ-માં કંપનીમૂરિશ્માયોતિ ઝરતાનુમત થાય विशेषस्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकश: U [3સૂત્ર:પૃથક-માદ્ય - સંમ્ - સમરણ - મારમ - યોગ - શ્રત - રિત - અનુમત - Bય - વિશપૈ. : ત્રિ: a: ag: ૨ પશ: [4] સૂત્રસાર-આઇ-અર્થાત પહેલુંજીવરૂપઅધિકરણક્રમશ:સંરંભ,સમારંભ અને આરંભ ભેદથી ત્રણ પ્રકારનું યોગ ભેદથી ત્રણ પ્રકારનું કૃત,કારિત અનુમત ભેદથી ત્રણ પ્રકારનું, તથા કષાયભેદ થી ચાર પ્રકારનું છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [અર્થાત્ સંરંભ,સમારંભ અને આરંભ એ ત્રણ ભેદ આ ત્રણે મન-વચન-કાયના યોગથી થઇ શકે માટે ૩૪૩–૯ ભેદ, આ નવે ભેદે જીવ સ્વયં કરે,કરાવે કે અનુમોદે છે તેથી ૯૪૩=૨૭ ભેદ.આ ૨૭ ભેદોમાં ક્રોધ-માન-માયા-લોભ ચાર ભેદે નિમિત્ત થતાં ૨૭૪૪=૧૦૮ ભેદે જીવ -અધિકરણ કહેલું છે. [] [5] શબ્દજ્ઞાનઃઆઘું-પહેલું જીવાધિકરણ સંરમ-હિંસા આદિ ક્રિયાનો સંકલ્પ. સમારંમ-હિંસા આદિના સંકલ્પ પૂર્ણ કરવા જરૂરી સામગ્રી એકઠી કરવી. આમ-હિંસા આદિના ક્રિયામાં પ્રવૃત્ત થવું યોગ-મન,વચન,કાયા-યોગ સૂત્ર ૬: માં કહેવાયેલ છે ગતિ-- કરાવવું, હિસાંદિ કરાવવા ૧૮ કૃત-ક૨વું,હિસાંદિ કરવા અનુમત-અનુમોદના,હિંસાદિ કાર્યોને અનુમોદન આપવું ષાય-ક્રોધ, માન,માયા,લોભ પૂર્વે કહેવાઇ ગયા છે ત્રિ-ત્રણ ભેદ, ૬ -અને વેંતુરી-ચાર ભેદ રા:-પ્રત્યેકના [] [6] અનુવૃત્તિઃ (૧) ધિરાં નીવાનીવા: સૂત્ર. ૬:૮ નીવા-અધિÓળ ની અનુવૃત્તિ (૨)સ આસ્રવ: સૂત્ર. ૬:૨ થી આસ્રવ શબ્દની (પરોક્ષ)અનુવૃત્તિ થશે [] [7]અભિનવટીકાઃ- સંસારી જીવ શુભ અથવા અશુભ પ્રવૃત્તિ કરતી વેળાએ ભિન્ન ભિન્ન એકસોને આઠ અવસ્થાઓમાંથી કોઇને કોઇ અવસ્થામાં જરૂર હોય છે આથી તે અવસ્થાને ભાવ અધિકરણ કહેવામાં આવે છે. આ ભાવ અધિકરણ ને જ સૂત્રકારે અહીં જીવ-અધિકરણ રૂપે ઉલ્લેખ કરીને પ્રસ્તુત સૂત્રમાં તેના ૧૦૮ ભેદોની છણાવટ કરેલી છે આ૧૦૮ ભેદમાં પૂર્વે જણાવેલા ત્રણ યોગને પણ સમાવેલા છે,પૂર્વે જણાવેલા કષાય ના ચાર ભેદ ને પણ જણાવેલા છે છતાં તેના પાયાના કે મુખ્ય ભેદ રૂપે સંરંભાદિ ત્રણનો ઉલ્લેખ કર્યો છે કેમ કે અહીં સૂત્રકાર મહર્ષિનો મુખ્ય આશય અધિકરણ થી થતી કર્માસ્રવની વિશેષતા [અર્થાત્ ભેદ] ને જણાવવાનો છે. તે આ રીતેઃ જે આદ્યઃ- આદ્ય એટલે પહેલું કે પૂર્વનું – અહીં પૂર્વ સૂત્ર અધિરળ નીવાનીવા: ની અનુવૃત્તિ કરવાની છે. ત્યાં બે અધિકરણ જણાવ્યા તેમાંના પહેલાને ખેંચવા માટે અહીં સૂત્રકારે આદ્ય પદ મુકેલું છે – વળી હવે પછીના અનન્તર એવા દશમા સૂત્રમાં પરમ એટલે ‘‘પછીનું’’ કહ્યું છે એ બંને પુરાવાઓથી અહીં આદ્ય અર્થાત્ પહેલું એટલે કે નીવાધિરણ નું જ ગ્રહણ ક૨વાનું છે. તદુપરાંત ભાષ્ય અનુસારિણી વૃત્તિમાં પણ જણાવે છે કે અધિરળનીવાનીવા: સૂત્રક્રમના પ્રામાણ્ય થી અહીં નૌવ-બધિર નું જ ગ્રહણ થશે –आद्यम् इति सूत्रक्रमप्रामाण्यात् जीव अधिकरणम् । Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૯ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૯ * संरम्भ:-संरम्भः संकप्पो (सकषायोवा) – સંકલ્પ અથવા મારવાનો વિચાર તેસંરંભ -પ્રમાદિ જીવનો હિંસા આદિ કાર્યને માટે પ્રયત્નનનો આવેશ તે સંરંભ –હિંસા આદિ ક્રિયાનો સંકલ્પ અર્થાત ચિંતવના –પ્રમાદિપુરુષ [જીવ]ને પ્રાણવ્યપરોપણ વગેરે કર્મ કરવાનાવિષયમાંજે આવેશપ્રાપ્ત થાય છે તેને સંરક્સ કહે છે. –પ્રતિપાદ્રિસજ્જાવેશ સંમ: * समरम्भ:- परितापनया भवेत्समारम्भ: -પરિતાપના-પીડા ઉપજાવી તે સમારંભ - હિંસા આદિ કાર્યોને માટે સાધનોને ભેગાં કરવા એ “સમારંભ – હિંસા આદિના સંકલ્પને પૂર્ણ કરવા જરૂરી સામગ્રી એકઠી કરવી –હિંસાદિ ક્રિયાના સાધનોનો અભ્યાસ કરવો તે સમારમ્ભ -तत्साधन सन्निपातजनित परितापनादिलक्षण: समारम्भ: જ મારમ:- માગ્ય: પ્રવ: -હિંસા કરવી તે આરંભ કહેવાયેલ છે –જેને સંરંભ-સમારંભ થયો છે તે કાર્ય છેવટે કરવું તે આરંભ -હિંસા આદિની ક્રિયા કરવી -પ્રવૃત્ત થવું તે આરંભ -પ્રાણિ વધ આદિની સ્પષ્ટ પ્રવૃત્તિ કરવી તે આરંભ -પ્રાતિપાતાયા (M)વૃત્તિ: ગારમે: જ યોગ-સંભ-સમારંભ આરંભ એ ત્રણે યોગથી ત્રણ-ત્રણ પ્રકારે છે તેમ કહ્યું છે આ યોગ શું છે? યોગની વ્યાખ્યા આ પૂર્વે આ અધ્યાયના જ પ્રથમ સૂત્રમાં કરાયેલી છે. તે મુજબ યો ત્રણ પ્રકારે છે કાયયોગ, વાગ્યોગ,મનોયોગ -સૂત્ર ૬:૨ ની અભિનવટીકામાં આ ત્રણે યોગની વિસ્તારથી વ્યાખ્યાઓ અપાયેલી છે –સામાન્ય અર્થમાં કહીએતો “મન,વચન, કાયાનો વ્યાપાર કે પ્રવૃત્તિનેયોગ' એમ સમજવું જેમ કે * મનોયોગ-મનથી હિંસાદિ વ્યાપારમાં પ્રવૃત્ત થવું તે * વચનયોગ- વચનથી હિંસાદિ વ્યાપારમાં પ્રવૃત્ત થવું તે * કાયયોગ- કાયાથી હિંસાદિ વ્યાપારમાં પ્રવૃત્ત થવું તે ર-રાવણ-મનમોહન રૂપ ત્રણ ભેદ :- પોતે કરવું તે કૃત -જેમ કે સ્વયં હિંસાઆદિની ક્રિયા કરવી તે જ રિતઃ- બીજા પાસે કરાવવું તે કારિત -જેમ કે બીજા પાસે હિંસાઆદિની ક્રિયા કરાવવી તે Page #61 -------------------------------------------------------------------------- ________________ SO તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ મનુમતઃ- કોઈના કાર્યમાં સંમત થવું તે અનુમત -જેમ કે અન્યની હિંસાદિ ક્રિયાની અનુમોદના કરવી તે પાય:- કષાય-સમભાવની મર્યાદા તોડવી તે કષાય – મનની વૃત્તિઓને મલિન કરે તે કષાય -“ઘણા પ્રકારનાં સુખ અને દુઃખના ફળને યોગ્ય એવા કર્મ ક્ષેત્રનું જે કર્ષણ કરે છે [અર્થાત્ ખેડે છે]અથવા જીવના શુધ્ધ સ્વરૂપને કલુષિત કરે છે તે “કષાય' કહેવાય છે –જેનાથી ૫ અર્થાત સંસારની વૃધ્ધિ થાય તેને કષાય કહેવામાં આવે છે $ [આ અને આવી અનેક વ્યાખ્યાઓ વષાય ની છે કે જે થાય પદનોપૂર્વે - સૂ. ૬-તિષયમાં ઉલ્લેખ થયેલો છે, આ અધ્યાયમાં પણ સૂત્રક, સાયાણાયો...માં ઉલ્લેખ થયો છે પછી સૂત્ર-૬ મત્રતાયેન્દ્રિય માં પણ કહેવાયેલ છે. અને તેના ભેદો સહિતનો ઉલ્લેખ હવે પછીના અધ્યાય: ૮ ના સૂત્ર. ૧૦માં પણ થવાનો છે તે કષાય ક્રોધ, માન,માયા,લોભ એ ચાર ભેદથી ઓળખાય છે) જે ઢોલ વષા:- દ્વેષ,ગુસ્સો,અક્ષમાં કેવૈર લેવાની વૃત્તિને ક્રોધ કષાય. જેમ કે કોઈ મારી સામે બોલે તો ખતમ કરી નાખે તેવા અહમ્ યુક્ત હિંસાદિ પ્રવૃત્તિ * મનિષાય:- લુચ્ચાઇ,કપટ,દગો કે અન્યને છેતરવાની વૃત્તિ તે માયા કષાય જેમ કે કપટ પૂર્વક મિત્રતા ના નામે કોઇની હિંસા વગેરે કરવાની પ્રવૃત્તિ એમષાય:-તૃષ્ણા,લાલસા,વૃધ્ધિ,આસક્તિ અસંતોષ યુક્ત વૃત્તિ તે લોભ કષાય જેમ કે કોઇની મિલ્કતની લાલસાથી હિંસાદી પ્રવૃત્તિ કરે તે * વિશેષ:- વિશેષ અર્થાત ભેદ. સંરંભ આદિ કારણો થી જીવના ૧૦૮ ભેદે અધિકરણ કહ્યા છે સૂત્રમાં –બાદ્ય સંરશ્ન-સમારમગામ,યોગ,ત-રિત - અનુમત,વષય અને વિશેષ એટલા પદો પછી સૂત્રકારે સંખ્યાવાચી શબ્દો જણાવેલા છે તેમાં પણ શબ્દ સમાન હોવા છતાં અર્થઘટનની ભિન્નતા છે વિપ્રથમ સંખ્યાવાચી પદત્રિ: સંરંભ,સમારંભ અને અનુમત્ત શબ્દ સાથે જોડાયેલું છે કેમ કે સૂત્રમાના ૧૦૮ ભેદનું મૂળ આ ત્રણ પદોથી જ ગોઠવાયેલું છે. સ્વોપજ્ઞ ભાષ્યમાં પણ સૂત્રકારે કહ્યું છે કે :- તત્ સમાત: ત્રિવિધમ્ - સમરમ:, મારH: ત * ત્રિ:બીજુ સંખ્યાવાચી પદ પણ વિક છે. આ પદ સૂત્રના યો પદ સાથે સંકડાયેલું છે કેમ કે તે યો ની સંખ્યા ત્રણ છે એવું સૂચવે છે મનોયો, વયો, થોડા ! ભાષ્યકારના ના જણાવ્યા મુજબ સંરંભ આદિ ત્રણે પદોનું પ્રત્યેક પદ કાય-વા-મનસ યોગની વિશેષતા થી ત્રણ પ્રકારે કહેવાયુ છે. જેમ કે -કાયસંરંભ,વાર્ડ્સરંભ,મનસંરંભ –કાય સમારંભ,વાક્સમારંભ,મન સમારંભ -કાયારંભ,વાગારંભ,મનઆરંભ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૬૧ અધ્યાયઃ સૂત્ર: ૯ જ કિ::-ત્રીજી વખત કહેવાયેલ સંખ્યાવાચી પદ પણ ત્રિ: છે આ પદ સૂત્રના સાથે જોડાયેલું છે. તેના થકી સૂત્રકાર એવું કહેવા માંગે છે કે ઉપરોકત [૩×૩]નવે ભેદોનું પણ પ્રત્યેક પદ આ કૃત-વાફ-કારિત-અને અનુમત સાથે સંકડાયેલું છે -એટલે કે આ ત્રણ પદની વિશેષતા થી પુનઃ ત્રણ-ત્રણ ભેદો થાય છે જેમ કે કૂતકાયસંરંભ,કૃતસંરંભ,કૃત મનઃસંરંભ કૃત કાય સમારંભ,કૃત વાક્સમારંભ,કૃત મનઃસમારંભ કૃત કાયારંભ,કૃત વાગારંભ,કૃત મન આરંભ આ રીતે કારિત કાય સંરંભ આદિ નવ ભેદો થશે અને અનુમત કાયસંરંભ આદિ નવ ભેદો થશે જ વાર:- ચોથું સંખ્યાવાચી પદ છે વતુર -આ પદ સૂત્રના પાય પદ સાથે સંકડાયેલ છે કેમ કે તે Bય ની ચારની સંખ્યાને જણાવે છે ભાષ્યકારના જણાવ્યા મુજબ ક્રોધ કષાય,માનકષાય,માયાકષાય અને લોભ કષાય એ ચાર કષાયની વિશેષતા થી ઉપરોકત ૨૭ ભેદોના પ્રત્યેક પદ કહેવાયેલા છે. અર્થાત કુલ૨૭૪૪]૧૦૮ ભેદોનું કથન થશે જેમકે-ક્રોધકૃત કાયસંરંભ,ક્રોધકૃત વાક્યુંરભ, ક્રોધકૃત મનઃસંરંભ ક્રોધકૃત કાયસમારંભ,ક્રોધકૃત વાક્સમારંભ,ક્રોધકૃત મનઃસમારંભ ક્રોધકૃત કાયઆરંભ,ક્રોધકૃત વાઆરંભ,ક્રોધકૃત મન આરંભ આ રીતે ક્રોધ કારિત કાયસંરંભ આદિ નવભેદો થશે –અને ક્રોધ અનુમતિ કાય સંરંભ આદિનવ ભેદો થશે -એજ રીતે ક્રોધને સ્થાને અનુક્રમે માન,માયા અને લોભ મુકવાથી પ્રત્યેકના ૨૭-૨૭ ભેદો થશે જેથી કુલ ૧૦૮ ભેદ થશે. પશ:- એક-એકના પ્રત્યેકના અહીં સંરંભાદિ ત્રણ યોગ ત્રણ, કરણ-કરાવણ અનુમોદન-ત્રણ અને ક્રોધાદિ કષાય ચાર એ દરેકમાં એક-એક નો ભેદ દર્શાવવા પશુ: કહ્યું જ સારાંશ- જયારે કોઈ સંસારી જીવ હિંસાદિ આસ્રવ કાર્યમાં જોડાય ત્યારે ક્રોધાદિ કોઈ કષાયથી પ્રેરિત થાય છે. -કષાય થી પ્રેરિત થયેલો જીવ કયારેક તે કામ પોતે કરે છે. કયારેક બીજા પાસે કરાવે છે અને કયારેક બીજા એ કરેલા કામમાં સંમત થાય છે - તે કામને માટે માનસિક, વાચિક અથવા કાયિકમાના કોઈ એક યોગથી તે અવશ્ય યુકત હોય જ છે. – આ રીતે પ્રેરાયેલો જીવ સંરંભ,સમારંભ કે આરંભની કોઈપણ એકાદ પ્રવૃત્તિ કરે છે. * ૧૦૮ ભેદ-સૂત્રકારે સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવ્યા તે મુજબના ૧૦૮ ભેદોને અહીં જણાવેલ છે. તો પણ એક વાત નોંધપાત્ર છે કે આ ભેદો પણ પ્રત્યક્ષ ગુણાંકનથી કહેવાયેલા છે. જેમ કે ૩×૩×૩૮૪=૧૦૮ Page #63 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પણ જો વધુ ઉંડા ઉતરીએ તો જણાશે કે સંખ્યા અનેક ભેદોની થઈ શકશે જેમ કે ખાલી મન-વચન કાયા એ ત્રણ યોગના જ સાત ભેદ થાય તે આ રીતે(૧) મન-(૨)વચન (૩)કાયા(૪) મન-વચન (૫)વચન કાયા (૬) મનકાયા (૭) મન-વચન-કાયાએવા સાત ભેદો થયા. એટલે કે યોગનો ભેદસંખ્યાંક ત્રણને બદલે સીધો સાત થઈ જશે –એ જ રીતે કૃત –કારિત-અનુમતનો ભેદ સંખ્યાંક પણ ત્રણને બદલે સાત થશે –સંરંભ-સમારંભ-આરંભ નો ભેદ સંખ્યા અંક પણ ત્રણને બદલે સાત થશે – ક્રોધ -માન-માયા-લોભ એ ચારના પંદર વિકલ્પો થઈ જશે તેથી અહીં ભાંગી પધ્ધતિ અનુસાર વર્ણન કરવાને બદલે ભાષ્યાનુસાર સીધાજ ૧૦૮ ભેદોનું કથન કરેલ છે તે રીતે (૧)સંરંભના ૩૦ ભેદ (૨)સમારંભના ૩૬ ભેદ (૩)આરંભ ના ૩૬ ભેદ [૧]સંરંભના ૩૬ ભેદઃ(૧)ક્રોધ-કૃત-કાય-સંરંભ (૨)ક્રોધ-કૃત-વાસંરંભ (૩)ક્રોધ-કૃત-મનઃસંરંભ (૪)ક્રોધ-કારિત-કાય-સંરંભ (૫)ક્રોધ-કારિત-વાસંરંભ (૬)ક્રોધ-કારિત-મનઃસંરંભ (૭)ક્રોધ-અનુમત-કાય-સંરંભ (૮) ક્રોધ-અનુમત-વાર્ફ -સંરંભ (૯)ક્રોધ-અનુમત-મન-સંરંભ (૧૦)માન-કૃત-કાય--સંરંભ (૧૧)માન-કૃત-વા-સંરંભ (૧૨) માન-કૃત-મનઃસંરંભ (૧૩)માન-કારિત-કાય-સરંભ (૧૪)માન-કારિત-વાસંરંભ (૧૫)માન-કારિત-મનઃસંરંભ (૧૬)માન-અનુમત-કાય-સંરંભ (૧૭)માન-અનુમત-વાસંરંભ (૧૮)માન-અનુમત-મનઃ સરંભ (૧૯)માયા-કૃત-કાય-સંભ (૨૦)માયા-કૃત-વા-સંરંભ (૨૧)માયા-કૃત-મનઃસંરંભ (૨૨)માયા-કારિત-કાય-સંરંભ (૨૩)માયા-કારિત-વાસંરંભ (૨૪)માયા-કારિત-મનઃસંરંભ (૨૫)માયા-અનુમત-કાય-સંરંભ (૨૬)માયા-અનુમત-વાર્ફ -સંરંભ (૨૭)માયા-અનુમત-મનઃસંરંભ (૨૮)લોભ-કૃત-કાય-સંરંભ (૨૯)લોભ-કૃત-વાસંરંભ (૩૦)લોભ-કૃત-મન સંરંભ (૩૧)લોભ-કારિત-કાય-સંરંભ (૩૨)લોભ-કારિત-વાસંરંભ (૩૩)લોભ-કારિત-મનઃસંરંભ (૩૪)લોભ-અનુમત-કાય-સંરંભ (૩૫)લોભ-અનુમત-વાસંરંભ (૩૬)લોભ-અનુમત-મનઃસંરંભ –આ છત્રીશે ભેદોમાં સંરંભને બદલે જો સમારંભ શબ્દ મુકી દેવામાં આવે તો બીજા ૩૬ ભેદો તૈયાર થઈ જશે -એજ રીતે આછત્રીશે ભેદોમાં સંરંભને બદલે આરંભશબ્દમુકી દેવામાં આવેતો ત્રીજા ૩૬ ભેદો તૈયાર થઈ જશે -આ રીતે સંરંભના૩૬,સમારંભના ૩૬અનેઆરંભના ૩૬ભેદોથઈને કુલ-૧૦૮ભેદ થયા. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬૩ અધ્યાયઃ સૂત્રઃ ૯ આભેદસંખ્યાખરેખરતો એકએક દ્રષ્ટાત્તથી સમજવી પડે તેમ છે પરંતુ ૧૦૮ ભેદોને ૧૦૮ દૃષ્ટાન્તો થી સમજાવવાનું ગ્રન્થ ગૌરવ ના ભયે મુશ્કેલ છે તેથી કેટલાંક ઉદાહરણો થકી અહીં સ્પષ્ટીકરણ કરેલ છે. (૧)ક્રોધ-કૃત-કાય-આરંભ અ ગુસ્સાથી ધમધમતો એક માણસ કાયા વડે બીજાની હિંસા કરે તો તેને ક્રોધ-કૃત-કાય આરંભ કહેવાય-જેમકે ખૂન કરે (૨)ક્રોધ-કારિત-કાય-આરંભળ- ગુસ્સાથી ધમધમતો તે માણસ જો કાયા વડે બીજા પાસે હિંસા કરાવે તો તેને ક્રોધ-કારિત-કાય-આરંભ કહેવાય-જેમ કે ગુંડાને પૈસા આપી કોઈનું ખૂન કરાવે (૩)ક્રોધ-અનુમત-કાય-આરંભઃ- ગુસ્સાથી ધમધમતો તે માણસ બીજા કોઇ થકી થયેલી હિંસાને અનુમોદન આપે તો તે ક્રોધ-અનુમત-કાય-આરંભ કહેવાય જેમ કે પોતાને લાયસન્સ ન આપતા એવા અમુક પ્રધાનનું ખૂન થયું સાંભળી બહુ સારું થયું તેવો ભાવ કાયાની ચેષ્ટા થકી પ્રગટ કરે (૪)માયા-કૃત-વાસંરંભઃજેમકે કોઈ વ્યકિત-કપટ પૂર્વક જૂઠ બોલવાની પ્રવૃત્તિ નો સંકલ્પ કરે તે માયા-ક્ત-વાસંરંભ (૫)લોભ-કારિત-કાય-સમારંભ કોઈ વ્યકિત લોભ કષાયના ઉદયથી બીજા પાસે પરિગ્રહ માટેના સાધનો એકઠા કરાવે તો તે લોભ-કારિત-કાય-સમારંભ આવા દ્રષ્ટાન્તોથી ૧૦૮ ભેદો સમજવા જોઈએ જ અસંખ્યાત ભેદ:- અહીં જીવાધિકરણને આશ્રીને જે ૧૦૮ ભેદો કહ્યા તેમાં પૂર્વે જણાવેલ ભાંગા પધ્ધતિ પ્રમાણે તેના ૭x૭x૭X૧૫ એ રીતે પણ ભેદો થશે અને જો તીવ્રમંદ આદિભાવોને આશ્રીને ભેદોની વિચારણા કરીએ તો આ૧૦૮ વાળા અસંખ્ય ભેદો પણ થઈ શકે છે કેમ કે તીવ્રતા આદિ ભાવોની તરતમતાની કોઇ સંખ્યા નક્કી ન થઈ શકે 1 [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભसंरम्भ समारम्भ आरम्भे य तहेव य उत्त. अ.२८-गा.१२ तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंति पि अन्नं न समण ગામ તા. ૫.૪-જૂ. ૨ जस्स णं कोह माणमायालोभा अवोच्छिन्ना भवंति तस्स णं संपराइया किरिया સૂત્રપાઠ સંબંધઃ-અહીં સૂત્રમાં મુખ્ય ક્રિયાતો સંરંભ,સમારંભ અને આરંભ જ છે પછીતો બધા તેના ભાંગા ભેદોજ દર્શાવ્યા છે તેથી ઉત્તરાધ્યાયયનનો મુખ્ય પાઠ મુકી અન્ય પાઠો સમજવા પૂરતાજ મુકેલા છે Page #65 -------------------------------------------------------------------------- ________________ ४ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)કષાયમાટે गति कषायलिङ्ग. सू. २:६ अव्रतकषायेन्द्रिय. सूत्र. ६:६ मिथ्यादर्शनाविरतिप्रमाद कषाय. सूत्र. ८:१ ટન વારિત્ર.... યા...સૂત્ર. ૮:૨૦ (૨)યોગ માટે - યવાન: વર્મયોr: 1 અન્યગ્રન્થ સંદર્ભ(૧)કષાય પરંદ્રિય કુત્ત પ્રબોધટીકા ભા.૧ (૨)યોગ મંતે પલિસૂત્ર વૃત્તિ પ્રબોધટીકા ભા.૧ (૩)કૃતાદિ-ત્રણ રમીમંત પશિવસૂત્ર વૃતિ પ્રબોધટીકા ભા.૧ U [9]પદ્યઃ(૧) સૂત્રઃ૮-૯નું સંયુકત પદ્ય અધિકરણના ભેદ બે છે જીવને અજીવ થી પ્રથમ જીવ અધિકરણ સમજો અષ્ટોતરશત ભેદથી તેહની રીત હવે વદતા સૂણજો ભવિ એકમના સૂત્ર નવમે તેહ ગણના કરી ધારો ભવિજના સંરંભને સમારંભ બીજો આરંભ ત્રીજો કહુમુદા મન યોગ વચન કાય યોગે ગણતા ભેદ નવ તદા કૃત કારિત અનુમતિથી થાય ત્યાવીશ ખરા કષાય ચારથી એક શત અઠ ભેદ કહે છે મૃતધારા (૨) આ સૂત્રનું બીજું પદ્ય હવે પછીના સૂત્રમાં કહેવાશે [10]નિષ્કર્ષ:-સૂત્રકારમહર્ષિએ બહુજ વ્યવસ્થિત રીતે અને શાસ્ત્રીય પધ્ધતિએ જીવાધિકરણ આસ્રવનું સ્વરૂપ સમજાવેલ છે આ રીતે આસ્રવના પ્રત્યેક ભેદોની સૂક્ષ્મ અને સમ્યફ રીતે જો વિચારણા કરવામાં આવે તો જીવને કષાયથી, યોગથી,કરવા કરાવવા કે અનુમોદના વડે તથા સંકલ્પ-તે દિશામાં પ્રયત્ન કે અશુભ પ્રવૃત્તિ-પ્રત્યેકની ઝીણવટ ભરી વિચારણા થઈ શકે. કોઇ પણ જીવ ને જીવાધિકરણ થકી અથવા ભાવ અધિકરણ થી થતા સામ્પરાયિક કમ્રવની ક્ષિતિજો આ સૂત્રની બહાર રહેતી નથી માટે આપણે આ સૂત્રને ફકત જ્ઞેયતત્વ રૂપે ન વિચારતા તેમાં રહેલા આમ્રવના હેય પણાને સમજીને તેનાથી નિવર્તિવાના પ્રયત્નો કરવા જોઇએ જો મોક્ષે જવું છે તો તમને દિશા સૂચન મળી ચૂક્યું છે કે રસ્તામાં વિઘ્નો કયાં કયાં છે? હવે તો તે વિપ્નો ને પાર જ કરવાના છે. માટે આ સુંદર તત્વોની સૂક્ષ્મ ચિંતવના થકી કમગ્નવ થી દૂર થવું તેજ આ સૂત્રનો નિષ્કર્ષ છે. ooooooo Page #66 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ સૂત્રઃ ૧૦ ૬૫ ત્રિ- ત્રણ (અધ્યાયઃક-સૂત્રઃ૧૦) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ અજીવ અધિકરણ ના ભેદોને જણાવે છે U [2]સૂત્ર મૂળ-નિવર્તિનિક્ષેપસંયોનિ વિમુરિ મેરા: પરમ 0 [3]સૂત્ર પૃથક:- નિર્તના - નિક્ષેપ - સંયો - નિલ: દ્રિ - 10: - દ્રિ - ત્રિ भेदाः परम् U [4] સૂત્રસાર-પર-અછવાધિકરણના નિર્વતના નિક્ષેપ,સંયોગ અને નિસર્ગ એ ચાર ભેદો છે જે અનુક્રમે ૨,૪, ૨ અને ૩પ્રકારે છે [અર્થાત્ નિર્વતના ના બે ભેદ છે, નિક્ષેપના ચાર ભેદ છે, સંયોગ ના બે ભેદ છે અને નિસર્ગના ત્રણ ભેદ છે - આ નિર્વર્તનાદિ ચારે અજીવધિકરણ છે] I [5] શબ્દજ્ઞાનઃનિર્તન-નિવર્તિના- રચના નિક્ષેપ-મૂકવું સંયો-ભેગુ કરવું નિસ-પ્રવર્તાવવું દ્વિ-બે વર-ક્યાર મેરા: ભેદો પ્રકારો પરમ -પર, અજવાધિકરણ U [6] અનુવૃત્તિઃ-ધરÍનીવાળીવા: સૂત્ર.૬:૮ નીવ પરથી શબ્દની [7]અભિનવટીકાઃ- સર્વપ્રથમ સૂત્ર૭માં કર્મબંધની વિશેષતા જણાવતા તીવ્રમંદ વગેરે ભાવોમાં ધિકરણ નો એક ભેદ જણાવ્યો આધણ ના સૂત્ર૮ માં ગીવ અને બગીવ બે ભેદકહ્યા. તેમાંના જીવના અધિકરણ ને જણાવવા નવમા સૂત્રની રચના કર્યા પછી હવે પ્રસ્તુત સૂત્ર થકી અજીવાધિકરણ ને જણાવે છે. | -પરમાણુ આદિ મૂર્ત વસ્તુઓ દ્રવ્ય અજવાધિકરણ છે જયારે જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી થતું દ્રવ્ય જે-જે અવસ્થામાં વર્તમાન હોય છે, તે બધું ભાવ અજીવાધિકરણ કહેવાય છે. આ ભાવ અજીવાધિકરણ ને સૂત્રકાર મહર્ષિએ ચાર ભેદોમાં જણાવેલું છે (૧)નિવર્તન, (૨)નિક્ષેપ, (૩)સંયોગ (૪)નિસર્ગ જે નિર્તન-નિવર્તન એટલે રચના -નિર્વર્તના એટલે ઉત્પન્ન કરવું અથવા બનાવવુ –અજીવ પુગલો દ્રવ્યોની રચના વિશેષ. –આ નિર્વતના ના બે ભેદ કહ્યા છે. -૧-મૂક્યુનિવર્સનાધિરામ પુદ્ગલ દ્રવ્યની જે ઔદારિક આદિ શરીર રૂપ રચના, અંતરંગ સાધનરૂપે જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી થાય છે તે મૂલગુણ નિર્વતના અ. ૬/૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -मूल गुणनिर्वर्तना: - पञ्चशरीराणि वाङ्मनः प्राणापानाश्च । –મૂળગુણ નિર્વતના પાંચ પ્રકારની કહી છે(૧)શરીર (૨)વચન,(૩)મન(૪)પ્રાણ, (૫)અપાન-શ્વાસોશ્વાસ -અહીંમૂળનો અર્થમુખ્ય કે અત્યંતરસમજવો. હિંસા આદિ ક્રિયા કરવામાં શરીર આદિ મુખ્ય કે અત્યંતર સાધન છે. શરીર-પાંચ પ્રકારે છે. ઔદારિક, વૈક્રિય,આહારક તૈજસ અને કાર્મણ તેમજ ભાષા,મન વગેરે પુદ્ગલોની રચના જ છે જેમ કોઈનું સુંદર કે બેડોળ શરીર,સુસ્વર કે દુસ્વર વાણી વગેરે મૂળ ગુણ નિર્વતનાના ઉદાહરણ સમજવા -૨-૩રપુનિર્વાધિશરણમ્ : –પુદ્ગલ દ્રવ્યની લાકડી, પત્થર વગેરે રૂપે જે રચના બહિરંગ સાધન રૂપે જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી છે તે ઉત્તરગુણ નિર્વતના -उत्तरगुणनिर्वर्तना काष्ठपुस्तचित्रकर्मादीनि । –લાકડી ઉપરકોઈ મનુષ્યાદિના આકારની રચનાને અથવામાટી પત્થર વગેરેની મૂર્તિ બનાવવી કે વસ્ત્રાદિ ઉપર ચિત્ર તૈયાર કરવું તે બધું ઉત્તર ગુણ નિર્વર્સનાધિકરણ છે – ઉત્તર ગુણ નિર્વર્તન એટલે લાકડી,તલવાર વગેરેની રચના. અહીં ઉત્તરનો અર્થઅમુખ્ય કે બાહ્ય સમજવો. કેમ કે હિંસા વગેરે ક્રિયામાં તલવાર આદિ અમુખ્ય-કે બાહ્ય સાધન છે. -ઉત્તર ગુણ નિર્વર્તના દ્રષ્ટાન્ન થકી સમજાવતા કહી શકાય કે નવીનવી બહાર ની વસ્તુઓ બનાવટો,લાકડાંના પૂતળાં ચિત્રો,યંત્રો,વાસણ વગેરે અનેક પ્રકારે મનુષ્યોએ કરેલી રચના તથા પશુ-પક્ષી નિર્મિત માળા.બખોલ વગેરે સર્વે ઉત્તર ગુણ નિર્વતૈના છે -એજ રીતે સુંદર શરીર એ જેમ મૂળગુણ નિર્વતૈના છે તેમ અંલકારાદિ આભરણો વગેરે ઉત્તરગુણ નિર્વર્તના છે -મૂળ અને ઉત્તરગુણ ની રચનામાં હિંસા વગેરે થવાથી એ રચના સ્વયં અધિકરણ રૂપ છે અને અન્ય અધિકરણમાં કારણ પણ બને છે જ નિલેષ:- નિક્ષેપ એટલે મૂકવું, રાખવું સ્થાપના -निक्षिप्यतेऽसौइति निक्षेपः, स्थाप्यः कश्चिदजीव एव આ નિક્ષેપાધિકરણ ના ચાર ભેદ જણાવેલા છે -૧-અત્યક્ષતનિક્ષેપIધરમ -પ્રત્યવેક્ષણ કર્યા વિના જ અર્થાત્ બરાબર જોયા વિના કોઈ પણ વસ્તુને કયાંય મુકી દેવી,એ અપ્રત્યવેક્ષિત નિક્ષેપ છે. –ભૂમિને દૃષ્ટિથી જોયા વિના અર્થાત ચક્ષુપ્રમાર્જના કર્યા વિના કે જોયા ન જોયા જેવું કરીને વસ્તુને મૂકવી તે અપ્રત્યવેક્ષણ નિક્ષેપ. -કોઈ પણ અજીવ વસ્તુને બરાબર યોગ્ય રીતે જોયા વિના જ અન્યત્રફેંકવી કે મૂકવીતે. - चक्षुषानिरीक्षिते भूप्रदेशे निक्षेप्यस्य दण्डकादेः स्थापनमधिकरणम् ।। -જમીનનો પ્રદેશઆંખોવડે નિરિક્ષણ કર્યાસિવાય દાણ્ડવગેરે વસ્તુઓનું અસામાચાર Jain Education international Private & Personal Use Only ww.jainelibrary.org Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૭ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૧૦. પૂર્વક સ્થાપન કરવું તે. -૨-દુષ્પમાર્જિત નિઃપાધિકરણઃ -પ્રત્યવેક્ષણ કર્યા પછી પણ વસ્તુને સારી રીતે પ્રમાર્જન અર્થાત સાફસૂફ કર્યા વિના જ જેમ તેમ મુકવી તે દુષ્પમાર્જિત નિક્ષેપ. -ભૂમિનું જેમ તેમ પ્રમાર્જન કરીને અથવા પ્રÍજન કર્યા વિના વસ્તુ મૂકવી- તે દુષ્પમાર્જિત નિક્ષેપ. -જે વસ્તુ અન્યત્ર મૂકવાની હોય તેને, તેમ જ મુકવાના સ્થાનને પણ તપાસ્યા વિના જ ગમે ત્યાં ગમે તેમ વસ્તુ ફેંકવી-મૂકવીતે. -प्रत्यवेक्षितेऽपि भूप्रदेशे दुष्प्रमार्जिते रजोहरणेअप्रमार्जिते वा निक्षेपोऽधिकरणं भवति । -દુષ્ટતાથી કે સામાચારીનો ત્યાગ કરીને ઉપકરણ આદિ રાખવા કે છોડી દેવા તે દુષ્પમાર્જિત નિક્ષેપાધિકરણ. -૩-સહસા નિક્ષેપાધિકરણ: પ્રત્યવેક્ષણ કે પ્રમાર્જન કર્યા સિવાય અર્થાત પૂંજયા-પ્રમાદર્યા વિના જ સહસા એટલે કે ઉતાવળથી વસ્તુને મૂકી દેવી એ સહસા-નિક્ષેપ છે. –સહસા એટલે અશકિત આદિના કારણે ઓચિંતા કે ઉતાવળથી બરાબર જોયા વિનાની અને પ્રમાર્જન કર્યા વિનાની ભૂમિ ઉપર વસ્તુનો નિક્ષેપ-મૂકવી કે ફેકવી તે. -શરીર,ઉપકરણ કે મળ વગેરેને અતિ શીઘ્રતાથી મૂકતી કે છોડતી વખતે પૃથિવી વગેરેને બરાબર જોયા તપાસ્યા વિના મૂકે-કે છોડે તેને સહસા નિલેષાધિકરણ કહેવાય. -કોઇપણ અજીવવસ્તુનેગમેત્યાંગમેતેમ એકાએક સમજયાવિચાર્યાવગરફેકવી-મૂકવીતે. -शकित अभावात् चेतयतोऽपि अप्रत्यवेक्षितदुष्प्रमार्जितदेशे निक्षेपोऽधिकरणस्येतरोऽपि सहसा निक्षिपितः -૪-અનાભોગનિક્ષેપાધિકરણઃ-ઉપયોગ સિવાય જ કોઈ વસ્તુને કયાંય મૂકી દેવી,તે અનાભોગ નિક્ષેપ છે. -વિસ્તૃતિને કારણે ઉપયોગ અભાવે ભૂમિને જોયા વિના કે પ્રમાદર્યા વિના વસ્તુ મૂકવી તે –શીવ્રતાકે ઉતાવળ ન હોવાછતાં, અહીં કોઈ જીવ કોઈછે કે નહીં તે જોયા વિના અર્થાત સચિત પણાની જયણા કે ઉપયોગ વિના શરીર, ઉપકરણાદિ અણશોધી ભૂમિ ઉપર મૂકવા તે અનાભોગ નિપાધિકરણ. -अनाभोगोऽत्यन्त विस्मृति:, नही इदं स्मरति प्रत्यवेक्षिते सुप्रमार्जिते च देशे निक्षेप्तव्यम्, तथाविधस्य निक्षेपोऽधिकरणम् * નિક્ષેપાધિકરણ સંબંધિકિંચિતુસ્પષ્ટતાઃ- કોઈ પણ વસ્તુ જેવી કે ઉપકરણ, શરીર, મળ, વસ્ત્ર,પાત્ર આદિ સજીવ વસ્તુઓ જે સ્થાને મૂકવી હોય ત્યાં પ્રથમ દ્રષ્ટિથી નિરીક્ષણ કરવું જોઈએ અર્થાત ચક્ષુ પ્રમાર્જના કરવી જોઈએ, જેથી મૂકતીવેળાએ કોઈજીવની વિરાધના નો સંભવ ન રહે. વળી કેટલાંક જીવો એવા સૂક્ષ્મ પણ હોય છે જે દૃષ્ટિપથમાં આવતા નથી.આવા જીવોની રક્ષાના પરિણામથી, રજોહરણાદિ વડે બરોબર પ્રમાર્જના કરવી જોઇએ. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –અર્થાત પહેલા દ્રષ્ટિ પડિલેહણ કરવું અને પછી પ્રમાર્જના કરવી.અથવા તો પૂંજવું અને પ્રમાર્જવું જેથી દ્રશ્ય જીવો કે સૂક્ષ્મ જીવો હોય તો દૂર થાય પછી તે સ્થાનમાં વસ્તુ મૂકવી કે ઉપલક્ષણથી લેવી. આ પ્રમાણે કરવાનો હેતુજયણાપાલન છેકેમકે ઉપયોગએજ ધર્મ છે એમજયારે કહીએત્યારે જીવરક્ષા માટે સાવધાન થવા ઉપયોગ પૂર્વક લેવા-મૂકવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. આ રીતે પૂજવા-પ્રમાર્જવાના દ્રષ્ટિબિંદુથી નિક્ષેપાધિકરણના ચાર ભેદો સૂત્રકારે સ્વોપજ્ઞભાષ્યની રચના કરીને આપણને જણાવ્યા. (૧) જો દ્રષ્ટિ પડિલેહણા બરાબર ન કરાઇ હોય તો અપ્રત્યવેક્ષિત. (૨) રજોહરણાદિથી યોગ્ય પ્રમાર્જના ન કરાઈ હોય તો દુષ્પમાર્જિત. (૩) ઉતાવળે કાર્ય થવામાં પડિલેહણ કે પ્રમાર્જન રહી જાય ત્યારે સહસાનિક્ષેપ (૪)ઉપયોગ રહિત પણે કાર્ય થતા, પડિલેહણ-પ્રમાર્જન રહી જાય તો અનાભોગ નિક્ષેપ * સંયો-સંયોગ એટલે એકઠું કરવું, ભેગુ કરવું. જોડવું. -કોઈ બે વસ્તુને જોડવા પરસ્પર સંયોજના કરવી તે સંયોગ. -संयोजनंसंयोग-एकस्यीकरणं व्यामिश्रणं આ સંયોગાધિકરણના બે ભેદ કહેલા છે. -१- भकतपानसंयोजनाधिकरणम् -અન્ન, જળ,આદિનું સંયોજન કરવું તે ભકતપાન સંયોગાધિકરણ. -ભોજનને સ્વાદ-ઈષ્ટ બનાવવા રોટલી દાળમાં બોળવી તે પણ સંયોજના દૂધમાં ખાંડ નખાવવી કે ઉપરથી મીઠું-મરચું લેવું તે બધા જ સંયોજનાના દ્રષ્ટાન્તો છે. આ રીતે ભોજનમાં ઈષ્ટ સ્વાદ ઉભો કરવા થતી કોઈ સંયોજના તે ભકૃતપાન સંયોજનાધિકરણ કહેવાય છે. -ભકત-પાનાદિ અર્થાત ખાન-પાનમાં સંયોગ કરવો તે --भक्तमशनखाद्यस्वाद्यभेदात् विधा। तस्य संयोजने पात्रे मुखे वा व्यञ्जनगुडोप दंशफलशाकादिना सह, तथा द्राक्ष दाडिमपानकादि अपि प्रासुकजलारनालादि च खण्ड शर्करामरिचा दिभिः एवं तद्भक्तपान संयोजनाधिकरणम् । -૨-૩૫રળસંયોગનાધિU:$ વસ્ત્ર,પાત્ર આદિ ઉપકરણોનું સંયોજન કરવું તે સંયોજનધિકરણ ૪ ઉપકરણમાં વસ્ત્ર-પાત્રાદિ સંયોજના કહી છે જેમ કે બે વસ્ત્રોમાંથી એક જૂનું અને બીજું નવું વસ્ત્ર હોય તો જૂનું કાઢીને બીજું પણ નવું પહેરવું અથવા મેલું અને ધોયેલું હોય તો બીજુંપણ મેલું કાઢીને પહેરવું રાગાદિ થી વસ્ત્રમાં દોરા કે ભરત ગુંથણ રૂપ સંયોજના કરવી. એ જ રીતે પાત્રના રંગ વગેરેમાં સંયોજના સેવવી. દંડ અને દંડાસણમાં વર્ણ કે પાલીસ થકી સમાનતા કે ચકાટ લાવવોતે ઉપકરણ સંયોજનાધિકરણ ___-उपकरणं-वस्त्रपात्रादि तत् संयोजना तथा विधविचित्र-लाभे तदनुरूपामार्गणया परिभोगेन चैवमाधिकरणम् इति । Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૯ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૧૦ * નિસ-નિસર્ગ એટલે સ્વભાવ -નિસર્ગ એટલે પ્રવર્તાવવું, ત્યાગ, -निसर्जनं निसर्ग: त्याग: उज्झनं આ નિસર્ગ-અધિકરણના ત્રણ ભેદ કહેલા છે -૧-વાયનિધિન:–શરીરની પ્રવર્તના ને કાયનિસર્ગ કહે છે –કાયનિસર્ગ એટલે શસ્ત્ર, અગ્નિ પ્રવેશ જળ પ્રવેશ,પાશ બંધન આદિથી કાયાનો ત્યાગ કરવો. –શરીરની સ્વાભાવિક પ્રવૃત્તિથી વિરુધ્ધ દૂષિત રીતોએ તેને પ્રવર્તાવવું તે કાય નિસર્વાધિકરણ –અજીવ પુદ્ગલ દ્રવ્યોને કાયયોગ થકી છોડવાને કાયનિસર્ગ -औदारिकादि शरीरं तन्निसर्ग: अविधिना त्यागोऽधिकरणं कायान्तरपीडापत्तेः । –ઔદારિકાદિ ભેદવાળુછે તે શરીર તેનો ત્યાગ સ્વચ્છન્દ પણે કે અવિધિથી તેનો ત્યાગ કરવો જેમ કે શસ્ત્રથી, અગ્નિથી વગેરે -૨-વા- નિધિશ્નર:–વચનની પ્રવર્તન ને નિસર્ગ કહે છે -શાસ્ત્રથી વિરુધ્ધ બોલવું. અહીં ભાષાનો ત્યાગ એટલે ભાષારૂપે પરિણાવેલા ભાષા વર્ગણાના પુદ્ગલોને ત્યાગ –વચનની જે સ્વાભાવથી પ્રવૃત્તિ થતી હોય તેનાથી વિરુધ્ધ દુષિત રીતીએ વચનને પ્રવર્તાવવું તે વચન નિસર્વાધિકરણ -અજીવ પુદ્ગલ દ્રવ્યોને વચનયોગ થકી છોડવા તે વાફ નિસર્ગ -वाचोऽपित्यागः - प्रेरणं शास्त्रोप्रदेशाद्दते । -૩–મનોનિધિMUM:–મનની પ્રવર્તમાને મનો નિસર્ગ કહેવાય છે –મનો નિસર્ગ એટલે શાસ્ત્ર વિરુધ્ધ વિચારણા. અહી મનનો ત્યાગ એટલે મનરૂપે પરિણામાવેલા મનોવર્ગણાના પગલોનો ત્યાગ –અજીવ પુદ્ગલ દ્રવ્યોને મનોયોગ થકી છોડવા તે મનોનિસર્ગાધિકરણ -મનની સ્વાભાવિક પ્રવૃત્તિ થી વિરુધ્ધ દૂષિત રીતિ એ મનને પ્રવર્તાવવું તે મનોનિસર્વાધિકરણ કહેવાય -मनस्तेवन परिणममनोवर्गणाव्याणां चिन्तनादि द्वारा त्यागकरणरूपत्वं मनोनिसर्गाधिकरणस्य ક્ષાત્ | આ રીતે ઉપરોકત કથનાનુસાર અજીવપુદ્ગલ દ્રવ્યના વ્યાપાર સંબંધે જીવને જે કર્મબંધ થાય છે તેને અજીવધિકર સમજવું -अत्र बहिर्व्यापारापेक्षया शरीरादिनाम् अजीवनिसर्गाधिकरणत्वमुकतम् । Page #71 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિશેષ:- જો કે આ અજીવાધિકરણ પણ જીવ દ્વારા જ નિષ્પન્ન થાય છે પણ તેમાં બાહ્ય દ્રવ્યક્રિયાની પ્રધાનતા છે અને જીવથી અસંબંધ્ધ-વણ જોડાયેલ પણ રહે છે. તેથી તેને દ્રવ્યાધિકરણ કે અજીવાધિકરણ કહે છે. # અજીવ વિષય થકી [ઉકત]નિવર્તના, નિક્ષેપ,સંયોગ અને નિસર્ગ કરતો એવો રાગદ્વેષ વાળો આત્મા સામ્પરાયિક કર્મોને બાંધે છે અર્થાત સામ્પરાયિક કર્માસવ કરે છે - ૪ સૂત્રકાર મહર્ષિએ સ્વોપજ્ઞ ભાષ્યમાં એક મહત્વનો વાકય પ્રયોગ કર્યો છે. તે સમસત:વસ્તુર્વિધર્મ અર્થાત તે સંક્ષેપથી ચાર પ્રકારે છે અહીં “સંક્ષેપથી' એવો જે શબ્દપ્રયોગ છે તે કોઈક વિસ્તાર નો ઘાતક છે તે વાતતો નક્કી જ છે. કેમ કે ચાર ભેદના દ્રિ-વતુ-દ્વિ-ત્ર એવા ચાર ભેદો સૂત્રકારે પોતે જ સૂત્રમાં જણાવેલા છે. તે આ રીતે છે દ્વિ-એ. આ દ્રિ શબ્દ નિર્તના સાથે જોડાયેલો છે તે નિર્વતૈનાના બે ભેદ સૂચવે છે. –નિર્વર્તના ના બે ભેદ મૂલ-ગુણ ઉત્તરગુણ આપણે જોયા વર-ચાર. સામાન્યથી આ સંખ્યાવાચી શબ્દ જણાય છે પણ તેની પૂર્વે અને પશ્ચાત એક એક શબ્દ જોડવાથી તેનો અર્થ વિશેષ સ્પષ્ટ થાય છે. -નિલેષ(૭)વતુ-બેતા:- અર્થાત નિક્ષેપ નામના અજીવ અધિકરણના ચાર ભેદો છે. અપ્રત્યવેક્ષિત વગેરે જે ઉપર જણાવેલા છે ૪ દ્વિ-બે સંખ્યાવાચીતાની દ્રષ્ટિએ પૂર્વનો દ્રિ અને આ દિ બંને સમાન અર્થ ધરાવે છે પણ સૂત્ર અપેક્ષાએ યથાશ્ચમમ્ ના નિયમ મુજબ દિ આ નો સંબંધ સંયો શબ્દ સાથે છે સંયો| ના બે ભેદને જણાવવા માટે અહીં દિ નો પ્રયોગ થયો છે ૪ કિ-પૂર્વના સંખ્યાવાચી શબ્દોની માફક આ શબ્દ પણ શબ્દના ભેદની સંખ્યા ત્રણની છે તેવું સૂચવે છે આ રીતે જે ભેદ સંક્ષેપથી ચાર પ્રકારે છે એમ કહ્યું તે જ ભેદોનોવિસ્તાર સૂત્રકાર પોતે અગીયાર ભેદોથી કરે છે કે:-સૂત્રમાં સંખ્યાવાચી દ્રિવતિ પદો પછી મે: શબ્દ મુકેલ છે તે પ્રત્યેક સંખ્યાવાચી શબ્દ સાથે જોડવાનો છે. કેમ કે એક નિયમ છે કે દ્વાને શ્રયમાણે પદ્ પ્રત્યેfમસનૂતે . તેથી દ્રિ-વતુર-દિ-ત્ર ના દ્વન્દ સમાસ સાથે જોડાયેલ આ બે શબ્દ બધાં જ સંખ્યાવાચી શબ્દો સાથે જોડાશે તેથી દ્વિ-મેવો, વધુ મેવાડ, દિ મેવો, વિમે: એ પ્રમાણે પદ રચના થશે પરમ-સૂત્રનો સૌથી છેલ્લો શબ્દ છે પરમ –પરમ્ નો અર્થ ““પછીનું' એ પ્રમાણે થાય છે –અહીં પૂર્વસૂત્ર માંથી મધર' શબ્દની અનુવૃત્તિ થયેલી છે –ધર ના બે ભેદ કહ્યા ગીવ અને સંગીત –ગાધ શબ્દ ગીવ છે એટલે પર-પછીનો શબ્દ શીવ થશે –અર્થાત ધરણં ગીવીનીવા એ સૂત્રના ક્રમના પ્રામાણ્ય થી અહીં ગોવાધિરળ એવા અર્થનું જ ગ્રહણ થશે કેમ કે માદ્ય એવા ગીવ નું ગ્રહણ પૂર્વસૂત્રઃ૯માં થયું છે અને અહીં Page #72 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્ર: ૧૦ પર શબ્દ હોવાથી પછીના એવા બગીવ નું જ ગ્રહણ થઈ શકે તેમ છે -પ્રશ્નઃ-પૂર્વસૂત્રમાં પ્રાર્ધ શબ્દ મૂકેલ છે તેથી અર્થપત્તિ તર્ક મુજબ અહીં પર શબ્દ સિધ્ધ જ છે સૂત્રકાર મહર્ષિ એ આ શબ્દ ને પ્રયોજવાનું કારણ શું છે? - અહીં પમ્ શબ્દના પ્રયોજન માટે બે હેતુઓનો સંભવ છે -૧ જેમ માાં શબ્દ સ્પષ્ટ અર્થનો બોધ કરાવે છે તેમ પરમ્ શબ્દના પ્રયોજન થકી સ્પષ્ટ અર્થનો બોધ કરાવવો -૨-૨૫ શબ્દ ભિન્ન અર્થનો પણ સૂચક છે તેથી સૂત્રકાર એવું પણ સૂચવવા માંગતા હોય કે સM વગેરે [ નીવધા થી] નિર્વર્તના વગેરે [કનીવધિMભિન્નછે. આવી ભિન્નતા ના સ્પષ્ટ સૂચનને કારણે જીવાધિકરણ અને અજીવાધિકરણ અથવા ભાવાધિકરણ અને દ્રવ્યાધિકરણ નો સ્પષ્ટ ભેદ દર્શાવવાનો પણ સૂત્રકારનો આશય હોવાનો સંભવ છે U [8] સંદર્ભ૪ આગમ સંદર્ભઃ-संजोयणाधिकरणा चेव णिवत्तणाधिकरणणिया चेव स्था. रसू. ६०-६ -માનવિવેજ્ઞા ૩. મ.૨૮-૫. ૨૪ –વત્તમા અને વર્ષ: ૩. ગ.૨૮,. -૨૩ સૂત્રપાઠ:- hતમા અને નિસાધર માં માત્ર શબ્દ ભેદ છે પણ પ્રવૃત્તિ ભેદ નથી. U [9]પદ્ય(૧) વળી અજીવ અધિકરણ કેરા ચાર ભેદો જાણવા પ્રતિભેદ બે ને ચાર થી વળી ભેદ બે ત્રણ માનવા નિર્વર્તના છે ભેદ બે થી નિક્ષેપ થાયે ચારથી સંયોગના બે ભેદ સાધી નિસર્ગ ત્રણ વિચારથી સૂત્રઃ૯ અને ૧૦ નું સંયુકત પદ્યઃત્રણ સંરંભ સમારંભ આરંભ કૂતકારિત અનુમત ત્રણ આ કષાય ભેદ ચાર પછીથી અજીવ અધિકારણેય તથા, નિર્વર્તના નિક્ષેપ તેવો સંયોગ નિસર્ગ એમ થયાં, અનુક્રમ વળી એ ચારેના બે ચાર બે ત્રણ ભેદ લહ્યા. [10] નિષ્કર્ષ - સૂત્રકાર મહર્ષિએ કર્મીગ્નવને જણાવવા માટે ખૂબ જ સુંદર ક્રમ ગોઠવેલો છે. પહેલા યોગ થકી આમ્રવની વ્યાખ્યા કરી, પછી તેની શુભાશુભાતાને પુન્ય-પાપ રૂપે જણાવી, કષાયના સંબંધથી તેના સામ્પરાયિક અને ઈર્યાપથ આસ્રવ એવા બે ભેદોનું કથન કર્યુ પછી સામ્પરાયિક આસ્રવ ને અવ્રતાદિ ૩૯-ભેદે સ્પષ્ટ કર્યો. પણ આ ૩૯ ભેદની તરતમતાને દર્શાવવા તીવ્ર,મદ્ વગેરે વિશેષતાને જણાવી જેમાંના અધિકરણ ભેદને જીવ તથા અજીવ રૂપે સૂચિત કરીને બે સૂત્રો થકી તેના ભેદોને વ્યકત કર્યા પ્રસ્તુત સૂત્ર અજીવ અધિકરણનું સ્પષ્ટીકરણ રજૂ કરે છે તે પણ આપણને આશ્રવોથી મુક્ત થવાને માટેનો સંદેશો પાઠવે છે આ અજીવ અધિકરણો થકી બતાવેલોસાપરાયિકઆશ્રવ તો એટલો Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બધો સૂક્ષ્મ છે કે જીવનમાં પળે પળે નિર્વર્તનાદિ ભેદ થતા કમગ્નવ નો બોધ કરાવી જાય છે - પૂર્વે કરેલ નિષ્કર્ષ ની જેમ અહીં પણ એ વાતનું જ પુનઃ પુનઃ સ્મરણ કરવાનું કે, “પરમાત્માની આશા છે કે આશ્રવો સર્વથા ત્યાજય છે “તેથી આ ત્યાજય તત્વનો ત્યાગ કરી મોક્ષ માર્ગમાં આગળ વધતાં છેલ્લે સાતમા અંતિમ તત્વને પામવું જ શ્રેયસ્કર છે. _ _ _ _ _ _ _ (અધ્યાયઃ૬-સૂત્રઃ૧૧) U [1]સૂત્રહેતુ- સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના આગ્નવોને જણાવે છે. [2]સૂત્ર મૂળઃ- તwતોષનદ્ભવન્સિડન્તરીયા Jસાનોપાતી ज्ञानदर्शनावरणयोः [3]સૂત્ર પૃથક તત્ - પ્રોષ - નિનવ - મત્સર્ય - મન્તરાય - માસાતના - उपघाता: ज्ञान-दर्शन - आवरणयोः U [4]સૂત્રસાર-તત્તપ્રદોષજ્ઞાન,જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોકદર્શન,દર્શની અને દર્શન ના સાધનો ઉપર દ્વેષ કરવો],નિદ્ભવ,માત્સર્ય[ઇર્ષાભાવ),અંતરાય,આશાતના [અને] ઉપઘાત એ છjજ્ઞાનાવરણીય તથા] દર્શનાવરણીય કર્મના આસવો છે. U [5] શબ્દજ્ઞાન - તોષ- તત્ તે,જ્ઞાન-દર્શન સંબંધિ પ્રોષ -દ્વેષ હોવો તે નિહવ-નિહનવપણું, માત્સર્ય-ઈર્ષાભાવ મતરાય-વિઘ્નકરવું ગાસતન-આશાતના ૩૫યાત-નાશ જ્ઞાનાવરણ-જ્ઞાન ને આવરતું નાવરી-દર્શનને આવરતું U [6]અનુવૃત્તિ- માવ સૂત્ર.૬-ર થી ગાવ શબ્દની અનવૃત્તિ અહીંચાલુ રાખવી [7]અભિનવટીકા-કર્મની જેમુખ્ય ભેદે આઠ પ્રકૃતિ છે તેમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય એ બે કર્મ પ્રકૃતિ ના બંધના કારણોને સૂત્રકાર કહે છે કેમકે આ અધ્યાય માં આસ્રવ તત્વની જ ચર્ચા એ મુખ્ય વિષય હોવાથી આ સૂત્રો થકી પ્રકૃત્તિને આશ્રીને આમ્રવના વિશેષ ભેદો જણાવવામાં આવેલા છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના આગ્નવો-તેનો એટલે જ્ઞાન અને દર્શન ગુણ ઉપર દ્વેષ,નિદ્રુપણું, તેના ઉપર મત્સર-ક્રોધ,તેમાં અંતરાય,તેની આશાતના અને તેનો નાશ છે. આ રીતે છ કારણ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મીગ્નવ ના કહ્યા તેમાં ભેદ એટલો જ છે કે જો આ છ જ્ઞાન,જ્ઞાનવાન કેજ્ઞાનના સાધનોનાં વિષયમાં હોય તો જ્ઞાનાવરણ નો આગ્નવ થાય છે અને જો દર્શન દર્શનવાનું કે દર્શનના સાધનોના વિષયો માં હોય તો તે દર્શનાવરણ નો આસ્રવ થાય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ સૂત્ર: ૧૧ છે ત-- પ્રદોષ વગેરે છ શબ્દોનો દ્વન્દ સમાસ થયો છે. તેઓ તત્ શબ્દ સાથે ષષ્ઠી તપુરુષ સમાસથી જોડાયેલા છે –સામાન્ય તત્ શબ્દનો અર્થ “તે થાય છે. પરંતુ અહીંષષ્ઠી દ્વિવચન હોવાથી ખરેખર પદ તયો: બને છે. –ત શબ્દથી કોઈ પૂર્વસૂત્રમાંનીઅનુવૃત્તિઅહીંઆવતી નથી પણ જ્ઞાનદ્ર્શનાવરણો: સાથે જ તયો: પદ જોડાયેલા છે. –આ પદ એવું સૂચવે છે કે પ્રદોષાદિ છ આસ્રવો તે જ્ઞાન અને દર્શન બંને ના છે. તયો: (7) જ્ઞાનનયો: (પોષાય માઅવા: ) પ્રોષ:- ખરાબ ચિંતવના ખરાબ કરવું,ખરાબ બોલવું, દ્વેષ કરવો. –જ્ઞાન,જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રત્યેષ ધારણ કરવો, અર્થાતતત્વજ્ઞાન પ્રત્યે, તેનાવતા પ્રત્યે કે તેના સાધનો પ્રત્યે ઈર્ષ્યાદિ કરે એતત્રદોષ અથવા જ્ઞાનપ્રષ કહેવાય છે –વ્યાખ્યાન કેવાચના આદિના સમયે પ્રકાશિત થતા તત્વજ્ઞાન પ્રત્યે અરૂચિ થવી, જ્ઞાન ભણતા કંટાળો આવવો,જ્ઞાની ની પ્રશંસા આદિ સહન ન થવાથી કે અન્ય કારણોથી તેમના પ્રત્યેષ અથવા વૈરભાવ રાખવો. જ્ઞાનના સાધનો જોઈને તેના પ્રત્યે રુચિકે પ્રેમ ન થવો વગેરે ને જ્ઞાન-પ્રષિ કહેવાય છે. –પ્રશસ્ત જ્ઞાનને સાંભળીને પણ તેની પ્રશંસા ન કરવી અથવા બ્રેષને વશ થઈને મૌન ધારણ કરવું આદિ દૂષિત પરિણામોને પ્રષ/પ્રોષ કહે છે –સામાન્યથી મતિ આદિ પાંચ જ્ઞાન,જ્ઞાનવાનું એવા આચાર્યાદિ મુનિવર,જ્ઞાન ના સાધનો માં પુસ્તકો વગેરે. એ ત્રણે પરત્વેનો પ્રકૃષ્ટ દ્વેષ તે પ્રદોષ કહેવાય છે. –મોક્ષનું કારણ અર્થાત મોક્ષનો ઉપાય તત્વજ્ઞાન છે. તેનું કથન કે તે કથન કરનારા પુરુષની પ્રશંસા ન કરતાં અંતરંગમાં દુષ્ટ પરિણામ થાય તે પ્રદોષ છે. -ज्ञानिसाध्वादीनां ज्ञानसाधकपुस्तकादिनां च प्रत्यनीकत्वेन-अनिष्टाचारणरूपत्वं ज्ञानज्ञानिविषयकान्तरिका प्रीतिकरण रूपत्वं वा प्रदोषस्यलक्षणम् । * નિહ્નવ-નિદ્ભવ ની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ -જ્ઞાન,જ્ઞાનીકે જ્ઞાનના સાધનોનો અપલાપ કરવો, તેમને છૂપાવવા જાહેરમાં બહુમાન ન કરવું વગેરે તે નિહનવપણું -કોઈ કંઈ પૂછે અગર જ્ઞાનનું કંઈ સાધન માંગે ત્યારે જ્ઞાન અને સાધન પાસે હોવા છતાં હું નથી જાણતો, મારી પાસે તે વસ્તુ નથી એવું કલુષિત ભાવે કહેવું તે જ્ઞાન નિનવ છે. –પોતાની પાસે જ્ઞાન હોવા છતાં જયારે કોઈ ભણવા આવે ત્યારે કંટાળો પ્રમાદ આદિ કારણે હું જાણતો નથી એમ કહીને ન ભણાવવું જેમની પાસે અધ્યયન કર્યુ હોય તેમને જ્ઞાનગુરૂ ન માનવા,જ્ઞાનના સાધન પોતાની પાસે હોવા છતાં નથી એમ કહેવું વગેરે નિનવ પણું છે. -જ્ઞાનને છુપાવવું, જ્ઞાનના વચનો પરત્વે શંકા દાળવીને પોતાની માન્યતાનું સ્થાપન કરવું.જેમકે જમાલી,ગોષ્ઠામાહિલ વગેરે નિહનવ પણાના દ્રષ્ટાંતો છે. -न मयातत्समीपेऽधीतम् इति अपलापकरणरूपत्वं निह्नवस्य लक्षणम् । Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ માત્સર્ય-જ્ઞાન,જ્ઞાનીકે જ્ઞાન સાધનોપ્રત્યે અદેખાઈ રાખવી અથવા વિરુધ્ધ વર્તન કરવું - જ્ઞાન અભ્યસ્ત અને પાકુ કર્યું હોય, તે દેવા યોગ્ય પણ હોય છતાં કોઈ તેનો ગ્રાહક અધિકારી મળે ત્યારે તેને ન આપવાની કલુષિત વૃત્તિ તે જ્ઞાન માત્સર્ય. - પોતાની પાસે જ્ઞાન હોય અને અન્ય યોગ્ય વ્યકિત ભણવા આવે ત્યારે,આ ભણીને મારા જેવા વિદ્વાન થઈ જશે, કે મારાથી પણ આગળ નીકળી જશે એમ ઈર્ષાથી તેને જ્ઞાનદાન ન કરવું,જ્ઞાની પ્રત્યે ઇર્ષ્યા-રોષ ધારણ કરવો વગેરે જ્ઞાન માત્સર્ય - વસ્તુનું સ્વરૂપ જાણ્યા પછી જો હું આને કહીશ તો તે પંડિત થઈ જશે,મારી કિર્તી ઘટી જશે તેવું-તેવું વિચારી કોઈને ન ભણાવવો. -दानार्हेऽपि ज्ञाने कुतश्चित् कारणादयोग्यापादान रूपत्वं मात्सर्यम् लक्षणम् । અન્તરાય - જ્ઞાન,જ્ઞાની અને જ્ઞાનના સાધનોને વિશે વિઘ્નો નાખવા. -કોઈને જ્ઞાન મેળવવામાં કલુષિત ભાવે અડચણ કરવી તે જ્ઞાનાંતરાય. -અન્યને ભણવા વગેરેમાં વિઘ્ન ઉભુ કરવું, સ્વાધ્યાય ચાલુ હોય ત્યારે નિરર્થક તે સ્વાધ્યાય કરનારને બોલાવવો, કામ સોપવું, તેની જ્ઞાન આરાધનામાં વિક્ષેપ થાય તેમ બોલવું કે વર્તવું, વ્યાખ્યાન આદિમાં વાતચીત કરવી,ઘોંઘાટ કરવો,અન્યને વાચના-વ્યાખ્યાનાદિમાં જતાં રોકવા,જ્ઞાનના સાધનો હોવા છતાં ન આપવા,વગેરે. –જ્ઞાનાભ્યાસમાં વિઘ્ન કરવું, પુસ્તકો ફાડી નાખવા,અધ્યાપક સાથે લડાઈ ઝગડો કરી તેને સ્થાનેથી હટાવવા,સ્થાનનો વિચ્છેદ કરવો,જેનાથી જ્ઞાનનો પ્રસાર થતો હોય તેનો વિરોધ કરવો વગેરેને અન્તરાય કહે છે -સમ્યકજ્ઞાનની પ્રાપ્તિમાં કોઈપણ રૂપે વિન નાંખવું તે અંતરાય. -ज्ञानाध्ययनादीनां व्यवच्छेद करणरूपत्वंमन्तरायस्य लक्षणम् । આસાન-જ્ઞાન,જ્ઞાની કે જ્ઞાનના સાધનોનું અપમાન કરવું, જ્ઞાનાદિથી દૂર ભાગવું, સજ્ઞાનાદિક ભણવાની વૃત્તિ ન રાખવી –બીજો કોઈ જ્ઞાન આપતો હોય ત્યારેવાણી અને શરીરથી તેનો નિષેધ કરવો તે જ્ઞાનાસાદન. જ્ઞાન,જ્ઞાની કે જ્ઞાનના સાધનો પ્રત્યે અનાદરથી વર્તવું, વિનય બહુમાન વગેરે ન કરવું,ઉપેક્ષા સેવવી,અવિધિએ ભણવું, ભણાવું વગેરે સર્વ જ્ઞાન આશાતના છે. -બીજા દ્વારા પ્રકાશીત થતા એવા જ્ઞાનને રોકી દેવું તે પણ જ્ઞાન આસાદન છે. -मनोवाग्भ्यां ज्ञानस्य वर्जनरूपत्वम् आसादनस्य लक्षणम् –અવિધિથી જ્ઞાન,જ્ઞાનના સાધનોનું ગ્રહણ કરવું તે પણ આશાતના. * ૩૫ઘાત :-જ્ઞાન,જ્ઞાની કે જ્ઞાનના સાધનોનો નાશ કરવો, તે ઉપઘાત -કોઈએ વ્યાજબી કહયું હોવા છતાં પોતાની અવળી મતિને લીધે અયુકત ભાસવાથી તેના દોષો પ્રગટ કરવા તે ઉપઘાત. –અજ્ઞાનતા વગેરેથી,આ કથન અસત્ય છે ઇત્યાદિરૂપે જ્ઞાનમાં દૂષણ લગાડવું. આમ ન જ હોય ઇત્યાદિ રૂપે જ્ઞાનીના વચનો અસત્ય માનવા. જ્ઞાનીને આહારાદિના દાનથી સહાયતા ન કરવી.જ્ઞાનના સાધનોનો નાશ કરવો વગેરે ઉપઘાત છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ -સત્ય, યથાર્થ, પ્રશસ્ત જ્ઞાનમાં દોષ લગાડવો અથવા પ્રશંસા લાયક જ્ઞાનના દુષણ લગાડવું તે ઉપઘાત છે. -प्रशस्तज्ञानादीनां दोषाद्भावनरूपत्वम् एवं मतिमोहेन आहारादि अदानं उपघातस्य ક્ષાત્ | જ પ્રશ્ન - આસાદન અને ઉપઘાતમાં ફેર શો છે? છતે જ્ઞાને તેનો વિનય ન કરવો,બીજા સામે તેના પ્રકાશવું, તેના ગુણો ન જણાવવા એ આસાદન” છે. જયારે ઉપઘાતમાં જ્ઞાનને જ અજ્ઞાન માની તેને નષ્ટ કરવાનો ઈરાદો હોય છે. એ બંને વચ્ચેનો મહત્વનો તફાવત છે. જ પ્રદોષાદ્રિ છ કારણો માં સમાવિષ્ટ અન્ય આસવોઃ-જ્ઞાનીની પ્રતિકૂળ વર્તવું, અથવા તેનું અપમાન કરવું. -જ્ઞાનીના વચનો પર શ્રધ્ધા ન રાખવી કે અશ્રધ્ધા કરવી. -જ્ઞાનનો ગર્વ કરવો કે પોતાને પંડિત માનીને ચાલવું -સ્વાધ્યાય,વ્યાખ્યાનશ્રવણ વગેરે અનાદરથી કરવા. -અકાલે અધ્યયન કરવું અને કાળે અધ્યયન ન કરવું. -અભ્યાસમાં પ્રમાદ કરવો-નીદ્રા આળસાદિ થી સ્વાધ્યાય ન કરવો -સૂત્ર વિરુધ્ધ બોલવું, જુઠો ઉપદેશ આપવો,શાસ્ત્રો વેચવા વગેરે. જ વર્તમાન કાળ થતી જ્ઞાન આશાતના ના કેટલાંક દ્રષ્ટાંતો:-પુસ્તકાદિ જ્ઞાનના સાધનોને નીચે ભૂમિ ઉપર રાખવા. -જ્ઞાનના સાધનો ગમે ત્યાં ફેકી દેવા,મેલા કપડામાં બાંધવા. -પુસ્તક પાના કાગળને શરીર આદિ અશુધ્ધ વસ્તુ સાથે ચોટાડવા.બગલમાં કે ખીસામાં રાખવા,સાથે રાખી ઝાડો, પેશાબ કરવા જવું. -એઠા મોઢે બોલવું, જમતી વેળાએ છાપું કે ચોપડી વાંચવા. -અક્ષરવાળા પેંડા,કપડાં અન્ય ખાદ્ય પદાર્થો આદિનો ઉપયોગ કરવો. -કાગળમાં ખાવું,કાગળ ગંદકીમાં ફેકવા, તેના ઉપર પગ દેવા. -ચરવળો, મુહપતી પુસ્તકને અડાડવા કે પુસ્તક ઉપર રાખવા. -આવી આવી અનેક આશાતના જ્ઞાન સંબંધે થતી હોય છે. * નાવર ના આસ્રવો:- અત્યાર સુધી પ્રદોષાદિથી માંડીને વર્તમાનકાળે થતી આશાતના પર્યન્ત સર્વે જ્ઞાનાવરણ ના આગ્નવો કે હેતુ જણાવ્યા પણ દર્શનાવરણ કર્માક્સવ કઈ રીતે થાય? અથવા દર્શનાવરણનો હેતુ શો છે? ઉત્તરઃ- (૧)જયારે ઉપર કહેવાયેલા પ્રદ્ધષ નિવ, માત્સર્ય,અંતરાય,આશાતના અને ઉપઘાત એછે એદર્શન [સામાન્ય બોધ સાથે સાંકડી લેવામાં આવેઅર્થાતદર્શની કદર્શનના સાધન સંબંધિ પ્રક્વેષ, નિનવાદિ છ એ પ્રવર્તત્યારે તે દર્શનાવરણક્રર્મના આસ્રવ બની જાય છે (२)आम्नवो दर्शनस्य, दर्शनवतां, दर्शनसाधनानां च प्रदोषो निह्नवो मात्सर्यम् Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા अन्तराय, आसादन उपघात इति ज्ञानावरणातवा भवन्ति । ऐतैहि दर्शनावरणं कर्मबध्यते । (૩)દર્શન,દર્શની અને દર્શનના સાધનોનોષ કરે,અપલાપ કરે, ઈર્ષ્યા-અદેખાઈ કરે, વિનો ઉભા કરે,અત્યન્ત આસાતના કરે અથવાતેનો નાશ કરેઆવા કોઈપણ પ્રકારના અનિષ્ટઆચરણથી દર્શનાવરણ કર્મના આશ્રવ થાય છે. તેના થી જ દર્શનાવરણીય કર્મનો બંધ પડે છે. (૪)દર્શન,દર્શની અને દર્શનના સાધનો પરત્વેના પ્રત્યનિકપણાથી તેનો અપલાપ કરવાથી વિનાશ કયાથી તેના પરત્વેનો દ્વેષ,અન્યને દર્શનના સાધનોને વિશે અંતરાય કે દર્શની-સાધુના વસ્ત્ર,પાત્રાદિ પ્રાપ્તિમાં વિઘ્ન કરવું અને તે ત્રણે સંબંધિ આશાતનાઓ કરવી તે સર્વે જીવને દર્શનાવરણ કર્મ ઉપાર્જન કરાવે છે-પ્રસ્થ પાથ.૫૪ (૫) તત્વાર્થવૃત્તિમાં જણાવ્યા અનુસારદેવગુરૂ આદિનાદર્શનમાં માત્સર્ય કરવું,દર્શનમાં અંતરાય કરવો, કોઇની આંખ ખેંચી લેવી, ઇન્દ્રિયોનું અભિમાન કરવું, પોતાની આંખ વિશે અહંકાર કરવો,લાંબી ઉંઘ ખેંચવી, વધુ પડતી ઉંઘ કરવી, આળસ કરવી,નાસ્તિકતા હોવી, સમ્યગુદૃષ્ટિ જીવોને દોષ આપવા, કુશાસ્ત્રોની પ્રશંસા કરવી,મુનિથી જુગુપ્સા વગેરે કરવું તે દર્શનાવરણના કર્માક્સવ છે. * જ્ઞાનાવરણ:- જ્ઞાનાવરણ એક કર્મ પ્રકૃત્તિ સ્વરૂપે અને જ્ઞાનાવરણ કર્મના પાંચ ભેદાદિ સ્વરૂપતો સૂત્રકાર પોતે જ અધ્યાયઃ૮ ના સૂત્રઃ ૭ માં જણાવવાના જ છે. અહીં તેની સામાન્ય રૂપરેખા આપેલ છે. र ज्ञान - ज्ञानं चेतना आत्मन: स्वरुपं इति । -જ્ઞાન,ચેતના કે આત્માનું સ્વરૂપ તેને જ્ઞાન કહયું છે. पर आवरण :-आच्छादनं – આવરણ,ઢંકાય જવું તે + ज्ञानावरण- ज्ञाने ज्ञानस्य वा आवरणं -જ્ઞાન નું અવરાવું. ઢંકાય જવું તે -જે કર્મ આત્માના ગુણને ઢાંકી દે તેને જ્ઞાનાવરણીય (કર્મ) કહેવાય. * ડર્શનાવરણ:-દર્શનાવરણ એક કર્મ પ્રકૃત્તિ સ્વરૂપે અને દર્શનાવરણ કર્મના નવ ભેદાદિ સ્વરૂપ તો સૂત્રકાર મહર્ષિ પોતે જ આગળ અધ્યાય :૮ માં જણાવવાના છે. - दर्शन - चक्षुरचक्षुवधिकेवल भेदम्। -ચક્ષુ,અચલુ,અવધિ અને કેવળ એ ચાર ભેદે દર્શન કર્યું છે અને નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલપ્રચલા તથાસ્યાનધ્ધિ એ પાંચ ભેદો સહિત તેના કુલ નવ ભેદો જણાવેલા છે. -દર્શન એટલે સામાન્ય બોધ [ અને જ્ઞાન એટલે વિશેષબોધ -दर्शनावरण-दर्शन - सामान्यबोध - तस्यावरणं સામાન્ય બોધનું કે આત્માના દર્શન નામના એક ગુણનું અવરાવું તે દર્શનાવરણ. દ્વારપાલની માફક જીવની પદાર્થને જોવાની શકિતને આવરતું કર્મતે દર્શનાવરણ (કર્મ) * પ્રશ્નઃ-આ પૂર્વેના સૂત્રોમાં ક્યાંય જ્ઞાન-દર્શનનુપ્રકરણ કે સૂત્ર તો છે નહીં, પછી તત્ શબ્દથી જ્ઞાન અને દર્શનનું ગ્રહણ કેવી રીતે કર્યું? કેમકે સામાન્ય પરિપાટી તો તત્ નો Page #78 -------------------------------------------------------------------------- ________________ ]િ સકભઃ અધ્યાયઃ ૬ સૂત્ર: ૧૧ સંબંધ પૂર્વના સૂત્ર સાથે જોડવાની જ છે. સમાધાનઃ- તત્ દ્વારા પૂર્વના સૂત્રની સાથે સંબંધ જોડવો તે સામાન્ય પરિપાટી છે. પણ અહીં સૂત્રકાર મહર્ષિ સૂત્રમાંના જ જ્ઞાન સાથે તત્ ને જોડી દે છે તેથી જ્ઞાનની વરણો: શબ્દમાંના જ્ઞાન અને ટર્શન જ તત્ શબ્દથી ગ્રહણ કરવા. જ વિશેષ નોંધઃ-મતિ આદિજ્ઞાનાવરણીય પાંચ અને ચક્ષુદર્શન આદિદર્શનાવરણીય નવે ભેદોનું સ્વરૂપ અધ્યાય: ૮.૭અને ખૂ. ૮ માં કહેવાનું હોવાથી અહીં ફકત કર્માસ્રવનો અથવા જ્ઞાન-દર્શન આવરણના કારણોને જ જણાવેલા છે. U [8] સંદર્ભઃ આગમસંદર્ભ-IIIMM ઉષ્માક્ષરીમો વધે અંતે રૂમ્પષ્ણ US गोयमा ! नाण पडिणीयाए णाणनिण्हवणयाए णाणंतराए णाणप्पदोसेणं णाणच्चासायणाए णाणविसंवादणा जोगेणं....एवं जहा णाणावरणिज्जं नवरं दंसणनाम धेतव्वं । * મા-શ.૮,૩૨,ખૂ. ૨૫૦/૪ તત્વાર્થ સંદર્ભઃ-જ્ઞાનાવરણ-પ્રત્યાવીનામ-. ૮-ખૂ. ૭ -દર્શનાવરણ-વલુરક્ષરધ જેવીનાં નિદ્રા નિદ્રાનિદ્રા પ્રવસ્ત્રા પ્રવસ્ત્રાપ્રવી सत्यानगृध्धिवेदनीयानि च । अ.८-सू.८ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)બંધનું સ્વરૂપ-કર્મગ્રન્થ-૧ ગાથા ૯થી ૧૧ (૨)બંધના કારણો -કર્મગ્રન્થ-૧ ગાથા ૫૪ (૩)લોકપ્રકાશ-સર્ગ:૧૦-શ્લોક-૧૪થી૧૫૦ અને ૨૫૪, ૨૫૫. U [9] પદ્યઃ(૧) દોષ નિહૂનવ કરે ઈર્ષ્યા, અંતરાય,આશાતના, ઉપઘાત કરતા કર્મ બાંધે જીવ જ્ઞાના વરણના, દર્શનાવરણીય બંધ પૂર્વે કારણ જાણવા, કર્મ ત્રીજુ કેમ બાંધે સુણો ભવિજન એકમના, પ્રષ નિહનવ સમત્સર અંતરાયા, જ્ઞાની સુજ્ઞાની વળી સાધન એ બધાંના, આસાદના જ ઉપધાત જ એમ નામ, એ જ્ઞાન આવરણ દર્શન આદિ કેરો. [10] નિષ્કર્ષ- સૂત્રકાર મહર્ષિએ પ્રસ્તુત સૂત્ર થકી જ્ઞાન અને દર્શન એ બે ગુણને આવરતા કર્મોને અથવા બંધ હેતુઓને જણાવેલા છે જ્ઞાન અને દર્શન ગુણ આત્માના ગુણો છે તેથી જ્ઞાની અને જ્ઞાનના સાધનો તથા દર્શની અને દર્શનના સાધનો પ્રતિ જરાપણ અસાવધાની કે ઉપેક્ષા રાખીશું તો તેનાથી આપણા જ ગુણોનો અર્થાત્ આપણો જ આત્માઘાત છે Page #79 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અહીં જ્ઞાનાવરણ-દર્શનાવરણ કર્માસ્રવ થકી આપણને આપણા જ્ઞાન તથા દર્શન ગુણ કઇ રીતે ઢંકાય છે તેનું ચિત્રણ આપવામાં આવ્યું છે જો આ કર્મ પ્રકૃત્તિને હટાવીને અનંત જ્ઞાન શકિતના દર્શનની અર્થાત્ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરવાની અભિલાષા હોય તો તેની સાથે સંબંધ ધરાવતા જ્ઞાન-દર્શન,જ્ઞાની-દર્શની અને જ્ઞાન-દર્શનના સાધનોનો ખરા અંતઃકરણ પૂર્વક આદર કરવો જોઇશે. તેમજ ઉકત પ્રદ્વેષાદિ છ એ કારણોથી ક્રમશઃ જાતને દૂર કરવી પડશે.દર્શન-જ્ઞાનના આવરણથી અનેક દુઃખો ઉત્પન્ન થયા છે -થાય છે તેને રોકવા-નિવા૨વાથી જ શુધ્ધ જ્ઞાનદર્શન પ્રાપ્ત થવાના છે.તેથી આ સૂત્ર સમજીને આસ્રવ રોકવાનો પુરુષાર્થ કરવો. ७८ અધ્યાયઃ૬ -સૂત્રઃ૧૨ [1] સૂત્રહેતુઃ-સૂત્રકાર પ્રસ્તુત સૂત્ર થકી અસાતા વેદનીય કર્મના આસ્રવોને જણાવેછે. [2] સૂત્ર:મૂળઃ- ૩:વશોતાપાનવધદેવનાન્યાભોમયસ્થાન્યદેવસ્ય [3] સૂત્રઃપૃથ- દુ:હ - શો - તાપ - આન - વષૅ - પરિવનિ - આત્મપર - ૩મયસ્થાનિ - અસત્ - વેદ્યસ્ય - [] [4] સૂત્રસારઃ- દુઃખ,શોક,તાપ [સંતાપ] આકન્દ્ન [રૂદન],વધ અને પરિદેવન [હૈયાફાટરૂદન] એ પોતે કરે, પારકાને કરાવે [કે] બંનેમાં [ઉત્પન્ન] કરાવે-એ અશાતા વેદનીયના [આશ્રવ] છે. [અર્થાત્ આ કારણોના નિમિત્તથી અશાતાવેદનીય કર્મનો બંધ જીવને થયા કરે છે-થાય છે. [] [5] શબ્દજ્ઞાનઃ દુઃવ -દુઃખ તાપ -સંતાપ,પશ્ચાતાપ વર્ષે -વધ,હિંસાદિ આત્મ(સ્થાનિ) -પોતામાં,પોતે કરે સમય(સ્થાનિ)-પોતામાં તથા પારકમાં,બંનેને ઉત્પન્ન કરાવે -અશાતા વેદનીય असवेद्य શો-શોક આન-રૂદન વેિવન-હૈયાફાટ રૂદન પર (સ્થાનિ)-બીજામાં,બીજાને કરાવે [6] અનુવૃત્તિઃ-સ આઅવ: ૬:૨ થી આસ્રવ ની અનુવૃત્તિ લેવી [ સામ્બરયિ શબ્દની અનુવૃત્તિ પણ સમજી લેવી [] [7]અભિનવટીકાઃ-સૂત્રકાર મહર્ષિ આસ્રવના સ્વરૂપને જણાવતા જૂદીજુદી કર્મ પ્રકૃત્તિના આસ્રવનું અત્રે વર્ણન કરી રહયા છે.તેમાં વેદનીય કર્મના અસાતા વેદનીય કર્મનામક ભેદને આ સૂત્ર થકી કહે છે. અસાતા વેદનીય કર્મનો આસ્રવ કઇ રીતે થાય ? દુઃખ ધારણ કરવું કે આપવું,શોક કરવો કે કરાવવો Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૯ અધ્યાયઃ સૂત્રઃ ૧૨ તાપ-પીડા ધરવી કે કરવી, આક્રન્દન-રૂદન કરવું કે કરાવવું વધ થવા દેવો કે કરવો, હાયવોય કરવી કે કરાવવી. આ રીતે પોતે દુઃખાદિ ધારણ કરવું. બીજાને દુઃખાદિદેવા કે બન્ને પક્ષે દુઃખાદિ ઉત્પન્ન કરવા-કરાવવા તે અશાતા વેદનીય કર્મીગ્નવ છે. જ :૩:-બાહ્ય કે આંતરિક નિમિત્તથી પીડા થવી તે દુઃખ -અનિષ્ટ વસ્તુનો સંયોગ અને ઈષ્ટ વસ્તુનો વિયોગ-આદિ બાહ્ય કે રાગ વગેરે અત્યંતર નિમિત્તોથી અસાતા વેદનીય કર્મના ઉદયથી થતી પીડા –પીડારૂપપરિણામને અથવા જેના હોવાથી સુખ શાન્તિના અનુભવને બદલે આકુળતા કે વ્યગ્રતા ઉત્પન્ન થાય તેને દુઃખ કહે છે. -વિરોધી પદાર્થોની પ્રાપ્તિ, ઈષ્ટનો વિયોગ અનિષ્ટિ સંયોગ,નિષ્ફર વચન આદિ બાય કારણોની અપેક્ષાએ તેમજ અસાતવેદનીયના ઉદયથી થતા પીડાલક્ષણ પરિણામને દુઃખ કહયુછે. –:૩યતિ ટુ-વાધ ક્ષણ શારીરાદ્રિ: જ શોવ -કોઈ હીતષીનો સંબંધ તૂટતા જે ચિંતા કે ખેદ થાય તે શોક. –અનુગ્રહ કરનાર બંધુ આદિના વિયોગ થી વારંવાર તેના વિયોગના વિચારો દ્વારા માનસિક ચિંતા-ખેદ વગેરે થવા તે શોક -ઈષ્ટવસ્તુનાવિયોગ થી ચિત્તમાં ઉત્પન્ન થતી મલિનતા કે ખેદને અથવા ચિન્તા કરવી તેને શોક કહે છે. –અનુગ્રહકારી મિત્ર,સ્વજન,બંધુ,પ્રેમી આદિથી સંબંધ વિચ્છેદ થઈ જવાથી તેનો વારંવાર વિચાર કરવાને લીધે જે ચિંતા ખેદ અને વિકળતા વગેરે મોહ કર્મ વિશેષ-શોક મોહનીયનો ઉદય થાય છે. તેને શોક કહેવામાં આવે છે. –શો: માનસ વૈ વ્ય માનસ: પરિણામ: તાપ:-અપમાન થવાથી મન કલુષિત થવાને લીધે જે તીવ્રસંતાપ થાય છે તેને તાપ કહે છે. -કઠોર વચન, શ્રવણ, ઠપકો, પરાભવ વગેરેથી હૃદયમાં બળ્યા કરવું વગેરે -તાપ. –પરાભવકારી-મર્મઘાતી વાણીના સાંભળવાથી થયેલ કલુષિત ચિત્તવાળી-વ્યકિતને મનોમન જે તીવ્ર જલન કે સંતાપકારી પરિણામો થાય છે તેને તાપ કહે છે. -કોઈ અનુચિત્ત કામ થઈ જવાથી જયારે નિન્દા વગેરે થવા લાગે અથવા નિન્દાન થવા છતા તેના ભયથી પાછળની ક્રોધાદિનો વિશેષ ઉદય થવાથી તીવ્ર સંતાપ થવા માંડ તેને તાપ કહે છે. –તાપ: તત્ (શોરૂચ) મૈત વેદ પડ : વિશેષ: જ મન્વિન -ગર્ગા સ્વરે આંસુ સારવા સાથે રડવું તે આકંદન. -સ્ટયમાં પરિતાપ.માનસિક બળતરા થવાથી માથું પછાડવું,છાતી કુટવી, હાથ-પગ પછાડવા,અશ્રુપાત કરવા પૂર્વક રડવું વગેરે. -પરિતાપ પૂર્વક એવી રીતે રોવું કે વિલાપ કરવો કે જેને હૈયાફાટ કે છાતી ફાટ રૂદન કહે છે, તે આક્રંદન –વધુ પડતા દુઃખ, શોક કે સંતાપને લીધે જયારે કંઈ બોલી ન શકે અને રડ્યા જ કરે,કપાળ કુટે,હાથ-પગ પછાડે વગેરે દ્વારા સામો માણસ પણ અકળાઈ ઉઠે તેવા ઠુંઠવા મૂકે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તેને આક્રન્દન કહે છે. -आक्रन्दनं उच्चैरार्तविलपनम् । જ વધ:-પ્રાણ લેવો તેને વઘ કહેલો છે. -પ્રાણનો વિયોગ કરવો,સોટી વગેરેથી માર મારવો તે. -આયુ, ઇન્દ્રિય,બળ, પ્રાણ વગેરેનો વિઘાત કરવો તે વધ. -દશ પ્રકારના પ્રાણોમાં કોઈ પણ પ્રાણનો નાશ કરવાવાળી પ્રવૃત્તિ કરવી કે કોઈનો પણ નાશ કરવો તેને વધ કહે છે. -वध: कसादिताडनम् * પરિફ્લેવન-વિયોગીપાત્રના ગુણો યાદ આવવાથી ઉત્પન્ન થતું કરુણાજનક રૂદન. –અનુગ્રહ કરનાર બંધુ આદિના વિયોગ થી વિલાપ કરવો. બીજાને દયા આવે એટલી હદે દીન બનીને તેના વિયોગનું દુઃખ પ્રગટ કરવું તેને પરિદેવન કહે છે. -અતિ સંકલેશ પૂર્વક એટલું રોવું-પીટવું.જેને સાંભળીને પોતાને તથા બીજાને દયા આવી જાય તેને પરિદેવને કહેલ છે. –જે રૂદનના સાંભળવાથી સામો માણસ દ્રવી જાય જેને સાંભળી ઝાડવા રોઇ પડે તેવી ઉપમા અપાય છે તેવા રૂદનને પરિદેવન કહે છે. -मुहुर्मुहुर्नष्टचित्ततया एव समन्तात् विलपनाम् । જ વિઃ-આછ કારણ અહીં જણાવ્યા તેમાં મુખ્યતા તો દુઃખનીજ છે, કેમકે દુઃખના જ અસંખ્યાત ભેદ છે. છતાં વધુ સ્પષ્ટ બોધ માટે દુઃખ,શોક, તાપ,આક્રંદન,વધ,પરિદેવન વગેરે ભેદ કહેલા છે. અહીં મા-વગેરે શબ્દથી-અન્ય વિકલ્પોનું પણ પ્રહણ થઈ જાય છે.જેમકેઅશુભપ્રયોગ,પરપરિવાદ,પૈશુન્યપૂર્વક,પરપરિતાપ,અંગોપાગછેદ છે,ભેદ,તાડન, ત્રાસ, તર્જના,ભર્સના,બન્ધન,રોધન,મર્દન,દમન,પરનિંદા,સંકલેશપ્રાદુર્ભાવ નિર્દયતા,હિંસા, મહારંભ,મહાપરિગ્રહ,વિશ્વાસઘાત,કુટિલતા,પાપકર્મજીવિત્વ,અનર્થદંડ,વિષમિશ્રણ, બાણ -જાલ- પાશ-દોરડા-પિંજરા યન્સ આદિ હિંસાના સાધનોનું ઉત્પાદન વગેરે સર્વેને અસતાવેદનીય આસ્રવના કારણ કહયા છે. જુઓ તત્ત્વાર્થવાર્તિક-રાજવાર્તિક-પૃ.૭૧૬પેરા.૧૪-૧૫.] ટુંકમાં સ્વને,પરને કે ઉભયને દુઃખ થાય તેવી કોઈપણ પ્રવૃત્તિને અસાતા વેદનીય કર્મના આમ્રવને રૂપ કહી છે. આવા કમગ્નવથી આ ભવમાં કે ભવાંત્તરમાં પણ દુઃખની પ્રાપ્તિ થાય તેવા અશુભ કર્મો બંધાતા હોય છે. માત્મ-સ્થાનિ-સૂત્રમાં બે ભિન્ન-ભિન્ન શબ્દો છે (૧)ગાત્મ અને બીજા સ્થાન બંનેને સાથે લઈને જ સૂત્રનો અર્થ કરવાનો છે – માત્માન એટલે પોતાના આત્મામાં -જયારે ક્રોધાદિથી આવેશ પામેલો આત્મા ખુદ પોતાનામાં દુઃખાદિને ઉત્પન્ન કરે છે Page #82 -------------------------------------------------------------------------- ________________ ૮૧ અધ્યાયઃ સૂત્રઃ ૧૨ ત્યારે તે માત્મા. કહેવાય છે. –જેમકે કોઈ ખાસ મિત્ર કે સ્નેહીજનનો સંબંધ તુટી જાય ત્યારે તે જીવ એકલો બેઠોબેઠો દુઃખી થયા કરે છે કે રડ્યા કરે છે તો તે આત્મસ્થ-દુઃખાદિ કહેવાય –અહીં માત્માન પદ દુઃખ શોક આદિ છે એ કારણો સાથે જોડવાનું છે. જેમકે દુઃ-માત્મ-નિ સદ્યસ્થ અર્થાત પોતાના આત્મામાં થયેલ દુઃખવડે અશાતા વેદનીય આસ્રવ થાય છે. પર-સ્થાનિ-સૂત્રમાં પર શબ્દ અલગ છે. અને સ્થાને શબ્દ પણ અલગ છે અહીં બંને શબ્દોને સાથે પ્રયોજવાથી જ ઈષ્ટ અર્થનું પ્રતિપાદન થઈ શકે તેમ છે. પરસ્થાન-એટલે પારકાના આત્મામાં અથવા બીજામાં –જયારે કોઈ સમર્થ કે શકિત સંપન્ન વ્યકિત ક્રોધાદિકના આવેશને કારણે બીજાના આત્મામાં દુઃખાદિ છ વગેરેમાંથી કોઈપણને ઉત્પન્ન કરે છે. ત્યારે પરસ્થ કહેવાય છે. –જેમ કે કોઈ ખાસ મિત્ર કે સ્નેહી સાથેનો સંબંધ તુટી જાય ત્યારે તે જીવ ક્રોધાદિને વશ થઈને આવો સંબંધ તોડનાર કે તોડવામાં નિમિત્ત બનનાર ત્રાહિત વ્યકિતમાં જે સંતાપ કે વધ આદિ કારણોને ઉત્પન્ન કરે તેને પર દુઃખાદિ કહેવાય. -અહીં પર પદ દુઃખ,શોક આદિ છ એ કારણો સાથે જોડવાનું છે જેમકે સંતાપ-પ-સ્થાન સર્વેદ્યસ્થ (કાશવ) બીજાના આત્મામાં સંતાપ ઉત્પન્ન કરવો તે અશાતાવેદનીય આસ્રવ છે-અથવા બંધનું કારણ છે. * ૩ણ-સ્થાન-ઉભયસ્થાનિ એટલે સ્વ અને પર બંનેમાં -જયારે ક્રોધાદિથી આવેશ પામેલો આત્મા પોતાનામાં તથા પરમાં દુઃખાદિને ઉત્પન્ન કરે છે. ત્યારે તે રૂમય કહેવાય છે. -જેમ કે કોઈ ખાસ મિત્ર કે સ્નેહી સાથેનો સંબંધ તુટી જાય ત્યારે જીવને પોતાને તો કલુષિતતાથી સંતાપ થાય જ છે. પણ જોતે સંબંધ તોડનાર કે તોડાવવામાં નિમિત્ત બનનાર કષાયયુકત વચનો કહેતો સામી વ્યકિતને પણ કલુષિતતાને લીધે મનમાં સંતાપ થાય છે તેને ઉભયસ્ય દુઃખાદિ કહેવાય છે. * અસત્ વેદ્ય-અસાતા વેદનીયના... અહી માર્ણવ શબ્દની અનુવૃતિ કરીને માજીવ શબ્દ જોડવાનો છે. તેથી મસ વદ્યસ્થ માણવા - (મો ) અર્થાત અશાતા વેદનીય નો આસ્રવ થાય છે. - એવું અર્થઘટન થશે. પણ વેદનીયએટલે ? મુખ્ય આઠ પ્રકારે કર્મબંધ કહેલો છે. જિવાતનું કથનસૂત્રકાર મહર્ષિ આગળ અધ્યાયઃ ૮ ના સૂત્ર ૫ માં કરેલ છે તેમાં ની એક મુખ્ય પ્રકૃતિ તે “વેદનીય કર્મ.” આવેદનીય કર્મના બે ભેદો સૂત્રકાર મહર્ષિએ સૂત્રઃ૮:૨ માં જણાવેલા છે. તેમાંનો એક ભેદ તે સર્વેદ્ય અર્થાત અશાતા વેદનીય [કમી. ૪ વિધાત-અહીં વૃદ્ધિ ગણની વિઃ ધાતને ગિન્ત કરીને વેદ શબ્દ બનાવેલો છે અનિષ્ટ ફળને ઉત્પન્ન કરતો એવો આ અપ્રશસ્ત શબ્દ હોવાથી સર્વેદ્ય કહેવાયો છે. અ૬૬ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ તત્ત્વાકાધિગમ સૂત્ર આભનવટાકા આ મસલ્વેદ્ય નો સાદો અર્થ અશાતા વેદનીય [કમ છે. -असत् इति अशोभनविधिना वेद्यते-तद् असद्वेद्य -કર્મના ઉદયથી જીવને દુઃખ અને પ્રતિકૂળતા પ્રપ્ત થાય તે કર્મને અસાતા વેદનીય કહેવાય છે. – પ્રિકૃતિ વિભાગમાં પણ આ કર્મને પાપ-કર્મ ગણેલું છે * વિશેષઃ -૧- જો કે શોક, સંતાપ વગેરે બધાં દુઃખ રૂપ જ છે. છતાં જીવ જે અસાતા વેદનીય કર્માસ્રવ કરે છે તે કેવા ભિન્ન ભિન્ન કે વિવિધ પ્રકારે થાય છે તે જણાવવા અહીંદુઃખ-શોકતાપ વગેરે વિભાગો બતાવવામાં આવેલ છે. -૨- ઉપર જણાવેલા દુઃખાદિ કારણોથી જીવ અશાતા વેદનીય કર્મ બાંધે છે. તે જયારે ઉદયમાં આવે ત્યારે અશાતાને આપનારા થાય છે. એ સમયે જો અનિચ્છાએ ભોગવાય તો અકામ નિર્જરા થાય અને કાયકલેશ, તપ, પરિષહ, ઉપસર્ગાદિ સ્વેચ્છાએ સંયમાર્ચે નિર્જરા બુદ્ધિ થી ભોગવાય તો અકામ નિર્જરા થાય છે. -૩-પ્રશ્નઃ- જો દુ:ખ આદિ સૂત્રોકત નિમિત્તો સ્વમાં કે પરમાં ઉત્પન્ન કરવાથી અસાતા વેદનીય કર્મના બંધક થતાં હોય તો ઉપવાસ, લોચ, વ્રત, પરિષહ સહેવા કે બીજા નિયમાદિ પાલન કરવાથી પણ દુઃતો થવાનું જ છે. અને તે દુઃખાદિ પણ અસાતા વેદની કર્મનો આગ્નવ જ કરાવશે. તો પછી આ વ્રત-નિયમ-અનુષ્ઠાન-તપ આદિ શા માટેકરવા જોઈએ? -સમાધાન - આ પ્રશ્ન અજ્ઞાન કે અધુરી સમજથી ઉદ્ભવેલ છે. કેમ કે નિમ્નોકત કારણો થી આવા અસાતાવેદનીય કસ્રવ થતા નથી પણ વિશેષ વિશેષ નિર્જરા થાય છે. –૧- ઉકત દુઃખ આદિ નિમિત્તો જયારે ક્રોધ આદિ આવેશથી ઉત્પન્ન થયેલાં હોય ત્યારે જ આસ્રવ બને છે. સામાન્ય સ્થિતિમાં દુઃખાદિ આસ્રવ બનતા નથી માટે સ્વેચ્છાએથતા વ્રતનિયમ તપ-ધ્યાનાદિ થી અસાતા વેદનીય કર્માસ્રવ થાય નહીં -ર-ખરા ત્યાગી કે તપસ્વી ગમે તેવા કઠોર વ્રત-નિયમ પાળી ને દુઃખ ભોગવે કેદુઃખ વોહરી લે તો પણ તેમાં ક્રોધાદિ બુધ્ધિ નથી હોતી, તે પ્રવૃત્તિ સબુધ્ધિ અને સવૃત્તિ થી પ્રેરાઈને થાય છે –આવા ત્યાગી તપસ્વી આત્માઓ જે પરિષહો સહે છે, જે આકરા વ્રત-નિયમો ધારણ કરે છે, તો પણ તેમનામાં ક્રોધ-સંતાપ આદિ ઉત્પન્ન થતા હોવાથી એ નિમિત્તો તેમને માટે બંધક બનતા નથી –આવાઆત્માઓનેઉલટુંઆકરાવ્રત-નિયમના પાલનમાં વિશેષ પ્રસન્નતા હોય છે, તેવું પણ જોવામળે છે. તેથી આવા કોઈપણ પ્રસંગોમાં તેમને શોક કે દુઃખ આદિનો સંભવ હોતો નથી –આવા વિષમ વ્રતોના પાલનમાંપણ માનસિક રતિ હોવાથી તે ગમે તેટલા કઠોર લાગે તો પણ તેના આદરનારા તપસ્વી કે ત્યાગી આત્માઓને તે સુખરૂપ જ લાગે છે -૪-આત્મશુધ્ધિના ધ્યેય થી સ્વેચ્છાએ સ્વીકારાયેલ દુઃખ કે તેવા પ્રકારના અસાતા વેદનીય કર્મોના ઉદયથી સ્વયં આવી પડેલ દુઃખ, દુઃખ હોવા છતાં નિર્જરાના ધ્યેયને કારણે Page #84 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ સૂત્રઃ ૧૨ સમભાવે સહન કરાતું હોવાથી અસાતા વેદનીય કર્મીગ્નવ રૂપ થતું નથી ઉલટાનું મનની પ્રસન્નતા ને કારણે પૂર્વે બંધાયેલ અશુભ કર્મો નો ક્ષય કરાવનારું થાય છે -પ-સૂક્ષ્મદષ્ટિથી વિચારવામાં આવેતો અધ્યાત્મપ્રેમીઓને તપવગેરેમાં થતું દુઃખ પણ સુખરૂપ લાગે છે કેમ કે તેની દ્રષ્ટિ જ ભાવિસુખ તરફ હોય છે આપણા જીવનમાં પણ આ અનુભવ થાય જ છે ને? જેમ પગમાં કાંટો વાગ્યો છે. બીજી લોખંડની સળી વડે કાંટો કાઢતા દુઃખ તો થવાનું જ છે, છતાં કાંટો નીકળતા થનાર સુખને લીધો લોખંડની સળીનું ખૂચવું દુઃખ રૂપ લાગતું નથી - વર્ષોથી પતિવિયોગે ઝૂરતી સ્ત્રીને હવે બે દિવસ પછી તારો પતિ ઘેર આવે છે તે સમાચાર મળે ત્યારે પતિનું મિલન થયું નથી છતાં બે દિવસ પછી થનારા મિલન સમાચાર માત્રથી તેને સુખ ઉત્પન્ન થાય છે કેમ કે ભાવિમુખ સામે દેખાય છે -એ જ રીતે આધ્યાત્મિક માર્ગમાં કષ્ટનું વિધાન ભાવી સુખને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યું છે તેમાં વર્તમાન કાળે સહેવાતુ દુઃખ-દુ:ખરૂપ જણાતું નથી કેમ કે તેના વડે જ શાશ્વત સુખ પ્રાપ્ત થવાનું છે. અને શાશ્વત સુખ પ્રાપ્તી વખતે સઘળા અસાતા વેદનીયનો ક્ષય થઈ જ જવાનો છે. -ક-છેલ્લે સૌથી મહત્વની વાત જોસમભાવે સહન કરાતાદુઃખથીઅસતાવેદનીય કર્મનોબંધ થાયતોદુઃખનોકદી અંત આવે જ નહીં કારણ કે જયારે જયારેદુ:ખ આવશે ત્યારે ત્યારે અસતાવેદનીય કર્મનોબંધ થશે. પુનઃ આ બંધયેલું કર્મજ્યારે ઉદયમાં આવશે ત્યારે ફરી અસાતા વેદનીય કર્મનોબંધ થશે એ રીતે પુનઃપુનઃ આકર્મોનુંઉદયમાં આવવું,પુનઃપુનઃ દુઃખ થવું અને પુનઃપુનઃ અશાતા વેદનીય નો કર્માસ્રવ થવો એ ઘટના ક્રમ ચાલ્યા જ કરવાનો છે -પણ ખરેખર આ વાત બરાબર નથી કેમ કે દુઃખાદિ સમભાવે સહન કરવાથી નવું અપાતા વેદનીય કર્મનો બંધાતુ નથી પણ પૂર્વે બંધાયેલા અસાતા વેદનીય કર્મનો પણ ક્ષય થઈ જાય છે. આથી સર્વથા દુ:ખ થી મુકત થવા તપ-ધ્યાન-પરિષહ આદિનું સેવન કરવું એ જ રાજમાર્ગ છે સાચા સુખનો ઉપાય છે. કોઈપણ જીવે પૂર્વે અજ્ઞાનાવસ્થામાં અસાતા વેદનીય કર્મો બાંધેલા જ હોય છે તે ક્યારે ઉદયમાં આવશે તે આપણે જાણતા નથી પણ ઉદયમાં આવશે તે નિશ્ચિત સત્ય છે તેથી જયારે ઉદયમાં આવે ત્યારે અનિચ્છાએ પણ દુઃખાદિ ભોગવવા પડે, તેના કરતા તપ-ક્રિયાદિ થકી તેનો પહેલાથી જ નાશ કરવો. જેમ વ્યવહારમાં કોઈ રકમ માંગતુ હોય ત્યારે ગાંઠમાં હોય ત્યાંજ દેવું ચૂકવવાનું રાખવું જોઈએ નહીતો પઠાણી ઉઘરાણી આવે ત્યારે તે ચૂકવવું કેવું આકરૂ પડે છે તેમ આત્માર્થી જીવો એ પણ કર્મઉદયમાં આવે તે પહેલાં જ શકિત અનુસાર ખપાવવાનો પ્રયત્ન કરે અને ઉદયમાં આવેલા ને સમભાવે સહન કરે તે દુઃખાદિ પણ સુખરૂપ જ બનશે કેમ કે –આમ કરવાથી ભાવિ નવા કર્મોનો બંધ અટકે છે -ઉદયમાં આવેલા કે આવતા કર્મો સમભાવે ભોગવાય છે –એક દિવસ જો કોઈ નવાકર્મો નહીં હોય તો, બધા કર્મો ક્ષય થશે - એ દિવસે આત્મા સઘળા દુઃખથી સર્વથા મુક્ત બની જશે માટેવત,નિયમ,તપ, Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા અનુષ્ઠાન આદિ કરવા જોઈએ * અસાતા વેદનીય કર્માસવ ગ્રન્થાન્તર થી લોપ્રકાશ સર્ગઃ ૧૦ શ્લોક ૨૫૭-માં જણાવ્યા મુજબ - “ગુરૂની ભકિત કરે નહિ, કષાયભર્યા વિચારોમાં લીન રહેતથા કૃપણતા રાખે એવો પ્રાણી અસાતા વેદનીય કર્મબાંધે છે'' અર્થાત આ ત્રણ કારણે અસાતા વેદનીય કર્માસ્રવ થાય છે કર્મગ્રંથ પહેલો ગાથા-૫૫ -गुरुभति खंतित करुणा वयजोग कसाय विजय दाणजुओ -द्दढ धम्माइं अज्जइ सायमसायं विवज्जयओ અર્થાત ગુરુભકિત નહીંકરવાથી કોઈ ક્રોધ કષાય કે વૈર ભાવના ઉદયથી,દયાહિનતા, અવ્રત,અસંયમ,દાનરૂચિનોઅભાવ અને ધર્મમાં અસ્થિરતાવગેરેથીઅસાતા વેદનીયકર્માક્સવથાય છે. * અસાતા વેદનીય નું સ્વરૂપ - તત્વાર્થ સૂત્રકારે અશાતા વેદનીય કર્મ-પ્રકૃત્તિની સમજ અધ્યાય ૮ ના સૂત્રઃ ૯માં આપી છે. તેથી તેની સ્વરૂપ સ્પષ્ટતા પણ ત્યાંજ કરી છે સામાન્યથી કહીએ તો “જે કર્મના ઉદયથી આત્માને અનૂકૂળ વિષયોની અપ્રાપ્તિ અથવા પ્રતિકૂળ વિષયોની પ્રાપ્તિ થવાથી જે દુ:ખનો અનુભવ થાય છે તેને અસાતા વેદનીય કર્મ કહે છે. અથવા પુષ્પની માળા વગેરેનો યોગ જેમ પ્રિયપણે વેદાય તે સાતા વેદનીય છે તેમ કંટક આદિના યોગની જેમ અપ્રિયપણે વેદાય તે અસાતા વેદનીય કર્મ છે. * અસાતા વેદનીય કર્મનો ઉદયઃ- અહીં આગ્નવનું જ પ્રકરણ છે પણ ઉદયનું કોઈ સ્વતંત્ર પ્રકરણ ન હોવાથી અહીંજ ગતિ ને આશ્રીને અસાતા વેદનીય કર્મોદયની વિવક્ષા કરેલી છે પ્રાયઃ કરીને દેવો તથા મનુષ્યોને સાતા વેદનીયનો ઉદય કહ્યો છે અને તિર્યંચ તથા નારકીના જીવોને અસાતા વેદનીય નો ઉદય રહે છે તેવું કર્મગ્રન્થકાર જણાવે છે અહીં પ્રાયઃ શબ્દ એટલા માટે કહ્યો છે કે દેવોને પણ દેવ ગતિથી ચ્યવન સમયે, બીજા દેવની વિશેષ ઋધ્ધિ જોવાથી,તથા આવા કોઈ અન્ય પ્રસંગે દુઃખ શોક આદિ અસાતા વેદનીય થાય છે. મનુષ્યને પણ ગર્ભવાસ,પ્રિયજન વિયોગ,ઠંડી-ગરમી પ્રતિકુળ સંયોગો,વગેરે સ્થિતિમાં સુખ-દુઃખના સમયે દુઃખથી અસાતા વેદનીય કર્માસ્રવ થાય જ છે જયારે તિર્યંચ અને નારકીને ગતિ આશ્રિત પણે આ અસાતા વેદનીય કહ્યા છે. બાકી તેમને પણ કયારેક સાતા વેદનીયનો ઉદય સંભવી શકે છે જેમ કે પોપટ-કુતરા વગેરેનું આદર અને પ્રેમથી પાલન થાય, પશુઓને ખાવા-પીવાનું મળે ત્યારે થાય છે એજ રીતે નારકીઓને તીર્થંકર પરમાત્માના જન્મ વગેરે કલ્યાણકો માં સાતાનો અનુભવ થાય છે અહીંતો કર્મન્થ કારે ફક્ત ગતિને આશ્રીને ઉદય જણાવવા આ ગાથા રચી છે તેમ સમજવું. [8] સંદર્ભ૪ આગમ સંદર્ભ-પરદુરdયા, પરસોયાયાધુ, પર નૂરજીયાણ, પરતપ્રાયા, परपिट्टणयाए, परपरियावणयाए बहूणं पावाणं जाव सत्ताणं दुक्खणयाए सोयणयाये जाव પયાવા.....બસાયાણિજ્જા — ઝિન્ત મા. શ.૭,૩.૬, ભૂ.ર૮૬-૨ Page #86 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૧૩ તત્વાર્થ સંદર્ભ: -કર્મપ્રકૃત્તિ મૂળભેદઃ-‘‘આઘો જ્ઞાનવર્શનાવરણવેનીયમોનીયાયુનામયોાન્તરાયા: પૂ. ૮/'' -ભેદનામ- સમવેદ્ય ૬.૮-૧.૮ અન્યગ્રન્થ સંદર્ભઃ અસાત વેદનીય કર્મનું: (૧)સ્વરૂપ- કર્મગ્રન્થ-પહેલો ગાથાઃ૧૨ ઉત્તરાર્ધ-મૂળતથા વૃત્તિ - દ્રવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લોક-૧૫૩,૧૫૪ (૨)કારણ- દ્રવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લોક-૨૫૭ -કર્મગ્રન્થ-પહેલો ગાથાઃ૫૫ (૩)ઉદય -(ગતિ આશ્રીને) કર્મગ્રન્થ પહેલો ગાથાઃ૧૩ [] [9]પધઃ(૧) (૨) ૮૫ દુઃખ,શોક ચિત્ત ધરે કરે સંતાપ ક્રંદન વધ વળી શૂન્યચિતે વિલપતા પોતે અને બીજા મળી કર્મ અશાતા વેદનીયને બાંધતા જીવો ઘણા તેહથી વિપરીત રીતને અન્ય કારણ છે ઘણા પોતા મહીં પરમહીં ઉભવો મહીંયે આક્રંદદુઃખ વધને પરિદેવના જે નેશોકતાપછજ કારણબંધ જેનાં તે વેદનીય કહ્યું કર્મવળી અજ્ઞાતા [10]નિષ્કર્ષઃ- અશાતા વેદનીયને આસ્રવ જણાવતા કારણોમાં એક સુંદર વસ્તુ જોવા મળે છે કે જીવ જો પોતે આવા દુઃખાદિધારણ કરે અથવા બીજાને આપે ત્યારે આ કર્માસવ થાય છે મતલબ કે જીવના પોતાનાજ ભાવોથી તે કર્મોના જાળાને બાંધે છે જીવ જેવા જેવા પરિણામોમાં વર્તે અને તદનુસાર પ્રવૃત્તિ કરે તેવા તેવા કર્મનો આસ્રવ કરે છે જો અસાતાથી ઉત્પન્ન થતા દુઃખને નિવારવું છે અથવાતો રોકવું છે તો ઉક્ત કારણોને કે તેમાં જોડતા આત્માના પર્યાયોને દૂર કરવા જ પડશે શાશ્વત સુખની પ્રાપ્તિ માટે દુઃખોને રોકવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી અધ્યાયઃ૬-સૂત્રઃ૧૩ [] [1]સૂત્રહેતુ:- સૂત્રકાર મહર્ષિનો આ સૂત્ર રચનાનો હેતુ સાતા વેદનીય આસ્રવોને જણાવવાનો છે. [] [2]સૂત્ર:મૂળઃ- *ભૂતવત્યનુજમ્પાવાનું સરળસંયમાદ્યિોગ: ક્ષાન્તિઃ શૌમિતિ सवेद्यस्य । ] [3]સૂત્રઃપૃથ- ભૂત - વ્રતી - અનુમ્મા - વાનું સરળસંયમ - આવિ યોગ: ક્ષાન્તિ: *દિગમ્બર પરંપરામાં ભૂતવત્યનુમ્પાાનસરા-સંયમટિ યોગ: ક્ષાન્તિ:- રૌમિતિ સદ્દેશ્ય - એ પ્રમાણે સૂત્ર છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા शौचम् इति सद् वेद्यस्य U [4]સૂત્રકારઃ-ભૂતઅનુકંપા [જીવદયા),વતીઅનુકંપા વ્રતધારીની ભકિત],દાન, સરાગસંયમ આદિયોગ,ક્ષાન્તિ ક્ષમા,શૌચ[સંતોષ]એસતાવેદનીયકર્મનાઆસવો છે. 3 [5] શબ્દજ્ઞાનઃપૂત-જીવ વતી-દેશ કે સર્વથી વ્રતધારી અનુમા-દયા,કરુણા હાન-દાન સરાયમારિયો- સરાગસંયમ, સંયમસંયમ,અકામ નિર્જરા અને બાળતપ ક્ષતિ:-ક્ષમા શવ-સંતોષ સદસ્ય-શાતા વેદનીય [કર્માગ્નવી [6]અનુવૃત્તિઃ- (૧) સ સાચવ: સૂત્ર ૬ ર થી માજીવ ની અનુવૃત્તિ [7]અભિનવટીકાઃ-સૂત્રકાર મહર્ષિ જૂદા જૂદા કર્મોના આગ્નવનું વર્ણન કરી રહ્યા છે તેમાં પ્રસ્તુત સૂત્ર થકી વેદનીય કર્મ નામક એક કર્મ પ્રકૃત્તિના શાતાવેદનીય નામક કર્મના આગ્નવો ને જણાવે છે -પ્રાણીમાત્રનીદયા,વ્રતધારીઓની વિશેષ અનુકંપા,દાન,રાગવાળું ચારિત્ર, દેશવિરતિ ચારિત્ર, સમ્યજ્ઞાન રહિત થતો એવો બાળતા, સક્રિયારૂપયોગ,ક્ષમા અને સંતોષ એ સર્વેને શાતા વેદનીય કર્મના આગ્નવો કહ્યા છે તે આ પ્રમાણે જ પૂત:-જગતના તમામ પ્રાણીઓ અથવા જીવો –ચારે ગતિમાં રહેલા જીવો કે તમામ સંસારી આત્માઓ -भूतानि इति - भवन्ति अभूवन् भविष्यन्ति च इति भूतानि - પૃથિવી-અપ-જો-વાયુ-વનસ્પતિ-બેઈન્દ્રિય,તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય,પંચેન્દ્રિય સર્વે * મનુષ્પા:-દયા,દયાના પરિણામ અનુકંપા વગેરે - બીજાના દુઃખને પોતાનું માનવાની થતી લાગણ તે અનુકંપા -अनुग्रह बुध्धयाऽऽर्दीकृतचेतसःपररपीडामात्मसंस्थानिव कुर्वती अनुकम्पन-अनुकम्पा । આ શબ્દ ભૂત અને વ્રતી બંને સાથે જોડવાનો છે. # ભૂતાનુકંપા-ચારગતિમાં ભટકતા એવા જગતના પૃથ્વિકાયાદિ સર્વે જીવો પરત્વે દયાના પરિણામ તે ભૂતાનુકંપા કહેવાય છે - પ્રાણી માત્ર પર દયા કે કૃપા રાખવી તે ભૂતાનુકંપા * વતી- વતી, વ્રતધારી,વ્રતવાળા -અધ્યાયઃ૭ સૂત્રઃ૧ માં જણાવ્યા મુજબ-હિંસા,અસત્ય ભાષણ,ચોરી,મૈથુન અને પરિગ્રહ થકી વિરમjતે વ્રત કહેલ છે આવત ને જે ધારણ કરે તેને “વતી કહેવામાં આવે છે. આ વ્રતીવ્રતધારીના પણ બે ભેદ કહ્યા છે અગારી- અણગારી ૪ અગારીવતી “અગાર' થી યુકત હોય તે “અગારી” કહેવાય -અગાર અથવા ઘર,ગૃહસ્થાવસ્થામાં રહી દેશથી વ્રતનું પાલન કરેતો વ્રતી તે અગારી Page #88 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૧૩ -અગાર અથવા ઘરની વ્યાખ્યા કરતા જણાવે કે જયાં ખાંડણી,ઘંટી,ચૂલો,પાણીયારું અને સાવરણી એ પાંચનો વપરાશ થતો હોય તે ઘર કહેવાય અને આ ઘરમાં રહે તે ગૃહસ્થ અર્થાત્ ‘‘અગારી’’ કહેવાય છે. - अगार-गेहं खण्डणी पेषणी चुल्ल्युदकुम्भमार्जनी व्यापार योगाः अनिवृतानां वा कार्पोटकादीनां गृहस्थलिङ्ग भाजामाचारोऽगारशब्दवाच्यः तद् योगात् अगारिणाः -સમ્યગ્દર્શન પૂર્વક અણુવ્રત ને ધારણ કરેલા જીવ તે અગારી-વ્રતી છે અલ્પાંશે વ્રતધારી ગૃહસ્થ. તે અગારી-વ્રતી -સ્થૂલ થી પ્રાણાતિ પાતાદિનો ત્યાગ કરનાર દેશવિરતિ ઘર એવો શ્રાવક તે અગારી વ્રતી છે -સંયતાસંયત,સંયમાસંયમી,દેશયતિ,વ્રતધારી શ્રાવક વગેરે સર્વેઅગારી વ્રતી ના પર્યાયો છે. અણગારી વ્રતીઃ- અગાર થી રહિત હોય તે અણગારી કહેવાય -અણગાર એટલે ઘર રહિત ગૃહસ્થાવાસ નો ત્યાગ કરીને સર્વ થી વ્રતનું પાલન કરતો વ્રતી તે અણગારી વ્રતી કહેવાય છે ८७ -હિંસા-અસત્ય-ચોરી-મૈથુન-પરિગ્રહ એ પાંચે પ્રકારના પાપ વ્યાપારથી સર્વથા નિવૃત્ત થઇને વ્રતને ધારણ કરી રહેલા તથા જ્ઞાનાચારાદિ પાંચે આચારમાં પ્રવૃત્ત એવા સાધુને અણગારી વ્રતી કહ્યા —अगारस्यविपरिता (इति) अनगारा: प्राणातिपातादि-निवृति व्रत सम्पन्नेषु । -સમ્યગ્દર્શન પૂર્વક મહાવ્રત ધારણ કરેલા જીવોને અણગારી વ્રતી કહે છે -સર્વાંશે વ્રતધારી ત્યાગી આત્માઓ અણગારી વ્રતી કહેવાય છે -સર્વપ્રકારના પાપોનો ત્યાગ કરનાર પંચ મહાવ્રત ધારી સાધુઓ તે અણગારી વ્રતી છે. -ૠષિ,મુનિ,યતિ,સંયત,શ્રમણ,અણગાર,નિર્પ્રન્થ,વગેરે પર્યાય વાચી શબ્દો છે આવા અગારી કે અણગારી વ્રતી પ્રત્યે અનુકમ્પા -વાત્સલ્ય વિશેષ વિશેષ પ્રીતિ-ભકિત હોવી તેને વ્રતી-અનુકમ્પાકહે છે વ્રતી-અનુકમ્પાઃ-વ્રતીની ભોજન પાન વસ્ત્ર,પાત્ર,સ્થાન,વસતિ,ઔષધ પુસ્તક પાનાઆદિ થી અનુકંપા કે ભકિત કરવી તે વ્રતી અનંકંપા છે -આ તો દ્રવ્ય અનુકંપા થઇ તેવી જ રીતે ભાવ-અનુકંપા પણ હોવી જોઇએ. વ્રતનિયમમાં તે-તે વ્રતીઓને વિશેષે વિશેષે સ્થિર થવામાં સહાયક થવું તે ભાવ અનુકંપા આરીતે બધા પ્રાણી ઉપર અનુકમ્પા તે ભૂતાનુકમ્પા અને સર્વવ્રતી પર અનુકમ્પા તે ત્યાનુકમ્પા * વાન:- દેવું. યથાયોગ્ય દાન આપવું -દાન શબ્દને સૂત્રકાર મહર્ષિએ આગામી અધ્યાય સાતના સૂત્રઃ૩૩માં અનુપ્રહાર્ય સ્વસ્થતિસ વનમ્ એ રીતે ઓળખાવે છે અર્થાત્ અનુગ્રહને માટે પોતાની ચીજ નો ત્યાગ તે દાન -સ્વ અને પરના અનુગ્રહને માટે પોતાની વસ્તુનું વિતરણ કરવું તેને દાન કહે છે. -બીજા તરફ ઉપકારની બુધ્ધિથી પોતાની વસ્તુનું અર્પણ તે દાન -પોતાની વસ્તુનું બીજા માટે નમ્રપણે અર્પણ કરવું તે દાન Page #89 -------------------------------------------------------------------------- ________________ ८८ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -स्वस्य परानुग्रहाभिप्रायेणातिसर्गो दानम् । જ સરીસિંચમરિયો-સરાગસંયમ આદિ યોગ એટલે સરાગસંયમ સંયમસંયમ, અકામનિર્જરા અને બાળતા એ બધામાંયથોચિત ધ્યાન આપવુંતેસરાગસંયમાદિયોગ કહ્યો છે -૧ સરાગસંયમઃ- સંસારના કારણરૂપ તૃષ્ણાને દૂર કરવા તત્પર થઈ સંયમ સ્વીકાર્યા છતાં પણ જયારે મનમાં રાગના સંસ્કારો ક્ષીણ થયા હોતા નથી. ત્યારે તે સંયમ સરાગસંયમ કહેવાય ૪ સંજવલનલોભાદિ કષાય ને કેટલાંક “રાગ’તરિકે ઓળખાવે છે, આ રાગથી સહિત તે સરાગ જયારે સંયમનો અર્થ થાય છે પ્રાણાતિપાત આદિ પાપોથી નિવૃત્તિ – રાગસહિત આવો સંયમ તે સરાગ સંયમ કહેવાય છે # સંજવલન કષાયના ઉદયવાળામુનિઓનો સંયમકે વીતરાગપણું પ્રાપ્ત કર્યુ હોય તેવાઓનો સંયમ તે સરાગ સંયમ -રાગદ્વેષની માત્રા સાથેનો પ્રમત્ત ભાવનો સંયમતે સરાગ સંયમ અથવા વીતરાગ ગુણ સ્થાનક ની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધીનો સંયમ સરાગ સંયમ કહેવાય છે. प रञ्जनाद् रागः सञ्ज्वलन लोभादिकषायाः । तत्सहवर्ती सरागः । संयमनं संयम: -प्राणिवधादि उपरतिः -सरागस्यसंयम: सरागसंयमः । मूलगुणोत्तरगुणसम्पत्लोभादिउभयभाज: ૨- સંયમસંયમ - દેશવિરતિ ધર્મ તે સંયમસંયમ 6 થોડે -આંશિક રીતે સંયમ સ્વીકારવો તે સંયમ સંયમ $ જેમાં કંઈક અંશે સંયમ હોય અને કંઈક અંશે અસંયમ હોય તેવી સ્થિતિને સંયમસંયમ અર્થાત્ દેશવિરતિ કહેવાય છે s સમ્યગ્દષ્ટિ શ્રાવકે ગ્રહણ કરેલા વ્રતને સંયમસંયમ કહે છે. . स्थूलप्राणातिपातादिनिवृत्तिः अणुव्रत गुणव्रत शिक्षाव्रत विकल्पा । -૩-અકામ નીર્જરા સ્વેચ્છાએ નહીં પણ પરતંત્ર પણે કરવામાં આવતા ભોગો નો ત્યાગ, તે અકામ નિર્જરા જ કામ એટલે ઈચ્છા. --- નિર્જરા એટલે કર્મોનો ક્ષય -સ્વેચ્છાપૂર્વક કર્મોના નાશ તે સકામ નિર્જરા અને ઇચ્છા રહિત પણે થતો કર્મોનો નાશ તે અકામ નિર્જરા ૪ ઈચ્છા વિના અથવા વ્રતધારણ કર્યા વિના પરાધીનતા આદિને વશ ભોગ કે ઉપભોગના વિષયો છૂટી જાય ત્યારે સંકિલષ્ટ પરિણામો ન થવા તેને અકામ નિર્જરા કહી છે છે અનિચ્છાએ પણ પાળવામાં આવેલા બ્રહ્મચર્યાદિવ્રત સંયમ વગેરે થી -નથી-કર્મો ભોગવતાં ભોગવતાં જે નિર્જરા થાય તે સર્વે અકામનિર્જરા કહી છે જેમ કે ચક્રવર્તી અશ્વરત્ન ફરજિયાત બ્રહ્મચર્ય પાળીને અકામ નિર્જરા ના બળે પણ આઠમા દેવલોક જાય છે विषयानर्थनिवृत्ति मात्माभिप्रायेणाकृर्वत: पारतन्त्र्यादुपभोगादिनिरोध: अकामनिर्जरा । # ઈચ્છાન હોવાછતાં પરતંત્રતા, અનુરોધ,સાધનોનો અભાવ, રોગ વગેરેના કારણે Page #90 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ સૂત્ર: ૧૩ ૮૯ પાપપ્રવૃત્તિ ન કરે, વિષય સુખને સેવન ન કરે. આવેલા કષ્ટો શાંતિથી સહન કરે વગેરે બાબતોને અકામ નિર્જરા કહી છે. - પરતંત્રતાથી અકામ નિર્જરા - જેમ કે-નોકર, જેલમાં ગયેલો માણસ વગેરે લોકો સ્વતંત્રનથી. આવા લોકો ઈષ્ટનાવિયોગનું અને અનિષ્ટના સંયોગનું દુઃખ સહન કરે છે સારા આહાર કે સુંદર વસ્ત્રાદિનો ઉપભોગ કરતા નથી. જો તેઓ આવેલી સ્થિતિને શાંતિથી સહન કરેતો તેઓને અકામ નિર્જરા થાય છે -દાક્ષિણ્યથી અકમનિર્જર-મિત્ર,સ્નેહી, સ્વજન વગેરે ની આપત્તિ સમયે તેઓને દાક્ષિણ્યતા કે પ્રીતિ થી મદદરૂપ થવા જે કંઈ કષ્ટ સહન કરવામાં આવે છે તે સર્વઅકામ નિર્જરા છે -સાધનના અભાવે અકામનિર્જરા -ગરીબ માણસો, તિર્યચો જે-તે સમયે જ સાધનનો અભાવ ભોગવતી વ્યકિતઓ ઠંડીનું ગરમીનું કે આવશ્યક વસ્તુનું દુઃખ શાંતિથી સહન કરે. જેમ કે સંપત્તિ છે ચા પીવાની ઇચ્છા થઇ છે પણ દુધવાળા ની હડતાલને કારણે દૂધ મળતું નથી તો તે સાધન અભાવ કહેવાય. આવી સ્થિતિ ને સહન કરવી તે અકામ નિર્જરા છે. - રોગાદિથી અકામ નિર્જરા - બીમાર મનુષ્યને સાધછન સગવડ બધું જ હોય પણ ધારો કે ડાયાબીટીશ છે અને મિષ્ટાન્ન ખાઈ શકતો નથી, દમ છે અને ઠંડા પીણાં પી શકતો નથી અથવા તાવ આવેલો છે. તો આવા આવા કારણે જે કંઈ સહન કરે તેને અકામ નિર્જરા કહી છે. - ટૂંકમાં સહન કરવાના ઇરાદા સિવાય જે કંઈ સહન કરે અથવાનિર્જરા ના ધ્યેય રહિત પણે જ કંઇનિર્જરા થાય તે સર્વે અકામ નિર્જરા છે. -૪- બાળતપ:- મિથ્યાદ્રષ્ટિને મંદ કષાય ભાવે થતો તપ ૪ અજ્ઞાનતા થી વિવેક રહિત પણે થતો અગ્નિ પ્રવેશ, ભૃગુપાત પંચાગ્નિતાપ વગેરે બાલતપ છે. # બાળ એટલે યર્થાથ જ્ઞાન વિનાના મિથ્યાદ્રષ્ટિ વાળાઓનું જે અગ્નિ પ્રવેશછાણ ભક્ષણ, જળપતન, અનશન વગેરે તપ તે બાળ તપ ૪ સમ્યગદર્શન વિના મોક્ષાશયથી કે મોક્ષાશય વિના અજ્ઞાન પૂર્વકનો તપતે બાળ તપ છે. -मिथ्यात्वज्ञानोपरक्ताशया बालाः शिशव इव हिताहित प्राप्तिपरिहार विमुखा:.....तपो जलानल प्रवेशेहिनीसाधनगिरिशिखर भृगुप्रपातादिलक्षणं तेन ताद्दशा तपसा बालानां योगो बाल सम्बन्धित्वाद् वा तपोऽपि बालं तेन बाल तपसा योगो बाल तपोयोगः । अथवा बालं तपो येषां ते बालतपसः । યોગા - શુભ પરિણામ સહિતની નિર્દોષ ક્રિયા વિશેષ તે યોગ लोकाभिमत निरवद्यक्रियानुष्ठानं योग: $ ““કાયા અને વચનની ક્રિયાનું લોક સમ્મત રૂપથી સમીચીન અનુષ્ઠાન કરવું તેને યોગ કહે છે. આ યોગ શબ્દનો સંબંધ સરાગ સંયમાદિ સાથે છે અર્થાત સરાગ સંયમ, સંયમસંયમ, અકામ નિર્જરા અને બાલતાએ બધામાં યથોચિત ધ્યાન આપવું,પૂર્ણઉપયોગ સાથે જોડાઈ જવું છે. * ક્ષાન્તિઃ-ધર્મદ્રષ્ટિ થી ક્રોધાદિનું શમન એટલે શાંતિ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૯૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૨ ક્રોધ કષાયના ઉદયને રોકવો કે ઉદયમાં આવેલા ક્રોધ કષાયને નિષ્ફળ બનાવવો તે ક્ષત્તિ - ૪ પ્રતિકારની શકિત હોવા છતાં પણ બીજાના આક્રોશ,કુવચનો આદિ સાંભળીને ક્રોધ ન કરવો તેને ક્ષાન્તિ કહે છે. -धर्मप्रणिधानात् क्रोधनिर्वृति मनोवाक्कायैः शान्तिः । જ શૌરમ - લોભવૃત્તિ અને તેના જેવા દોષોનું શમનું તે શૌચ જ લોભ કષાયનો ત્યાગ અર્થાત સંતોષ ૪ બહાર થી શરીરાદિક અને અત્યંતર-માનસિક પવિત્રતા તે શૌચ 2 लोभ कषायविशेषेणम् अपरमः शौचम् । स हि कषाय तृष्णालक्षण आन्तरो मलस्तत्प्रक्षालने शौचम् । लोभकषाय रक्तस्य आत्मवासस:सन्तोषवारिणा विमलातापादनम् । * તિ:-સૂત્રમાં મૂકેલ તિ શબ્દ આ અનેઆવા પ્રકારના અન્ય ગુણોનું સૂચન કરે છે કેમ કે તિ શબ્દ પ્રકારવાચી છે, તેના દ્વારા ગ્રહણ થતા અન્ય સાતા વેદનીય કર્મીગ્નવોચઃ -અરિહંત પરમાત્માની પૂજામાં તત્પરતા -બાળ,ગ્લાન, તપસ્વી,વૃધ્ધ આદિની વૈયાવચ્ચ -દેવ,ગુરુ,ધર્મનો રાગ અને સમ્યક્તપનું સેવન –ધર્માચાર્ય, માતાપિતા તથા વડીલોની સવા ભકિત -શીલવ્રત, પૌષધોપ વાસ, અતિથિ સંવિભાગ પર પ્રીતિ વિશેષ -સિધ્ધ,ચૈત્ય,તીર્થભૂમિ, પૂજા આદિ સંબંધે શુભ પરિણામ. આ બધાને શાતા વેદનીય કર્મના આસવ કહેલા છે. * સદ્યસ્થ:- શાતા વેદનીયના..... -અહીં માસવ શબ્દની અનુવૃત્તિ કરીને માજીવ શબ્દને જોડવાનો છે તેથી સદ્ વેદ્યસ્થ માસવી - (પતિ)અર્થાત શાતા વેદનીય નો આસ્રવ થાય છે. તેવું અર્થઘટન થશે કર્મની મુખ્ય આઠ પ્રકૃત્તિ છે તેમાં એક વેદનીય નામક કર્મ પ્રવૃત્તિ કહેલી છે આ વેદનીયની ઉત્તર પ્રવૃત્તિ બે છે (૧)અશાતા વેદનીય અને (૨)શાતા વેદનીય આ બીજા પ્રકારની પ્રકૃત્તિનું અત્રે વર્ણન કરેલ છે -તેમાં સાતા વેદનીય એટલે જે કર્મના ઉદયથી આત્માને વિષય સંબંધિ સુખનો અનુભવ થાય તે –સત્ શબ્દ: પ્રાણ પ્રશંસા વાત્મનો મિતવિયત્વપૂ. વેદ્ય વેનીયમ | # શાતા વેદનીય કર્મના આસ્રવ થી આ ભવમાં કે ભવાંતરમાં પણ સુખ મળે તેવા શુભ કર્મો બંધાય છે * સૂત્રમાં સમાસ નહીં કરવાનું કારણ આવાજ અન્ય કારણોનો સંગ્રહ કરવો એ છે જો કે રૂતિ શબ્દ થકી પણ આ પ્રકારના અન્ય કારણોનો સમાવેશ કરવો એ જ અર્થ છે તો પણ Page #92 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૧૩ સમાસ ન કરવા દ્વારા આ પ્રયોજન ને વધુ સ્પષ્ટ કરવામાં આવેલ છે. પ્રશ્નઃ-સૂત્રમાં અનુકંપા શબ્દથી પ્રાણી સાથે વ્રતી નો સમાવેશ થઇ જ જાય છે. પછી ભૂતાનુજા અને ત્યનુાં એમ બે અલગ અલગ કેમ ગ્રહણ કર્યા? તે સમાધાનઃ- ભૂત-અનુકમ્પા કહેવાથી જગતના સર્વપ્રાણી પરત્વે નીદયા કે અનુકમ્પામાં વ્રતધારીની અનુકંપાનો સમાવેશ થઇ જ જાય છે પરંતુ અહીં વતી અનુપ્પા જે જૂદું મૂકયુ તેની વિશેષતા ને જણાવવા માટે છે અર્થાત્ સામાન્ય પ્રાણીઓ કરતા વ્રતધારી પરત્વે વિશેષ ભકિત વાત્સલ્ય હોવું જોઇએ તે જણાવવા માટે તેમનું અલગ ગ્રહણ કરેલ છે. પ્રશ્ન:- ચારિત્ર બે પ્રકારે છે(૧)વીતરાગ ચારિત્ર (૨)સરાગચારિત્ર ચારિત્ર બંધનું કારણ છે નહીં તો અહીં સ૨ાગ સંયમ ને સાતા વેદનીય કર્માસ્રવનું કારણ કેમ કહ્યું? ૯૧ સમાધાનઃ-ખરેખર ચારિત્ર આસ્રવ કેબંધનું કારણ નજ હોય અહીં આસ્રવ નું કારણ છે તે રાગ છે. સરાગ ચારિત્રમાં‘સરાગ’રાગ પણું એ શાતાવેદનીય કર્માસ્રવ માટે નિમિત્ત છે પણ તે સરાગપણું ચારિત્ર સાથે સંકડાયેલું હોવું જોઇએ. તે મહત્વનો મુદ્દો છે આ વાત દૃષ્ટાન્ત થી સમજવા જેવી છે ચોખા બે પ્રકારે હોય (૧)ફોતરા સહિત અને (૨)ફોતરા રહિત અહીં ફોતરા એ ચોખા નથી પણ ચોખા સાથે સંકડાયેલી છતાં છેલ્લે ફેંકી દેવાની વસ્તુ છે -કોઇ ડાહ્યો માણસ લાંબા સમયનો સંગ્રહ કરવા ફોતરા સહિત ચોખા ને લઇને સાચવે તે જોઇને કોઇ ભોળો માણસ ફોતરાનેજ સત્વમાનીનેસંગ્રહ કરેતો? નિરર્થક ખેદ નો જ ભાગી થાયને? એ રીતે સરાગપણું એ સંયમ નથી પણ સંયમ સાથે સંકડાયેલ સંયમનો દોષ છે. અંતેતો તે સરાગ પણું પણ છોડવાનું જ છે તોજ વીતરાગ સંયમ પ્રાપ્ય થશે હવે જો કોઇ સમ્યક્ત્વી વ્યકિત પ્રશસ્ત રાગ સહિત ચારિત્ર ધારણ કરી વીતરાગતા પ્રાપ્તિ ની ભાવના ધરાવતો હોય તેને જોઇને કોઇ અજ્ઞાની પ્રશસ્ત રાગને જ ચારિત્ર માનીને અંગીકાર કરેતો શું થાય? ચારિત્ર પ્રાપ્ત ન થાય પણ રાગ રહી જાય કે જે ખેદનો જનક બને છે. એ રીતે અહીં મહત્વની વાતતો સંયમ જ છે. પણ તેમાં સરાગતા રૂપ દોષ હોવાથી તે સરાગ સંયમ શાતા વેદનીય કર્માસ્રવ કરાવનાર બને છે. ગ્રન્થાન્તર થી શાતા વેદનીય કર્માસવ ના કારણોઃ લોકપ્રકાશ-સર્ગ-૧૦શ્લોકઃ૨૫૬ ‘‘ગુરુ તરફ ભકિત ભાવથી, દયાથી તથા કષાયોનો પરાજય કરવાથી દૃઢ ધર્મી દાતા પુરુષ શાતા વેદનીય કર્મબાંધે છે. કર્મગ્રન્થ-પહેલો-ગાથા ૫૫ મુજબ ગુરુભકિત,ક્ષમા, દયાવ્રત,યોગ,કષાય-વિજય,દાન અનેદૃઢ ધર્મીતા એ શાતા વેદનીય બંધના કારણો અથવા શાતા વેદનીય કર્માસ્રવો છે. [] [8]સંદર્ભ: ♦ આગમ સંદર્ભ:- પાળાનુ પાછુ મૂયાળુપાત્ નીયામુપાત્ સત્તાનુ ંપાત્ વદૂાં जाव सत्ताणं अदुक्खणयाए असोयणयाए अजूरणयाए ..... साया वेयणिज्जा किज्जंति * મગ઼.૭,૩.૬. મૂ. ૨૮૬-૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ તત્વાર્થ સંદર્ભઃ१-वतः-हिंसाऽनृतस्तेयाब्रहमपरिग्रहेभ्यो विरतिव्रतम् । २-दान- अनुग्रहार्थ स्वस्यातिसर्गो दानम् । ૩પ્રકૃતિનો ભેદ - સં ઘે . $ અન્ય ગ્રન્થસંદર્ભઃ(૧)સ્વરૂપ-કર્મગ્રન્થ પહેલો ગાથા:૧૨ ઉત્તરાર્ધ-મૂળ તથાવૃત્તિ -દવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લોક, ૧૫૩, ૧૫૪ (૨)કારણ-દ્રવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લોક ૨૫૬ -કર્મગ્રન્થ પહેલો-ગાથ-પપ [9]પદ્યઃ(૧) દિલમાં દયા જીવને વ્રતીની,દાન ધર્મે સ્થિરતા સરાગ સંયમ યોગ આદિક્ષાન્તિ શુચિતા ધારતા કર્મ શાતા વેદનીયને બાંધતા એમ ભવિજના મોહનીય કેમ બાંધે સુણો કારણ કર્મના (૨) ભૂત વતી અનુકંપા દાન સરાગ સંયમ - આદિ યોગો ક્ષમાશૌર્ય,શાતા વેદનીયકર્મજ U [10] નિષ્કર્ષ - શાતા વેદનીય કર્મના આસ્રવ ને જણાવતા એવા આ સૂત્રમાં મોક્ષાર્થી જીવકરતા સંસારી જીવને યોગ્ય નિષ્કર્ષ વિશેષે વિચારી શકાય તેવો છે. જીવ માત્રને સુખ જોઇએ છે. સુખ સૌને ગમે છે, દુઃખ કોઇને ગમતું નથી હવે જો સુખ જોઇતુ હોય અર્થાત જે કર્મના વેદનમાં શાતા આપવાની તાકાત છે તેવા કર્મનું ઉપાર્જન કરવું હોય તો કઈ રીતે થઈ શકે તે સૂત્રકાર મહર્ષિ એ આ સૂત્રમાં આપણને જણાવી દીધું અર્થાત્ સુખ પ્રાપ્તિનો સરળ ઉપાય તે આ સૂત્ર પણ જો તમારે કાયમી સુખ જોઇતુ હોય એક વખત આવ્યા પછી કદી નાશ ન પામે તેવું જોઈતું હોય એક વખત આવ્યા પછી કદી નાશ ન પામે તેવું સુખ જોઇતું હોય તો તે શાશ્વત સુખ ફકત શાશ્વત સ્થાનમાં જ પ્રાપ્ત થઈ શકે તેમાટે શાતા વેદનીય કર્માસ્રવ નહીં પણ વેદનીયાદિ કર્મથીજ સર્વથા મુકિત પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો આવશ્યક છે. S S S S D અધ્યાયઃ સૂત્રઃ૧૪ [1]સૂત્રરંતુ આ સૂત્રરચનાનો હેતુ દર્શન મોહનીય ના આગ્નવોને જણાવવાનો છે. [2]સૂત્રમૂળઃ- વ૪િ કૃતસાવિાવવાનો નમોહસ્ય [3]સૂત્ર પૃથક-વ-કુત - સદ્ઘ - ધ - સેવ -ગવર્નવા રામોદયા U [4]સૂત્રકારઃ-કેવળી,શ્રુત,સંઘ,દેવ [અને]ધર્મનો સવર્ણવાદ એ દર્શન Page #94 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૧૪ મોહનીયનો [આસ્રવો] છે. અર્થાત્-કેવળીનો અવર્ણવાદ,શ્રુતનો અવર્ણવાદ,સંઘ નો અવર્ણવાદ,ધર્મનો અવર્ણવાદ અને ચારે પ્રકારના દેવોનો અવર્ણવાદ કરવો એ દર્શન મોહનીયનો આસવ છે. ] [5]શબ્દજ્ઞાનઃ શ્રુત -શાસ્ત્ર,આગમો òવષ્ટિ-કેવળ જ્ઞાની સડધ-સાધુ,સાધ્વી,શ્રાવક,શ્રાવિકા રૂપ ચતુર્વિધ શ્રી સંઘ ધર્મ-અહિંસાદિ અનેક પ્રકારે કહેવાયેલો ધર્મ દેવ-ભવનપતિ આદિ ચારે પ્રકારના દેવો અવર્ણવાદ્-વિપરીત બોલવું,દ્વેષયુકત બુધ્ધિથી બોલવું વગેરે દર્શનમોહત્સ્ય-દર્શન મોહનીય કર્મનો આસ્રવ [6]અનુવૃત્તિઃ- ૬ આસવ સૂત્ર. ૬:૨ થી ઞષવની અનુવૃત્તિ [7]અભિનવટીકાઃ- સૂત્રકાર મહર્ષિના જણાવ્યા મુજબ કર્મોની મુખ્ય આઠ પ્રકૃત્તિ છે. આ આઠમાંની એક કર્મપ્રકૃત્તિ તે મોહનીય કર્મ. ૯૩ મોહનીય કર્મના બે મુખ્ય ભેદ છે. (૧)દર્શન મોહનીય અને (૨)ચારિત્ર મોહનીય આ કર્મ મદિરાની જેમ જીવને મોહ પમાડે છે તેથી કરીને તેને મોહનીય કર્મ કહ્યું છે. તેમાં જેની ત્રણ ઉત્તર પ્રકૃત્તિ છે એવા દર્શન મોહનીય કર્મના આસ્રવ ને આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ અહીં જણાવે છે. પરમ ૠષિ ભગવાન કેવલી અર્હન્ત પ્રરૂપિત સાંગોપાંગ એવુ શ્રુત,ચાતુર્વણ્ય સંઘ,પંચમહાવ્રતોના સાધનરૂપ ધર્મ તથા ચાર પ્રકારના દેવ એ પાંચે નો અવર્ણવાદ કરવાથી દર્શનમોહનીય નો આસવ થાય છે. * અવર્ણવાદ્ઃ- સર્વ પ્રથમ અવર્ણવાદ એટલે શું? તે જાણવું જોઇએ કેમ કે આશબ્દ પૂર્વના કેવલી આદિ પાંચે શબ્દો સાથે જોડવાનો છે - अवर्णस्य वाद : अवर्णवाद: अवर्णभाषणं – અવિદ્યમાન દોષોને કહેવા તે અવર્ણવાદ --જેનામાંજે દોષ હોય,તેનામાં તે દોષનું આરોપણ કરવું તે અવર્ણવાદ છે. –આવો અવર્ણવાદ સૂત્રકારે અહીં પાંચ ભેદે જણાવેલ છે. - જેવી-અવર્ણવાદ્.-જેમને કેવળજ્ઞાન પ્રગટ થઇ ચૂકયુ છે તે કેવળી રાગ દ્વેષ રહિત અને કેવળજ્ઞાન યુકત હોય તે કેવળી. આવા કેવળી,કેવળજ્ઞાન કેવળદર્શન જેને પ્રાપ્ત થયું છે તેવા,જેમની કલેશની રાશિ નષ્ટ થઇ ચૂકી છે તેવા ઋષિ, તેરમાં ગુણ સ્થાને વર્તતા પરમ-આત્મા એવા પરમર્ષિ,સંપૂર્ણ ઐશ્ર્વર્ય,વૈરાગ્ય આદિ અનેક મહાન ગુણોના ધારણ કરવાવાળા ભગવાન કે જેના ચાર [ઘાતી] કર્મો નાશ થઇ ચૂકયા છે એવા કેવળી પરમાત્માનો અવર્ણવાદ કરવો તે -જેમ કે -કેવળી શરમ વગરના છે કેમ કે નગ્ન થઇને ફરે છે Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -હિંસાથી થયેલા સમવસરણનો ઉપયોગ કરે છે માટે તે અપકાય આદિની હિંસાનું અનુમોદન કરે છે. -સર્વજ્ઞ હોવાથી મોક્ષના સર્વપ્રકારના ઉપાયો જાણવા છતાં આવા તપ-ત્યાગ આદિ કઠિન ઉપાયો બતાવ્યા છે -નિગોદમાં અનંત જીવો હોઈ શકે જ નહીં -તેમના સર્વજ્ઞ પણાને જ સ્વીકાર ન કરવો આવી આવી રીતે દુર્બદ્ધિથી વળીના અસત્ય દોષોને પ્રગટ કરવા, કેવળજ્ઞાની પ્રભુની નિંદા કરવી, નિંદારૂપ બને તેવું વર્તન કરવું, બોલવું વિચારવું વગેરે તે ક્વલી નો અવર્ણવાદ જ કૃત-ગવવાઃ -જિનેશ્વર પ્રરૂપિત તત્વ તે શ્રુત, અષ્ટ મહાપ્રાતિહાર્ય પૂજાને યોગ્ય કે અન્યના સન્માન અને સત્કારને યોગ્ય એવા ચાર[પાતિ] કમીને ક્ષય કરી ચૂકેલા અન્ત પરમાત્માથકી કહેવાયેલ-પારૂપેલ ,દિવ્યધ્વનીના સુરો સાથેબારે પર્ષદાએ સાંભળેલ મોક્ષમાર્ગના તથા તેના વિષયભૂત તત્વોના ઉપદેશને શ્રત કહે છે. જેને માટે ભાષ્યકાર સોપાગૃત એવો શબ્દ પ્રયોજોલ છે, એવી અર્થથી તીર્થંકર પરમાત્મા પ્રણીત અને સૂત્રથી ગણધર મહારાજા દ્વારા ગુંફિત જે મૂળભૂત દેશના કે શાસ્ત્રને શ્રુત કહેવામાં આવે છે. મૂળભૂત રીતેતોદ્વાદશાંગીએજ ગ્રુત કહેવાય છેાદશાંગીએટલેબાર અંગોનો સમૂહ. આભાર અંગો ના નામ ક્રમશઃ આચારાંગ સૂયગડાંકા,ઠાણાંગ,સમવાયાંગ વિવાહ પત્નત્તિ,નાયાધમ્મકહા, ઉપસગદશા, અંતગડદશા, અનુત્તરોવવાઈયદશા, પપ્પાવાગરણવિવાગસૂય અને દિવિાય દ્રિષ્ટિ વાદ]નો વિચ્છેદ થયો છે તેમજ બીજા અનેક ફેરફારો થયાછેઅંગ પ્રવિષ્ટની માફક બીજા અંગબાહ્ય સૂત્રો પણ રચાયા છે. જેમાંના ૨૮ ઉત્કાલિક કહેવાયા અને ૩૬ [વિકલ્પ ૩૭ સૂત્રો કાલિક રચાયા છે. તદુપરાંત છ અધ્યયન રૂપ આવશ્યક છે. કાળક્રમે ફેરફાર થતા થતા વર્તમાન કાળે ૪૫ આગમ રૂપે આ શાસ્ત્ર-કે-શ્રતને ઓળખાવાય છે જેમાં આચરાંગ આદિ ૧૧ આગમો,ઉવવા આદિ ૧૨ ઉપાંગો, ચઉશરણ આદિદશપના નિશિથ આદિ છેદસૂત્રો આવશ્યકાદિ ૪મૂલસૂત્રો, અને નંદી-અનુયોગ રૂપ ચૂલિકા-૨ એમ કુલ-૪૫ સૂત્રો વર્તમાન કાળે પ્રસિધ્ધ છે. આ બધું જ ગ્રુત કહેવાય છે. આ શ્રુતનો અવર્ણવાદ કરવો-જેમ કે -આ સૂત્રો પ્રાકૃત અર્થાત સામાન્ય ભાષામાં રચાયેલા હોવાથી તુચ્છ છે -એકની એક વસ્તુનું નિરર્થક વારંવાર વર્ણન આવે છે -વ્રત, છ જવનિકાય, પ્રમાદ આદિનો નિરર્થક વારંવાર ઉપદેશ છે -અનેક પ્રકારના અયોગ્ય અપવાદો બતાવેલા છે. -દ્વેષ બુધ્ધિથી શાસ્ત્રના ખોટેખોટા દોષો કાઢીને વર્ણવવા આવી અનેક રીતે શ્રુતનો અવર્ણવાદ કરવો. કેવળ જ્ઞાનીએ કહ્યા પ્રમાણેના શાસ્ત્રો કે શાસ્ત્ર વાકયોની કે તેમના વિચારોની નિંદા કરવી, નિંદા થાય તેવું વર્ણન કરવું, નિંદા કરાવવી, નિંદા થતી ન રોકવી વગેરે સર્વે શ્રુતનો અવર્ણવાદ છે જ સંપન્નવર્ણવાદ-સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકા તે સંઘ Page #96 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૧૪ ૯૫ -अथवा सम्यकत्व-ज्ञान-संचर-तपांसि चत्वारो वर्णा-गुणास्तद्भवश्चातुर्वर्णः, चतुर्णावर्णानामयं વતુર્વઃ સડN I -સામાન્ય ભાષામાં કહીએ તો શ્રમણ પ્રધાન ચતુર્વિધ શ્રી સંઘ ને આપણે સંઘ તરીકે ઓળખાવીએ છીએ આવા શ્રી સંઘનો અવર્ણવાદ કરવો-જેમ કે -સાધુ સાધ્વીઓ ગંદા હોય છે કેમ કે તેઓ શરીર પવિત્ર રાખતા નથી -આ સાધુ સાધ્વી મેલા ઘેલા છે, તેઓ કદી સ્નાન કરતા નથી -સમાજનું અન્ન ખાય છે પણ સમાજની કોઈ સેવા કરતા નથી -સમાજને માથે આ બધાં ભાર રૂપ છે કેમ કે બિન ઉત્પાદક છે -આ શ્રાવક શ્રાવિકા પણ સાવ વેવલા જેવા છે. -આ સાધુ સાધ્વીઓ વ્રત-નિયમાદિ નકામા કલેશ વેઠે છે -આ કાળમાં સાધુપણું કે શ્રાવક પણું સંભવતું જ નથી -આ સાધુ-શ્રાવક નકામાં વેઠ કરે છે કશું પરિણામો આવતું નથી આ અને આવા આવા શબ્દો દ્વારા સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકા રૂપ ચાર પ્રકારના સંઘના મિથ્યા દોષો પ્રગટ કરવાતે સંઘ અવર્ણવાદ કહેવાય -ચતુર્વિધ શ્રી સંઘની ચારે પાયાની નિંદા કરવી નિંદા થાય તેવું વર્તન કરવું, સંધમાં વિના કારણે અશાંતિ ઉભી કરવી, શ્રી જૈન શાસનની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડવો વગેરે સર્વેનો આ સંઘ-અવર્ણવાદ માં સમાવેશ થાય છે. * ધર્મ-સંવવાઃ - દુગર્તિમાં પડતા પ્રાણીઓને ધારી રાખે તે ધર્મ -ધર્મ-દાન, શીલ, તપ અને ભાવ સ્વરૂપે પણ કહ્યો છે. -અહિંસા સંયમ અને સંપરૂપે પણ ધર્મ કહ્યો છે. -સર્વવિરતિ અને દેશ વિરતિ એ બે ભેદે પણ કહ્યો છે. -દર્શન-જ્ઞાન ચારિત્ર અને તપ એ ચાર ભેદે પણ કહ્યો છે -ક્ષમા-આર્જવ,માર્દવ આદિ દશ ભેદે ધર્મ કહેવાયેલો છે છતાં સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે - પન્વેમદાવ્રત સાધન-ધર્મ, અર્થાત હિંસાદિ પાંચ મહાપાપોના સર્વથા ત્યાગ રૂપ મહાવ્રતોનાં અનુષ્ઠાનને ધર્મ કહ્યો છે. અહીં અણુવ્રતની અપેક્ષાએ મહાન્ હોવાથી તેને મહાવ્રતો કહેલા છે. એવા પાંચ મહાવ્રત તેના સાધન તે પાંચમહાવ્રત સાધન. જેમ કે મન,વચન, કાયા પૂર્વક કરણ, કરાવણ અને અનુમોદન થકી પ્રાણિવધ થી નિવર્તન તે મહાવ્રત કહેવાય છે તેમજ રાત્રિભોજન,આધાકર્માદિ બીજા ઉત્તર ગુણોની અપેક્ષા એ પણ મહાવ્રત કહેવામાં આવે છે. આ મહાવ્રત રૂપી ધર્મનો અવર્ણવાદ કરવો જેમ કે - -ધર્મનું કોઇ ફળ પ્રત્યક્ષ દેખાતું નથી માટે ધર્મ જેવી કોઈ ચીજનથી -ધર્મથી સુખ મળે છે તે વાત ખોટી છે કેમ કે ધર્મીઓ દુઃખી દેખાય છે -ધર્મન કરનારા પણ ઘણાં સુખી દેખાય છે Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯દ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -અહિંસાધર્મના પાપે જ રાષ્ટ્રનું કે મનુષ્યોનું પતન થયું છે. આ અને આવી રીતે અહિંસા વગેરે મહાન ધર્મના ખોટા દોષો બતાવવા તેને ધર્મ અવર્ણવાદ કહેલો છે. –ટૂંકમાં પાંચ મહાવ્રતના સાધનોની નિંદા કરવી,અથવા ધર્મના સાધનરૂપ જૈન શાસન, જૈન પ્રવચન, તીર્થરૂપ એવા ધર્મની નિંદા-હેલના કરવી અથવા નિંદા કે હેલના થાય તેવું કરવું કે કરાવવું તે થતું હોય ત્યારે ન રોકવું વગેરે નો ધર્મ અવર્ણવાદ માં જ સમાવેશ થાય છે. જ દેવ-ગવવાઃ - ભવનપતિ, વ્યંતર, જયોતિષ્ક,વૈમાનિકતે દેવ છે અર્થાત્ દેવગતિને પ્રાપ્ત કરી દેવ રૂપે વર્તતો એવો જીવ ૪ ભવનપતિ વગેરે ચાર પ્રકારમાં ના દેવમાંનો કોઈ પણ દેવ ૪ આદેવો સંબંધિ કંઈ અવર્ણવાદ કરવો જેમ કે –દવો છે જ નહી, જો દેવો હોય તો અહીં શામાટે ન આવે? –દેવો માંસ, મદિરાદિ ના સેવન કરનારા છે –દેવો હોય તો પણ નકામા જ છે કારણ કે શકિતશાળી હોવાછતાં આપણને તો કંઈ મદદ રૂપ થતાં નથી, કે તેમના સંબંધિનું કંઈ દુઃખ તો દૂર કરતા નથી વગેરે પ્રકારે ચારે નિકાયના દેવોની નિંદા કરવા વડે દેવોનો અવર્ણવાદ કરવો આ રીતે અસભૂત દોષોના આરોપણ થકી આ પાંચમાંના કોઇપણ નો અવર્ણવાદ કરવાથી દર્શન-મોહનીય કર્મનો આસવ થાય છે. જ દર્શન મોહનીય આસવ ના અન્ય કારણો - -મિથ્યાત્વના તીવ્ર પરિણામ -ઉન્માર્ગ દેશના -ધાર્મિક લોકોના દૂષણો જોવા -અસ અભિનિવેશ -કુદેવ આદિનું સેવન, - દેવદ્રવ્યની હાનિ કરવી, -સાધ્વીનો શિયળભંગ, -સાધુ-સાધ્વીની હત્યા કરવી -ધર્મીજનો પર આળ ચઢાવવું, અસંયમીની પૂજા કરવી આ અને આવા પ્રકારના દર્શન મોહનીય કર્મના આગ્નવો છે જેના પરિણામ રૂપે સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. * ગ્રન્થાન્તરમાં દર્શન મોહનીય કર્માસવઃ લોકપ્રકાશ, સર્ગઃ૧૦,શ્લોક-૨૫૮ મુજબઃ-ઉન્માર્ગ ઉપદેશક, સન્માર્ગ લોપક,સાધુ નિર્દક અને દેવદ્રવ્ય ભક્ષક દર્શન મોહનીય કર્મીગ્નવ કરે છે. કર્મગ્રન્થપહેલોગાથા-૫ મુજબ અસતમાર્ગનો ઉપદેશ,સતમાર્ગનોઅપલાપ,દેવદ્રવ્ય હરણ, જિનેશ્વર-મુનિ-ચૈત્ય-સ્કંધ વગેરે થી વિરુધ્ધ આચરણ કરવાથી દર્શન મોહનીય કર્માસ્ત્રવ થાય છે * નમોદનીયઃ- જે પદાર્થ જેવો છે તેને તેવો જ જોવો તથા સમજવો તેને દર્શન કહે છે. અર્થાત્ તત્વાર્થ શ્રધ્ધાને દર્શન કહે છે. દર્શન એ આત્માનો ગુણ છે. તેનો ઘાત કરનાર કર્મ, દર્શન મોહનીય કહેવાય છે. [નોંધઃ-સામાન્ય ઉપયોગ રૂપે દર્શન આથી અલગ છે] Page #98 -------------------------------------------------------------------------- ________________ કારણ અધ્યાયઃ સૂત્રઃ ૧૪ -અથવા યથાવસ્થિત તત્વનું શ્રધ્ધાન તે દર્શન અને તેને વિશે મુંઝવે તે દર્શન મોહનીય -અહીં પૂર્વસૂત્રની સાવ શબ્દની અનુવૃત્તિ જોડવાની છે તેથી કેવલીઅવર્ણવાદઆદિને દર્શન મોહનીયકર્માસ્રવ કહ્યો છે. U [B]સંદર્ભઃ આગમ સંદર્ભ-પંદં વાર્દિ ગીવા કુર્રામ વૉધિયા, મં પરેનિ, તં ગર अरहंताणं अवनं वदमाणे, अरहंतपन्नतस्स धम्मस्स अवन्नं वदमाणे आयरियउवज्झायाणं अवन्नवदमाणे [एवं विवककतवबंभचेराणं देवाणं अवन्नं वदमाणे + स्था. स्था. ૧,૩.૨, ૪ર૬-૧ ૪ તત્વાર્થ સંદર્ભ- કર્મપ્રકૃત્તિ રૂપે (૧)ગોઝાન... વેનીય.....૮-નૂપ (૨)ર્શન..મોદનીય...વિમે. .૮-જૂ. ૨૦ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃસ્વરૂપ (૧)દવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લો.૧૧૫ થી ૧૧૭ (૨)કર્મગ્રન્થ પહેલો ગાથા-૧૩ ઉત્તરાર્ધ (૧)કર્મગ્રન્થ પહેલો ગાથા-૫૬ (૨)દવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લોક ૨૫૮ G [9]પદ્યઃ(૧) કેવલી શ્રુત સંઘ ધર્મ દેવની નિંદા કરે દર્શન મોહનીય બાંધે ભવવિંડબન વિતરે (૨) કેવળી શ્રુતને સંઘ,ધર્મ દેવ તણો થતો અવર્ણવાદ થી બંધ દર્શન મોહનીયનો U [10] નિષ્કર્ષ- દુઃખનું મૂળ સંસાર છે, સંસારનું મૂળ દર્શન મોહનીય અઃ મિથ્યાત્વ છે તેથી આ સૂત્ર થકી સુંદર નિષ્કર્ષ નીકળે છે તે એ છે કે મોક્ષના અર્થી જીવા અ ભૂલથી કે પ્રમાદથી પણ કેવળી, શ્રત,સંથ, ધર્મ આદિનો અવર્ણવાદ ન થઈ જાય તેની કાળજી રાખવી જોઈએ કોઈના પણ અવર્ણવાદને પાપ સ્થાનકમાં સોળમાં પરપરિવાદ પાપસ્થાનક થી જણાવેલો જ છે પણ કેવળી આદિપાંચનો અવર્ણવાદ, વિશેષ કરીને દર્શન મોહનીય કર્મનો આસ્રવ કરાવનાર હોવાથી તેનું અહીં સ્પષ્ટ-વિશિષ્ટ કથન છે આ પાંચે અવર્ણવાદને મિથ્યાત્વ રૂપ મહાપાપ ના સાધન સમજીને પોતે અવર્ણવાદ કરવો નહીં, અન્ય થકી થતાં અવર્ણવાદમાં અનુમોદન આપવું નહીં અને એ રીતે પૂરતી સાવધાની પૂર્વક આ મિથ્યાત્વના આગ્નવો થી દૂર કરીને સમ્યક્ત પ્રાપ્તકરી મોક્ષને માટે પુરુષાર્થ કરવો જોઇએ. S S અ. ૬૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૦૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાય -સુત્રઃ૧૫) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી ચારિત્રમોહનીય કર્મના આગ્નવોને જણાવે છે. 0 [2]સૂત્ર મૂળ-પાયોતિતીવાત્મપરિણામવત્રિનોય 0 [3]સૂત્ર પૃથક-વાય-૩ન્ - તીવ્ર - માત્મ - પરિણામ: - વારિત્રમોહી U [4]સૂત્રસાર-કષાયના ઉદયથી થતા તીવ[અતિ સંકિલષ્ટ]આત્મ પરિણામો તિચારિત્ર મોહનીય કર્મના આસવો છે. I [5]શબ્દજ્ઞાન - #ષય-ક્રોધ, માન,માયા,લોભ,કષાય પ્રસિધ્ધ છે. ૩યાત-ઉદયથી તવ -તીવ્ર કે સંકલિષ્ટ માત્મપરિણામ-આત્મ વિષયક ભાવ, આત્માના પરિણામ વારિત્રમોદર્ય-ચારિત્ર મોહનીય કર્મના આસ્રવ કે બંધ હેતુ U [6]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિ આઠમા અધ્યાયમાં કર્મનીમૂળ આઠ પ્રકૃત્તિ જણાવે છે. તેમાં એક પ્રકૃત્તિ છે મોહનીય કર્મની, મદીરાની જેમ મોહ પમાડે તે મોહનીય કર્મ એ કર્મના બે પ્રકારો કહ્યા છે (૧)દર્શની મોહનીય(૨)ચારિત્ર મોહનીય -દર્શન મોહનીય કર્મબંધના હેતુઓ ઉપરોકત સૂત્રઃ૧૪માં કહેવાયા -આ સૂત્ર થકી રારિત્ર મોહનીય કર્માસવોને જણાવે છે. ચારિત્રમોહનીયના ૨૫ ભેદ-અર્થાત ૨૫ ઉત્તર પ્રવૃત્તિને અધ્યાયઃ૮ના સૂત્રઃ૧૦માં સૂત્રકારે જણાવી છે. તે કર્મકઈ રીતે બંધાય તે જણાવવા માટે આ સૂટથકી સૂત્રકારે દિશા સૂચન કર્યું છે -૧ પ્રકારે કષાય અને નવ પ્રકારે નોકષાય એમ ૨૫ ભેદ છે જેના કર્માક્સવનું કારણ કે સ્પષ્ટીકરણ અત્રે કરવામાં આવેલ છે જ પાયોરિયાત - સૂત્રમાં સર્વ પ્રથમ પદ ઋષાયોદયાત જેમાં કષાયના અને ઉદયથી એ બંને પદ નો સમાસ થયેલો છે. –ષાય ના સાહચર્ય થી નોષાય પણ અહીં સમજી જ લેવાનું છે -કષાયની વ્યાખ્યા આ અધ્યાયના પાંચમા સુત્રમાં અપાયેલી છે. -૩૦ નો અર્થ વિપાક અનુભવ એવો થાય છે. બાંધેલા કર્મોનું દ્રવ્ય ક્ષેત્રાદિ નિમિત્તોથી ફળનું આપવું તે ઉદય છે (૧)કષાય મોહનીય કર્માસવ કઈ રીતે? -પોતાને તથા પરને કષાય ઉપજાવવાથી -જગદુપકારી શીલવ્રતી તપસ્વીયોની નિંદા કરવાથી -તપસ્વી જનોના ચારિત્ર ને દોષ લગાડવાથી -સંકલેશ પરિણામને ઉપજાવવાવાળા વર્તન વ્યવહાર કરવાથી -પરમ ધર્મ ક્રિયાદિ રત સાધુઓની નિંદા કરવી Page #100 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ સૂત્રઃ ૧૫ -ધાર્મિક લોકોના ધર્મમાં અંતરાય કરવો -દેશવિરતિ શ્રાવકોના ધર્માચરણમાં અંતરાય કરવો -ચારિત્રના ગુણોને દોષ રૂપ વર્ણવવા, ચારિત્ર રહિતની પ્રશંસા કરવી -આ રીતે પોતે કષાય કરવાથી બીજાને કષાય પ્રગટાવવાથી તથા કષાયને વશ થઈ અનેક તુચ્છ પ્રવૃત્તિ ઓ કરવાથી કષાય મોહનીય કર્માસવ થાય છે. નોકષાય મોહનીય કર્માસવ:- નોકષાય એટલે જે કયાંય નથી, પરંતુ કષાયની સાથે જેનો ઉદય થાય છે અથવા કષાયને ઉત્પન્ન કરવામાં કે ઉત્તેજીત કરવામાં જે સહાયક બને છે તેને નોકષાય કહેવામાં આવે છે. આ નોકષાયના હાસ્ય,રતિ,અરતિ, ભય, શોક,દુગંછા,પુરુષવેદ, નપુંસક વેદ,સ્ત્રીવેદ એ નવનો સમાવેશ થાય છે. कषायसहवर्तित्वात् कषायप्रेरणादपि हास्पादि नव कषायोक्ता नोकषायकषायता કષાયના સહવર્તી હોવાથી, કષાયના સહયોગ થી ઉત્પન્ન થવાવાળા તથા કષાયોને ઉત્પન્નથવામાં પ્રેરક હોવાથી હાસ્યાદિનો અન્ય કષાય સાથે સંબંધ સમજવો કષાયના સંસર્ગથી નોકષાયોની પ્રધાનતા છે. કષાયના સહયોગ વગરના હાસ્યાદિનો નોકષાયો નિષ્ક્રિય લાગે છે. આ નવ નો કષાયોનો આસ્રવ કઇરીતે થાય તે જણાવે છે [૧]હાસ્ય મોહનીયઃ- જે કર્મના ઉદયથી કારણવશ અર્થાત કૂતૂહલી માણસની ચેષ્ટાને જોઈને વાત સાંભળીને અથવા વિના કારણ, જે કારણ સામે નહોય પરંતુ તેનું સ્મરણ થવાથી હસવું આવે તે હાસ્ય મોહનીય કર્મ જે નિમ્નોકત કારણોથી બંધાય છે -ઉજાણીના દિવસોની ઇચ્છા -કામ ચેષ્ટા પૂર્વક ઠઠ્ઠામશ્કરી -ખૂબ બોલવું કે વાચાળપણું રાખવું -ગરિબોની અતિમજાકો કરવી -હાસ્ય યુકત સ્વભાવ રાખવો -સત્ય ધર્મનો ઉપહાસ કર્યા કરવો આ અને આવી હાસ્યની વૃત્તિઓ તે હાસ્ય મોહનીય કર્મના બંધનું કારણ છે. અર્થાત્ હાસ્ય મોહનીય આસ્રવ છે [૨]રતિમોહનીય-જે કર્મના ઉદયથી કારણવશકે કારણ રહિતપણે કોઈપણ પદાર્થમાં અનુરાગ કે પ્રેમ હોય તેની પ્રાપ્તિ કે વિચારના સ્મરણના કારણે મન ખુશ રહેતરતિ મોહનીય કર્મ કહેવાય છે. તેનો આગ્નવ નિમ્નોકત રીતે થાય છે -વિચિત્ર ક્રીડા કરવામાં જીવની તત્પરતા હોવી -વ્રત-શીલમાં અરુચિ પરિણામો કરવા -રમત-ગમત થી બીજાનું મનોરંજન કરવું -દેશ વિદેશ આદિ જોવા પરત્વેની ઉત્સુકતા હોવી -પોતાને રમવાનો કે રમત જોવાનો ઘણો શોખ હોવો આ અને આવા અનેકરતિ પરિણામોમાં રત રહેવુંતભારતિમોહનીય કર્મના ઉદયનેવશથઈ વિશેષે વિશેષ રતિ મોહનીય પ્રવૃત્તિ કરવાથી રતિનો કષાય મોહનીય કર્મનો આસ્રવ થાય છે Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [૩]અરતિમોહનીયઃ-જે કર્મના ઉદયથી કારણ વશ અથવા વિના કારણે પદાર્થ પ્રતિ અપ્રિતિ થાય,દ્વેષ થાય,તનમનમાં બેચેની રહે તેને અરતિ મોહનીય કર્મ કહેવાય છે. તેના આમ્રવના કારણો અથવા બંધના હેતુઓ નિમ્નોકત છે. -પરને અરતિ ઉપજાવવી -પરની રતિનો વિનાશ કરવો -પાપ કરવાનો સ્વભાવ હોવો કે સંસર્ગ હોવો -કોઈનો આનંદ નષ્ટ કરવો કે રંગમાં ભંગ પડાવવો -વાદશીલતા કે લડવા ઝઘડવાની ટેવ હોવી -અકુશળ ક્રિયા કરવી કે બીજાને ચડાવી મારવા -બીજાને બેચેની ઉપજાવવી આ અને આવા પ્રકારે અરતિ પરિણામોમાં રત રહેવું તથા અરતિ મોહનીય કર્મના ઉદયને વશ થઈ વિશેષ વિશેષ અરતિ મોહનીય પ્રવૃત્તિ કરવાથી અરતિ નોકષાય મોહનીયનો કર્માસ્રવ થાય છે [૪]શોકમોહનીય -જે કર્મના ઉદયથી કારણવશઅથવાવિનાકારણ જીવને શોક થાય તેને શોક મોહનીય કહે છે. -પોતાને શોક ઉપજાવવો. -પરના શોકમાં આનંદ માણવો -પરને શોક ઉપજાવવા નિમિત્તો પૂરા પાડવા બીજાના દુઃખે વ્યથા શોકને વશ થવું -આ અને આવા પ્રકારે શોકના પરિણામો માં રત રહેવું તથા શોક મોહનીય કર્મના ઉદયને વશ થઈ વિશેષે વિશેષે શોક મોહનીય પ્રવૃત્તિ કરવાથી શોક-નોકષાય મોહનીય નો કર્માસ્રવ થાય છે પિભય મોહનીયઃ- જે કર્મના ઉદયથી કારણવશ કે વિના કારણ જીવને ભય લાગ્યા કરવોતે ભય મોહનીય આવા ભયોમાં સાત પ્રકારના ભય પ્રસિધ્ધ છે. (૧)ઈહલોકભય-જે દુખ મનુષ્ય કે બળવાન ને જોઈને ભય લાગે (૨)પરલોક ભય-મૃત્યુ પછી કઈ ગતિ મળશે તે વાતનો ભય (૩)આદાન ભય-ચોર,ડાકુ આદિ લુંટી જશે તે ભય (૪)અકસ્માત ભય-અગ્નિ,પાણી,વાહન આદિનો ભય (૫)આજીવિકાભય-જીવન નિર્વાહના વિષયોનો ભય (ડ)મૃત્યુભય-હું કયાંક મરી જઇશ તો? એવો ભય (૭)અપયશભય-અપકીર્તિનો કે જશ નહીં મળે તો? તેવો ભય આવા ભય મોહનીય કર્મનો નિમ્નોકત કારણે આસ્રવ થાય છે. -પોતે ભયપામવો કે બીજાને પમાડવો -નિદર્ય પણું કરવું કે ત્રાસ પમાડવો -પશુપક્ષી ઉડાડવા કે બાળક બીવરાવવા Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ અધ્યાયઃ સૂત્રઃ ૧૫ આ અને આવા પ્રકારે ભય મોહનીયના પરિણામમાં રત રહેવું કે ભય મોહનીયના ઉદયવશ તદજન્ય પ્રવૃત્તિ કરવી તે ભય તે કષાય મોહનીય કર્મનો આસવ અથવા બંધ હેતુ છે. [૬]જુગુપ્સામોહનીય - Yકર્મના ઉદયથી કારણવશ અથવાવિનાકારણ,માંસ,વિષ્ટા, બળેલા માણસ, મરીને ફુલી ગયેલા કૂતરા આદિ બીભત્સ પદાર્થો જોઈને ધૃણાકે સુગ ઉત્પન્ન થાય તે જુગુપ્સા મોહની યકર્મ જેના આમ્રવના નિમ્નોકત કારણો છે -સારી આચાર ક્રિયા પરત્વે ગ્લાની હોવી. -જુગુપ્સા કે દુર્ગછા પામવી કે પમાડવી -સાધુ-સાધ્વીના મલિન વસ્ત્રોકે ગાત્રો જોઈને દુગંછા કરવી -હિતકર ક્રિયા અને હિતકર આચાર પરત્વે ધૃણા કરવી, -ઉત્તમ ધર્મમાં લાગેલા ચારેય વર્ણોની તથા કુશળ ક્રિયા અને સદાચારમાં જોડાયેલા સજજનોની નિંદા,દુગચ્છા વગેરે થકી જુગુપ્સા મોહનીય કર્મનો આસ્રવ થાય છે. [9]સ્ત્રીવેદ મોહનીય-જે કર્મના ઉદયથી સ્ત્રીને પુરુષ સાથે ભોગ ભોગવવાની ઇચ્છા થાય છે તે સ્ત્રીવેદ મોહનીય છે તેની અભિલાષાને જણાવવા માટે કરિષાગ્નિનું દૃષ્ટાન્ત છે. કરિષ એટલે સુકાઈ ગયેલું છાણ હોય તેને જેમ જેમ સળગાવવામાં આવે તેમ તેમ વધારે સળગે છે. તેવી જ રીતે પુરુષ ના કરસ્પર્શ આદિ વ્યાપારોથી સ્ત્રીની ભોગાભિલાષા વધતી જાય છે. આવા સ્ત્રીવેદ મોહનીયના નિમ્નોકત કારણો છે. -જૂઠું બોલવાનો સ્વભાવ હોવો -માયાચારમાં તત્પરતા હોવી -ઈર્ષા અથવા પરના છિદ્રો જોવાની આકાંક્ષા હોવી -રાગની તીવ્રતા સવિશેષ હોવી -શબ્દાદી વિષયોમાં આસિકિત હોવી -સ્વભાવમાં વક્રતા કપટ, પરસ્ત્રી આકર્ષણ વગેરે આ બધાં સ્ત્રી વેદનોકષાય મોહનીય ના કર્માસ્ત્રવો છે. [૮]પુરુષવેદઃ- જે કર્મના ઉદયથી પુરુષને સ્ત્રીની સાથે રમણ કરવાની ઇચ્છા થાય, તેને પુરુષ વેદ કહેવાય છે. આ વેદવાળાની અભિલાષા માટે તૃષાગ્નિનું દ્રષ્ટાન્ત છે. જેમ ઘાસનો અગ્નિ એકદમ પ્રગટ થાય છે. અને થોડીવારમાં શાન્ત થાય છે. એવી રીતે પુરુષની સ્ત્રી સેવન અભિલાષા શીધ્ર ઉત્પન્ન થાય છે અને સ્ત્રીસેવનથી પછી શાંત પણ તુરંત થઈ જાય છે. આ કર્મ ના આમ્રવના નિમ્નોકત કારણો જણાવેલા છે. –અલ્પ ક્રોધાદિ કષાય હોવી -ઈષ્ટ પદાર્થોમાં ઓછી આસકિત હોવી –પોતાની સ્ત્રીમાં સંતોષ હોવો –સરળતા, ઓછું ઈર્ષ્યાળુપણું Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –રોગની તીવ્રતા ઓછી હોવી. આ બધા પુરુષ વેદ નોકષાય મોહનીયના કર્માક્સવો છે. [૯]નપુસકવેદ-જે કર્મના ઉદયથી સ્ત્રી અને પુરુષ બન્નેની સાથે રમણ કરવાની ઈચ્છા થાય તે નપુંસકવેદ કર્મ આવેદની અભિલાષાનેદૃષ્ટાન્તથી સમજાવવા માટેનગરનાદાનુંદ્રાન્ત આપવામાં આવેલ છે. જોનગરમાં આગ લાગેતોઆખાનગરમાંલાતાંઅનેઆખાનગરને બાળતાં બહુદિવસો લાગે છેતેવી જ રીતે નપુંસક વેદના ઉદયથી ઉત્પન્ન થયેલી અભિલાષા લાંબા સમય સુધી શાંત થતી નથી અર્થાત તેને વિષય સેવન થી પણ તૃપ્તિ થતી નથી આ નપુંસક વેદ કર્માક્સવ નિમ્નોકત છે. -કષાયોની અતિ પ્રબળતા હોવી -ગૃહ્ય ઇન્દ્રિયનું છેદન કરવું-કરાવવું -પરસ્ત્રી ગમનની અતિ લંપટતા હોવી -તીવ્ર ક્રોધાદિકથી પશુઓને મારી નાંખવા ખસી કરવી -સ્ત્રીપુરુષને વિશે અનંગ સેવનની અભિલાષા થવી -શીલવ્રત અને વ્રતધારીઓને પાખંડ શીખવવા -વતીઓને સ્ત્રી લાવી આપવી, વ્યભિવારમાં મદદ કરવી -શીયળથી ભ્રષ્ટ કરવા આ અને આવા પ્રકારે નપુંસક વેદ નોકષાય ચારિત્ર મોહનીય કર્મનો આસ્રવ થાય છે. * કષાયસંબંધે સૂચનાઃ- કષાયચારિત્રમોહનીયના કર્માક્સવનું આ અભિનવટીકાના આરંભે વર્ણન કર્યુ છે આ કષાયચારિત્રમોહનીયના સોળભેદ સૂત્રકાર મહર્ષિ પોતે જ આઠમા અધ્યાયમાં સૂત્ર૧૦માં અનન્તાનુવચ્ચપ્રત્યારથાનપ્રત્યારથાનાવરણસંગ્વનન્વિક્વેશ: શોધમાનમાયા ટોમ:.. એ વાકયોથી જણાવેલા છે. તે મુજબ - (૧)અનન્તાનું બન્ધી (૨)અપ્રત્યારવ્યાની (૩)પ્રત્યાખ્યાની (૪)સંજવલન આ ચારે કષાયોના પ્રત્યેકના ચાર-ચાર વિકલ્પો કહ્યા છે ક્રોધ, માન,માયા અને લોભ. તેથી કુલ-૧૬ [૪૪]કષાયો થશે તેનું સ્વરૂપ પૂર્વે પણ કહેવાયું છે અને હવે પછી આઠમા અધ્યાયમાં પણ કહેવાનાર છે માટે અત્રે તેની ચર્ચા કરેલ નથી * તીવાભ પરિણામ-સૂત્રમાં કાયોત્ પછીનું પદો તીવ્રમાત્મપરિણામ અર્થાત આત્માનો તીવ્ર અધ્યવસાય તે આ રીતે છે તીવ- તીવ્ર એટલે રૌદ્ર, પ્રકૃષ્ટ,અતિશય વગેરે ૪િ ગભિપરિણામ:-આત્મવિષયક પરિણામ,ભાવ, આત્મપરિણામ એટલે કે આત્માની અવસ્થા વિશેષ # તીવાત્મપરિણામ-રાગ, દ્વેષ અથવા ક્રોધ, માન,માયા,લોભરૂપ અનંતાનુબળ્યાદિ કષાય -નોકષાયને વશ થઈને કયારેક કયારેક જીવનાએવા પરિણામો થઈ જાય છે કે જેનાથી તે ધર્મનો અને Page #104 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્ર: ૧૫ ૧૦૩ ધર્મના સાધનોને નાશ કરવા લાગે છે અથવા ધર્મના સાધનોનેવિશેઅંતરાય ઉત્પન્ન કરીદે છે. તી પુરુષના વ્રતોના પાલનમાં શિથિલતા લાવે છે, અનર્થપાપોનું પણ સમર્થન કરવા માંડે છે આવા આવા કામ કરવામાં પ્રવૃત્ત કરાવનાર ભાવોને તીવ્ર પરિણામ કહ્યા છે. આવા તીવ્ર પરિણામો તથા ઉકત પચીશ ઉત્તર પ્રવૃત્તિ થકી થતાં ચારિત્ર મોહનીય કર્માસ્ત્રવો એ બંનેનો ચારિત્રમોહનીય કર્મના આગ્નવકેતકર્મબંધના હેતુઓમાં સમાવેશ થાય છે. • વારિત્રમોહ:-અહીં ચારિત્રમોહ શબ્દ થકી ચારિત્ર મોહનીય નામક કર્મ સમજવાનું છે. તેને લાગેલી ષષ્ઠી વિભકિત માાવ ની અનુવૃત્તિ કરવા માટે મુકાયેલી છે. તેનોઅર્થ [કષાયના ઉદયથી થતાંતીવાત્મક પરિણામથી ચારિત્રમોહનીય કર્માક્સવ એવો થાય છે. પણ ચારિત્રમોહનીય એટલે શું? આત્માના અસલી સ્વરૂપની પ્રાપ્તિ અથવા સ્વ-રૂપ રમણતાને ચારિત્ર કહેવાય છે. ચારિત્ર એ આત્માનો પોતાનો ગુણ છે. આત્માના આ ચારિત્ર ગુણનો ઘાતક કરનાર કર્મ-તે-ચારિત્ર મોહનીયકર્મ કહેવાય છે જેની ઉત્તર પ્રવૃત્તિ પૂર્વે જણાવ્યા અનુસાર પચીસ છે -૧૬ કષાય અને ૯ નોકષાય U [8સંદર્ભ ૪ આગમ સંદર્ભઃ- તિવ્ય કોહિયાતિવમIMયા તિવમયા તિવોમાં तिव्वदंसणमोहणिज्जयाए तिव्व चारित्तमोहणिज्जाए - मोहणिज्ज कम्मसरीर पयोगबंधे - ૨ , રા.૮, ૩.૬,. રૂ૫૨-૬ ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)કર્મ પ્રકૃત્તિ- ગાદ્યોગ્રીન મોહનીય... નારીયા: ૫.૮,સ. ૧ (૨)કર્મપ્રકૃત્તિ-નવરિત્રમોદનીય....#ષાયાવનન્તાનુવચ્ચપ્રત્યાક્યા-પ્રત્યાઘાનાવરણ संज्वलन विकल्पाश्चैकश: क्रोधमानमायालोभा: हास्यरत्यरति शोक भय जुगुप्सास्त्रीपुंनपुंसकवेदा: ૫.૮, ૨૦ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)સ્વરૂપ-દવ્યલોક પ્રકાશ-સર્ગ ૧૦ શ્લોક ૧૫૫ થી ૧૫૭ કર્મગ્રન્થ પહેલો ગાથા ૧૩,૧૭ (૨)કારણો કર્મગ્રન્થ પહેલો ગાથા ૫૭ પૂર્વાર્ધની વૃત્તિ દવ્યલોક પ્રકાશ-સર્ગ ૧૦ શ્લોક ૨૫૯ U [9]પદ્યઃ(૧) કષાય ઉદયે તીવ્ર ચારિત્ર મોહજ બાંધતા સવિ શિરોમણી મોહ વધતા, ભવ પરંપર સાંધતા (૨) કષાયોદયથી તીવ્ર આત્માનું પરિણામ જે કર્મબંધ ગણાવે છે ચારિત્ર મોહનીય ને 0 [10]નિષ્કર્ષ - અહીં જીવ ચારિત્રમોહનીય કયા કારણે બાંધે તેના હેતુઓ કે તે કર્માસ્રવ ને સૂત્રકાર મહર્ષિએ જણાવેલ છે Page #105 -------------------------------------------------------------------------- ________________ Ni , !' ' ' ૧૦૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ ચારિત્ર મોહનીય કર્મ આત્માને ઘણો સંસાર રઝળાવે છે કેમકે અનંતાનું બંધીનો ઉદય હોય ત્યારે સમ્યકત્વપમાતુ નથી, અપ્રત્યાખ્યાનીના ઉદયે સર્વવિરતિ પ્રાપ્ત થતી નથી, પ્રત્યાખ્યાની ના ઉદયે દેશવિરતિ લેવાતી નથી અને સંજવલના નો ઉદય વર્તતો હોય ત્યાં સુધી વીતરાગ ચારિત્ર અર્થાત્ કેવળજ્ઞાન અને કેવળદર્શનનો લાભ થતો નથી. નોકષાયોપણ એવાજ ભયંકર છે માટે આ ભયંકર કર્મને જેમ બને તેમ સમ્યક જ્ઞાનોપયોગે ઉપશમાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જેટલે અંશે કષાય અને નોકષાય રૂપ ચારિત્ર મોહનીય કર્મો શાંત થશે તટલે અંશે ચારિત્ર ની પ્રાપ્તિ સુલભ બનશે યાવત્ દેશવિરતિ થી આરંભી સામાયિક ચારિત્રથી લઈને સાયિક ચારિત્રની પરિપૂર્ણ કક્ષા પહોંચી શકાશે માટે ચારિત્ર મોહનીય કર્માક્સવને રોકીને સતામાં પડેલા તે કર્મનો વિચ્છેદ કરવા પુરુષાર્થ કરવો જોઈએ OOOOOOO (અધ્યાયઃક-સૂત્ર:૧૬) U [1]સૂત્રહેતુ સૂત્રકાર મહર્ષિને આ સૂત્ર રચનાનું પ્રયોજન “નરકગતિના આયુષ્યના આસ્રવો ને જણાવવા''છે. [2]સૂત્ર મૂળઃ- રમપuિહત્વ ર મારવાયુપ: U [3]સૂત્ર પૃથક-વહુ - મારમ - પરિપ્રદત્વમ્ ૨ નારણ્ય ગાયુE: U [4] સૂત્રસાર-બહુઆરંભ, બહુપરિગ્રહ, એનરક આયુના આસ્રવ અર્થાતઅતિશય આરંભ અને અતિશય પરિગ્રહ એ નરક ગતિના આયુષ્યનો બંધ હેતુ છે 3 [5]શબ્દશાન-બહુ, અતિશય મારપ્પ-હિંસાદિ પ્રવૃત્તિ પરિપદ-પરિગ્રહ,મમત્વકે માલિકી ભાવ - સમુચ્ચય નારાયુ:-નરકગતિના આયુષ્યના આસ્રવો છે U [Gઅનુવૃત્તિ-સમાજવ: સૂત્ર. ૬૨ થી બારાવ શબ્દની અનુવૃત્તિ 3 [7]અભિનવટીકા-સૂત્રકારમહર્ષિઅહીં વિવિધ કર્મોના આમ્રવને જણાવી રહ્યા છે. અધ્યાય આઠમાં તેઓ શ્રી કર્મની આઠપ્રકૃત્તિને જણાવે છે તેમાંની એક પ્રકૃત્તિ તે આયુષ્ય કર્મ આ આયુષ્ય કર્મની ચાર ઉત્તર પ્રવૃત્તિ છે. તેમાંની એક તે નરકાયુષ્ય. આસૂત્રથકી નરકનાઆયુષ્યને યોગ્ય કર્મોનોઆગ્નવ કઈ રીતે થાય તે જણાવવામાં આવેલ છે. જ બહુ શબ્દસંખ્યાવાચી તથા પરિમાણવાચી છે.બહુ ઘણું વિપુલ પ્રભૂત, અતિશય વગેરે કાર્થક શબ્દો છે તેથી આમાંનો કોઈપણ અર્થ લેવાથી સૂત્રનો અર્થ સ્પષ્ટ થઈ શકે છે. જ આરમ્ભ:- આરંભ, મારગમ મારW: - -મન,વચન કે કાયાનાયોગે આરંભવું તે આરંભ-પ્રાણાતિ પાતાદિ હેતુ પૂર્વકની પ્રવૃત્તિ *દિગમ્બર આમ્નાયમાં વપૂરિહર્ત નારાયુ: એ રીતે સૂત્ર છે Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૧૬ તે આરંભ -प्राणिप्राण व्यपरोपणं अनवरतखण्डनीपेषणीचुल्लयुदकुम्भप्रभार्जनी व्यापारो वा। * बह्वारम्भ:- बहुश्चासौ आरम्भश्च (इति) बह्वारम्भ: -અતિશય હિંસાદિ પ્રવૃત્તિને બહુ આરંભ કહે છે -પ્રાણીઓને દુઃખ થાય તેવી કષાય પૂર્વકની પ્રવૃત્તિ કરવી તેને આરંભ કહે છે. આ પ્રવૃત્તિની તીવ્રતા તે બહુ આરંભ -જેમાં પ્રાણિઓને પીડા થાય કે તેનો વધ થાય તેવો વ્યાપાર જયારે વિપુલ પ્રમાણમાં થાય ત્યારે તેને બહુ આરંભ કહે છે परिग्रहः- परिग्रहणं (इति) परिग्रहः । -પરિગૃહો (તિ) ર૬: | - આ વસ્તુ મારી છે. હું આનો માલિક છું એવો સંકલ્પ રાખવો તે પરિગ્રહ છે. -કોઈપણ વસ્તુમાં આ મારી છે એવી બુધ્ધિ કે મૂછને પરિગ્રહ કહેવાય છે - શરીર કે વસ્તુની ઈચ્છા, મૂર્છા, ગૃધ્ધિ, આસકિત, મમત્વ,કાંક્ષા કે લોભ તથા બાહ્ય એવા ક્ષેત્ર, વાસ્તુ,હિરણ્ય, સુવર્ણ, દ્વિપદ, ચતુષ્પદ વગેરે પરત્વેનો જે સ્નેહકે મમતા તે સર્વે પરિગ્રહ રૂપ જ કહેવાય છે. * बहुपरिग्रहः बहुश्चासौ परिग्रहश्च बहुपरिग्रहः -અતિશય કે વિપુલ પ્રમાણમાં પરિગ્રહ તે બહુ પરિગ્રહ ત્વ-ભાવમાં તું અને પ્રત્યયો થાય છે અહીં ‘વ’ પ્રત્યય દ્વારા એમ જ સૂચવે છે કે બહુ આરંભ અને પરિગ્રહ નો જે ભાવ તે બહુ આરંભ પરિગ્રહત્વ -बह्वारम्भपरिग्रहयो वो बह्वारम्भपरिग्रहत्वम् - નો જે ભાવ અર્થ કર્યો તે આત્માના પરિણામ પણ સૂચવે છે. -ત્વ પ્રત્યય આરંભ અને પરિગ્રહ બંને સાથે જોડાયેલો છે. તેથી વઢMમતા. વહુપરિપ્રદતા એવા શબ્દ પ્રયોગો થશે વહારમ્ભપરિપ્રહત્વનરકના આયુષ્યના આસવ રૂપે આ સમાપદ પ્રયોજાયેલું છે. $ આરંભ અને પરિગ્રહ ની વૃત્તિ અથવા તેનો ભાવ જયારે ઘણોજ તીવ્ર હોય ત્યારે તેને બહુ-આરંભ-પરિગ્રહત્વ કહેવાય છે # અહીં – શબ્દ મહત્વનો છે. પ્રવૃત્તિમાં બહુ આરંભ હોય અને ન પણ હોય, પ્રવૃત્તિમાં પરિગ્રહ હોય કે ન પણ હોય -પરંતુ જયારે હિંસાદિ આરંભ જન્ય પરિણામો હોય. -મૂછ કે ગૃધ્ધિ રૂપ પરિગ્રહ ના પરિણામો હોય. -ત્યારે આ પરિણામો જ બહુ આરંભ પરિગ્રહત્વમ્ પદ થી ઓળખાય છે, અને તેને જ નરકાયુ ના આગ્નવ કહેલા છે $ આ મારું છે એવા મમત્વરૂપ સંકલ્પને પરિગ્રહ કહેલ છે અને આવા સંકલ્પને વશ અનેક ભોગોપભોગ સામગ્રી એકઠી કરવી કે એકત્રીકરણ માટે પ્રવૃત્ત થવું તેને આરંભ કહેલ Page #107 -------------------------------------------------------------------------- ________________ અભિનવટીકા ૧૦૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર છે તેની તીવ્રતા અર્થાત્ તે બંનેના ભાવની તીવ્રતા નરકાયુનો આસ્રવ છે. ૪- સૂત્રમાં મુકેલ = સમુચ્ચયને માટે છે - ૨ કાર થી ઝુળિમઞાહાર તથા પશ્વેન્દ્રિયવધ વગેરે નો પણ સંગ્રહ થશે તેવું પણ હારિભદ્રીય વૃત્તિમાં કહ્યું છે કેમ કે ત્યાં આપેલ સાક્ષીપાઠ ‘“મહારમ્ભયાણ્ મહારિાદયાણ પશ્વિવિદ્ય વહેળ મિાદારેળ - એસ્થાનાંગસૂત્રનો પાઠછે માટેબાકીના બે અર્થો પણ સ્વીકૃત બની શકે છે સિધ્ધસેનીય વૃત્તિમાં જણાવ્યા મુજબ હૈં શબ્દ અનુવૃત્તિને માટે છે. તેના વડે પાયોદ્યાત્ તીવ્રપરિળામ એટલું વાકય પૂર્વસૂત્રમાંથી ખેંચીને અહીં લાવવાનું છે અર્થાત્ કષાયોદય જન્મતીવ્ર પરિણામ થી પણ નરકાયુનો આસ્રવ થાય છે. એવો અર્થ થશે નારસ્યાયુષઃ- નારકના આયુનો [આસ્રવ]થાય છે -નરક- એટલે પાપકર્મ કરતા જીવોનું રહેઠાણ તે નરક છે તે વાત અનાદિકાલ પ્રસિધ્ધ છે. -આ નરકમાં થાય તે નારક અર્થાત્ નરકનો જીવ તે નારક —આયુષ: એટલે જીવન, ત્યાંના જીવનો ત્યાં રહેવાનો કાળ –અર્થાત્ નરકના જીવોને નરકમાં રહેવાનો કાળતે નારાયુક્ અહીં આસ્રવ શબ્દ અનુવૃત્તિ થી સમજી લેવાનો છે. કેમ કે નારાયુવ: એ ષષ્ઠી વિભકિતના અંત વાળું પદ છે તેથી નારજ્ઞસ્યાયુષ: [નરકના જીવોના આયુનો] એવું પદ પ્રયોજેલ છે માટે આખુ વાકય બનશે નારાયુષ: અન્નવા મવન્તિ । નિરકાયુ નો આસ્રવ થાય છે] * નારકાયુના આસ્રવ કે બંધના અન્ય હેતુઃ -(૧)સૂત્રોકત એવા બહુ આરંભ કે બહુ પરિગ્રહના ભાવથી ના૨કાયુનો આસ્રવ જીવને થાય છે-તદુપરાંત -(૨)હિંસાદિ ક્રુર કામોમાં સતત પ્રવૃત્તિ -(૩)બીજાના ધનનું અપહરણ કરવામાં આવે -(૪)ભોગોના વિષયમાં અત્યંત આસકિત રહે -(૫)[વૃત્યુકત]માંસાહાર અને પંચેન્દ્રિય વધ -(૬)કૃષ્ણ લેશ્યાના પરિણામો કે રૌદ્રધ્યાન -(૭)ખોટા સંકલ્પ-વિકલ્પોની સતત મનોપ્રવૃત્તિ -(૮)તીવ્રતમ ક્રોધ-માન-માયા-લોભના પરિણામો -(૯)પરસ્ત્રી ગમન વિષયક સતત આસકિત -(૧૦)અભક્ષ્ય ભક્ષણને વિશે સતત પ્રવૃત્તિ આ અને આવા લક્ષણ યુકત પરિણામ વાળો જીવ નરકાયુનો આસ્રવ કહે છે અર્થાત્ ભવાંતરમાં નરકમાં જવું પડે તેવા કર્મોને બાંધે છે. * નરવાયુ-આવ-ગ્રન્થાન્તર થી —લોકપ્રકાશ-સર્ગઃ ૧૦ શ્લોક-૨૬૦ પૂર્વાર્ધ તત્વાર્થસૂત્રની માફક અહીં એટલું જ કહ્યું છે કે મહાઆરંભ અને મહાપરિગ્રહ વાળો પુરુષ નરકાયુને બાંધે છે Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭. અધ્યાયઃ સૂત્રઃ ૧૬ -निबनाति नारकायु महारम्भपरिग्रहः -કર્મગ્રન્થ પહેલો-ગાથા૫૭-ઉત્તરાર્ધ-તથા વૃત્તિ -बंधइ नरयाउ महारंभ-परिगहरओ रुद्दो (૧)ઘણો આરંભ અને ઘણો પરિગ્રહ કરવાથી નરકાયુ બાંધે (૨)રૌદ્ર પરિણામ કરવાથી નરકાયુ બાંધે આ ઉપરાંત તેનાવિવેચનમાં જણાવેલા કારણો અનુસાર પંચેન્દ્રિય જીવનો વઘકરવાથી, માંસ ખાવાથી, વારંવાર કે અતિશય મૈથુનથી,બીજાનું ઘન ધન છીનવી લેવાથી દુર પરિણામો વગેરે-વગેરે કારણોથી જીવ નરકાયું બાંધે [ખાસ નોંધઃ-તત્વાર્થ સૂત્રની શ્વેતામ્બરકદિગમ્બર પક્ષની તમામ ટીકાઓ, કર્મગ્રન્થ, લોકપ્રકાશ આદિ સર્વે ગ્રન્થોમાં નરકાયુનાજે જે કારણો બતાવ્યા છે તેમાં એકપણ સ્થાને એવું કોઈ પ્રત્યક્ષ લખાણ જોવા મળતું નથી કે રાત્રિભોજન થી નરકાયું બંઘાય'' વળી આગમોત એવા ચાર દ્વારમાં પણ બહુ આરંભ, બહુપરિગ્રહ કુણિમ (માંસ)આહાર અને પંચેન્દ્રિયના વધનો જ ઉલ્લેખ છે તે વાત ખાસ લક્ષમાં રાખવી જેથી લોકહેરીથી-રાત્રિભોજન એ નરકનું પ્રથમ વાર છે તેવા વિધાનો ન થઈ જાય નરકાય-સ્વરૂપ અને વ્યાખ્યા:તત્વાર્થ સૂત્રના આઠમા અધ્યાયમાં સૂત્રકાર મહર્ષિ પોતે જે કર્મની આઠ પ્રકૃત્તિમાં એક આયુષ્ય કર્મને જણાવે છે જેની ચાર ઉત્તર પ્રવૃત્તિનો ઉલ્લેખ સૂત્રઃ૧૧માં કહે છે તે મુજબ -જે કર્મના ઉદયથી નરકગતિનું જીવન પ્રાપ્ત થાય તેને નરક આયુષ્ય કહે છે -આયુષ્ય કર્મને બેડી જેવું કહેલ છે કારણકે તે પૂર્ણકર્યા સિવાય જીવ અન્ય ભવને પ્રાપ્ત કરી શકતો નથી. તેથી નરકા, પણ જીવને બેડી જેવું જ છે. જધન્ય દશહજાર વર્ષથી લઇને ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ પર્યન્તનું આયુષ્ય હોય છે અર્થાત્ આટલા વર્ષોની મર્યાદામાં જીવ નરકાયુનો ઉદય ભોગવે છે આ નરકોનો જીવ એટલો બધો દુઃખી હોય છે કે ત્યાં જીવવા કરતા મૃત્યુને વધુ પસંદ કરે છે તો પણ આયુષ્ય કર્મના અસ્તિત્વને લીધે તેની ઈચ્છા પૂર્ણ થતી નથી જયારે આયુ પૂર્ણ થાય ત્યારે જ નરકને યોગ્ય વૈક્રિય શરીરનો ત્યાગ કરી જીવ બીજી ગતિને પ્રાપ્ત કરી શકે છે 0 [B]સંદર્ભઃ ૪ આગમ સંદર્ભ-વહિંતાણં ગીવા રતિયા પતિ, તે મહામાયાને મહાપરિયાતે વિવિયવદેí માદો સ્થા. સ્થા. ૪-૩૪, ૩૭૬-૨ ૪ તત્વાર્થ સંદર્ભઃકર્મપ્રકૃત્તિ-માઘો જ્ઞાનન....ગાયુ.... તરીયા: ૫.૬ સૂ. –નીરજીતર્યયોનમાનુવાનિ મ. દૂ-જૂ. ૨૨ જે અન્ય ગ્રન્થ સંદર્ભઃસ્વરૂપ- (૧)દવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦-શ્લોકઃ૧૫૮ (૨)કર્મગ્રન્થ પહેલો ગાથા ૨૩ મૂળતથા વૃત્તિ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કારણો (૧)કર્મગ્રન્થ પહેલો ગાથા ૫૭-ઉત્તરાર્ધ મૂળ તથા વૃત્તિ (૨)દવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦-શ્લોક ૨૦ U [9]પદ્ય-૧- બહુ આરંભી પરિગ્રહોને ગ્રહણ કરતાં કર્મથી નરકગતિનું આયુ બાંધે શાસ્ત્ર સમજો મર્મથી સૂત્ર:૧૬ તથા ૧૭ બંનેનું સંયુકત પદ્ય છે નરકાયુ બંધાય અત્યારંભ પરિગ્રહ જવાનું થાય માયાથી તિર્યચે એમ નિશ્ચય U [10]નિષ્કર્ષ:- નરકગતિના દારુણ દુઃખોને જે મહા ભયંકર વર્ણન શાસ્ત્રોમાં કહેવાયું છે તે જોતા ભાગ્યેજ કોઇ જીવ નરકમાં જવાની ઇચ્છા કરે. વળી શાસ્ત્ર કથનાનુસાર ત્યાંના અત્યંત દુઃખોથી વ્યાકુળ બનેલો જીવ ક્ષણે ક્ષણે મરણને ઈચ્છે છે આપણને આ સૂત્રમાં બે વાત મહત્વની જાણવા મળી છે -(૧) નરકાયુનો આસ્રવ કઈ રીતે થાય? -(૨)નરકનો જીવ મરણને સતત ઇચ્છોતો પણ તેના આયુને પૂર્ણકર્યા સિવાય મરણ પામતો નથી ત્યાં ગયા પછી મરવું તેતો આપણા હાથની વાત નથી પણ ત્યાં જવાનું નથાયતેમ પ્રવૃત્તિ કરવી એ આપણા હાથની વાત છે સૂત્રકાર મહર્ષિએ નરકાયુના આગ્નવના જે કારણો અહીં જણાવ્યા તેને બરાબર સમજીને જો તેનાથી સતત દૂર રહેવા પ્રયત્નશીલ રહીએતો નરકાયુના બંધ થી બચી શકાય .શાશ્વત સુખને ઇચ્છતો જીવતો આયુષ્ય કર્મને જ તોડવા પ્રયત્નશીલ હોય પણ તે જયાં સુધી ન તુટે ત્યાં સુધી જો નરકમાં ન જવું હોયતો બહુ આરંભ અને પરિગ્રહ ને છોડવા જોઇએ એ જ આ સૂત્રનો નિષ્કર્ષ છે. S S S T U U (અધ્યાયઃ૬-સુત્રઃ૧૦) [1]સૂત્રહેતુ-આ સૂત્રની રચનાનું પ્રયોજન “તિર્યંચગતિના આગ્નવોને જણાવવા તે છે [2]સૂત્રમૂળ-માયા તેથોન U [સૂત્ર પૃથક-યા તૈર્યમ્ - યોની U [4]સૂત્રસારઃ-માયા તિર્યંચ આયુષ્યનો આસવ છે [અર્થાતુ-તિર્યચઆયુનો બંધ માયાથી પડે છે [5]શબ્દજ્ઞાનઃમાયા-માયા,કપટ,કુટિલતા તૈર્યથોન-તિર્યંચ આયુષનો આગ્નવ [6]અનુવૃત્તિઃ-(૧)સગવ: સૂત્ર. ૬૨ થીમ શબ્દની અનુવૃત્તિઆસૂત્રમાંકરવી Page #110 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ સૂત્રઃ ૧૭ ૧૦૯ (૨)વહરમપરિપ્રદ-ધ્રૂત્ર. ૬૬ થી ગાયુE: શબ્દ ની અનુવૃત્તિ U [7]અભિનવટીકાઃ- કર્મની આઠ પ્રકૃત્તિઓ પ્રસિધ્ધ છે. સૂત્રકાર મહર્ષિએ પણ તેનો ઉલ્લેખ આઠમા અધ્યાયના પાંચમાં સૂત્રમાં કરેલો છે તે આઠમાંની એક કર્મ પ્રવૃત્તિ તે આયુષ્ય કર્મઆ આયુષ્ય કર્મની ચાર ઉત્તર પ્રવૃત્તિ કહેલી છે. જેમાંની એક પ્રકૃત્તિ છે તિર્યંચાયુ. આ તિર્યંચાયુનો આસ્રવ કઈ રીતે થાય છે તે જણાવવા માટે આ સૂત્રમાં કહે છે કે -માયા વડે તૈયેગ્યોના આયુષ્યનો આસ્રવ થાય છે માયા-સૂત્રમાં પ્રથમ શબ્દ છે “માયા''છળપ્રપંચ કરવોકેકુટિલ ભાવ રાખવોતે “માયા” -माया - शाठ्यं - वक्रता मनोवाक्कायिकी च - માયા કષાય નામક ચારિત્ર મોહનીયના ઉદય થી આત્મામાં જે કુટીલ ભાવ ઉત્પન્ન થાય છે તે માયા છે. -માયાએ કષાયનો એક ભેદ છે આમાયાઅનંતાનું બંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એ ચારે સ્વરૂપે હોઈશકે છે -૧ સંજવલન માયા-સંજવલની માયા વાંસની સોય સમાન છે. વાંસની સોય કે ચીપ વાંકી થઈ ગઈ હોય તો તેને હાથ થી જ સીધી કરી શકાય છે તેવી જ રીતે જે માયા વિના પરિશ્રમે દૂર થઈ જાય તેને સંજવલની માયા કહે છે. -૨-પ્રત્યાખ્યાનીઃ- આ માયા ગોમૂત્રિકા સમાન કહેલી છે જો ચાલતો બળદ મૂતરે તેની લીટી સીધી ન થાય, પરંતુ વાંકી ચૂકી જ થાય પણ હવાના ઝપાટાથી ધૂળ ઉડીને તેના ઉપર પડે અગરતડકાથી સૂકાઈ જાય તો તે લીટીનું વાંકાચૂંકાપણું દૂર થઇ જાય છે, તે રીતે જેનો કુટીલ સ્વભાવ કે વક્રતા થોડાક પરિશ્રમ થી દૂર થઈ શકે તેવી માયાને પ્રત્યાખ્યાની માયા કહે છે. -૩ અપ્રત્યાખ્યાનીઃ- આ માયાને ઘેટાના શીંગડાની ઉપમા આપેલી છે ઘેટાની શીંગનું વાંકાપણું ઘણી મુશ્કેલીથી અને અનેક ઉપાયોથી દૂર કરી શકાય છે તેવી જ રીતે માયા અત્યંત પરિશ્રમથી દૂર કરી શકાય તેને અપ્રત્યાખ્યાની માયા કહે છે. -૪ અનંતાનુબંધી માયા - આ માયા વાંસની ગાંઠ સમાન છે વાંસની ગાંઠમાં રહેલું વાંકાચૂકાપણું કોઇપણ ઉપાયથી દૂર કરી શકાતું નથી તેવી જ રીતે જે માયા કોઈપણ ઉપાયે દૂર થઈ શકે નહીં તેને અનંતાનું બંધી માયા કહેલી છે આવી ચાર પ્રકારની માયાનો અર્થતો કપટ અથવા સ્વભાવની વક્રતા જ છે મનમાં કાંઈ વચનમાં કાંઈ અને કાર્યમાં સાવ જૂદું જ હોવું તે માયા છે. યોનW:- તૈર્યો એટલે તિર્યંચ તિર્યંચમાં કોનો કોનો સમાવેશ થાય છે? -૧ એકેન્દ્રિય-પૃથ્વી,અ, તેલ,વાયુ,વનસ્પતિ એ પાંચે - બેન્દ્રિય-સર્વે તિર્યંચ જ કહેવાય છે -૩ સેન્દ્રિય-સર્વે પણ તિર્યંચ જ કહેવાય છે -૪ ચઉરિન્દ્રિય-સર્વે પણ તિર્યંચ જ કહેવાય છે -૫ પંચેન્દ્રિય-જળચર, સ્થળચર અને ખેચર ત્રણ ભેદે અર્થાત્ નારક-મનુષ્ય-દેવ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સિવાયના બધાંજ જીવો તિર્યંચ છે -યાન યોનિ એટલે ઉત્પત્તિ સ્થાન, -નારક,દેવ,મનુષ્ય વર્જિત જે યોનિ, તેમાં ઉત્પન્ન થયેલા જીવો તેને તિર્થોનમ જીવો કહ્યા છે. અહીં આપદષયન્ત એટલા માટે મૂકેલ છે કે અહીં મારવ શબ્દની અનુવૃત્તિ લેવાની છે. અર્થાત્ તિર્યોનાવા મવતિ : / એવું વાકય અહીં અભિપ્રેત છે જ વિશેષ:- તિર્યંચ ગતિના આગ્નવો-સૂત્રોકત તથા વૃત્તિગત -(સૂત્રોકત)માયા એ તિર્યંચ આયુનો આસ્રવ છે -ધર્મતત્ત્વના ઉપદેશમાં ઘર્મને નામે ખોટું તત્વ મેળવી તેનો સ્વાર્થબુધ્ધિથી પ્રચાર કરવો -જીવનને શીલ સદાચાર થી દૂર રાખવું -અસત્ય વચન તથા કુધર્મ દેશનાથી -અતિ અનીતિ,કડ-કપટ,માયા ચારાદિ કરવાથી -નીલ કે કાપોત વેશ્યાના પરિણામોથી -બહુલતાએ આર્તધ્યાન કરવાથી -મધ્યમ આરંભ પરિગ્રહાદિ કરવાથી -ખોટા તાલ-માન કરવાથી -અતિચાર ચારિત્ર,શીલ,વ્રતાદિના પાલનથી -શબ્દ કે સંકેત થકી પરવંચના નું ષડયંત્ર રચવાથી -બે વ્યકિત વચ્ચે કે પરના પરિણામમા ભેદ ઉત્પન્ન કરાવવાથી -વર્ણ, રસ,ગંધ વગેરે ને વિકૃત કરવાની અભિરૂચિ થી -સગુણલોપ અને અસદ્ગણના જણાવવાથી -મરણ સમયે આર્તધ્યાન કરવાથી આ અને આવપ્રકારે માયાના અન્ય તમામ લક્ષણોથીજીવતિર્યંચગતિના આયુષ્યનો આસવ કરે છે જેને લીધે ભવિષ્યમાં તે જીવને તિર્યંચગતિમાં જવું પડે છે. જ અન્યગ્રન્થમાં તિર્યંચાયુનો આસવ કઈ રીતે છે? - દૂલોક પ્રકાશ સર્ગઃ ૧૦ શ્લોકર૬૦-ઉત્તરાર્ધ -तिर्यगायुः शल्ययुकतो धूर्तश्चजनवञ्चक: શલ્ય યુકત,ઠગારો, ધૂર્તમાણસ તિર્યંચનું આયુષ્ય બાંધે છે -કર્મગ્રન્થ પહેલા ગાથા-૫૮ પૂર્વાર્ધ "तिरयाउं गूढहियओ सढो ससल्लो तहा मणुस्साउ'' - -અર્થાત ગૂઢહ્મય -એનાલ્જયનીવાત કોઈ જાણી શકે નહીં, જેની જીભમીઠી સાકરજેવી હોય અને અને હૃદયમાં હળાહળ ઝેર ભર્યું હોય પોતાના દોષો તથા પાપકર્મોને છૂપાવવાની હંમેશા કોશિષ કરનાર તથા તેમાં પોતાની ચતુરાઈ માનનાર જીવ તિર્યંચના આયુષ્યનો બંધ કરે છે આ રીતે કર્મગ્રન્થકાર તિર્યંચાયુના આસ્રવ માટે મનુષ્યને આશ્રીને આટલા ગુણ કિ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ અધ્યાયઃ સૂત્રઃ ૧૭ અવગુણ]જણાવે છે ગૂઢહિય-(૧)તે ગૂઢ દયવાળો હોય છે સો-(૨)તે શઠ હોય [મુખમાં રામ-બગલમાં છૂરી જેવો] સો -(૩)તે શલ્ય વાળો હોય [મનમાં ઝેર ભરી રાખે -આવો જીવ પૃથ્વિકાયાદિ થી લઈને પંચેન્દ્રિય તિર્યંચ પર્યન્તના તિર્થગ્યોની આયુના આમ્રવને કરે છે. અર્થાત તિર્યંચાયુ નો બંધ કરનારા કર્મો એકઠાં કરે છે D [8] સંદર્ભઃ ૪ આગમસંદર્ભ-દિં વાર્દિનીવા તિરિવગાયતી પતિ મફિન્જતાને णियडिल्लताते अलियवयणेण कुडतुल कूडमाणेणं *स्था. स्था. ४-उ.४-सू.३७३-२ ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧) માદ્યોન....ગાયુ..તરીયા: સૂત્ર-૮:૫ કર્મ પ્રવૃત્તિ (૨)નારતૈર્યોનમાનુષવર-સૂત્ર ૮:૧૧ કર્મ પ્રકૃત્તિ જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)સ્વરૂપ-કર્મગ્રન્થ પહેલો ગાથા ૨૦,૨૩ (૨)સ્વરૂપ-દવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લોક ૧૫૮,૧૫૯ (૩)કારણો- દ્રવ્યલોક પ્રકાશ સર્ગઃ ૧૦ શ્લોક ૨૬૦ (૪)કારણો- કર્મગ્રન્થ પહેલો ગાથા-૫૮ પૂર્વાર્ધ [9]પદ્ય(૧) કપટભાવે આયુ બાંધે ગતિ તિર્યંચ જાતનું માનવતણું વળી આયુ બાંધે કહું છું ભલી ભાતનું (૨) આ સૂત્રનું બીજું પદ્ય પૂર્વ સૂત્રઃ૧૬માં કહેવાઈ ગયું છે U [10]નિષ્કર્ષ-તિર્યંચ આયુકર્મથકારે ભલે શુભામવ કહ્યો હોય, તત્વાર્થ કારતો તેને અશુભામેવ જ કહે છે.આવો અશુભ આસવ થવામાં નિમિત્ત ભૂત વિષય હોય તો તે માયા છે અને આગમમાં કહેલ વિશેષ સ્પષ્ટ કથનથી-માયા, જૂઠવચન, કુડતુલકુકડ માનાદિ છે. હવે જયારે તિર્યંચાયુનો આસ્રવ કઈ રીતે થાય તે વાતની જાણકારી મળી જ છે ત્યારે આવી આવી પ્રવૃત્તિઓ થકી વધૂને વધૂ અળગા થવું જેથી તિર્યંચગતિમાં જવાનો પ્રસંગ ન આવે અથવા ઓછો આવે તે આસૂત્રનો નિષ્કર્ષ છે. આપણું મુખ્ય ધ્યેયતો પંચમી ગતિ અર્થાત મોક્ષ જ છે પણ જયાં સુધી મોહનથાય ત્યાં સુધી દુગર્તિમાં ન જવાય તે પણ લક્ષ હોવાનું જ. આ દુર્ગતિ એટલે નરક અને તિર્યંચ ગતિ સૂત્રકાર મહર્ષિએ બંને ગતિના આગ્નવોને જણાવવા દ્વારા આપણને હેયપ્રવૃત્તિનું જ્ઞાન આપેલું છે માટે આ અને આવા પ્રકારની પ્રવૃત્તિઓના ત્યાગ કરવા વડે કરીને દુર્ગતિ કે અધો ગતિ અટકાવવી અને ઉર્ધ્વગતિ માટે પુરુષાર્થ કરવો. 0 0 0 ] Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાયઃ-સૂચઃ૧૮) 0 [1]સૂરહેતુ:- પ્રસ્તુત સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિમનુષ્ય ગતિના આસવોને જણાવે છે 0 ત્રિસૂત્ર મૂળ સત્યાગ્નપરિષહત્વ મામાવાવ મનુષ0 0 [3]સૂત્ર પૃથક-મજૂ-ગરમ - પરમહત્વ-સ્વાવ-પાર્વ-માર્ગd ૨ મનુષણ U [4]સૂત્રસાર- અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, સ્વાભાવિક [અકૃત્રિમjમૃદુતા અને સ્વાભાવિકસરળતા એ મનુષ્ય [આયુના આસવ)છે. U [5]શબ્દશાનઃઅન્ય-અલ્પ,ઓછો થોડો ગામuિહતમ-પૂર્વે સૂત્રઃ૧૬માં કહેવાઈ ગયેલ છે સ્વભાવસ્વાભાવિક,અકૃત્રિમ માર્વભૂદતા ગાર્નવ-સરળતા મનુષણ-મનુષ્ય-આયુષના આગ્નવછે] U [Gઅનુવૃત્તિ(૧) કાવ: સૂત્ર. ૬૨ થી મારવ શબ્દ ની અનુવૃત્તિ લેવી (૨)વહરમપરિપ્રદ-સૂત્ર.૬:૨૬ થી માયુ: શબ્દ ની અનુવૃત્તિ લેવી 1 [7]અભિનવટીકા- જૂદા જૂદા આયુના આમ્રવના વર્ણનમાં આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ મનુષ્પાયુનું વર્ણન કરે છે. મનુષ્યાયુનો ચાર કારણે આસ્રવ થાય છે. અલ્પ,આરંભ,અલ્પ પરિગ્રહ,સ્વભાવિક મૂદુતા અને સ્વાભાવિક સરળતા જ :-થોડું ઓછું, તો સાધારણ વગેરે -પૂર્વે સૂત્રઃ૧૭માં નારકાયુના આસ્રવને માટે વહુ શબ્દ પ્રયોજાયેલો હતો તેનાથી બિલકુલ વિપરીત પણે આ સૂત્રમાં એ શબ્દ સૂત્રકાર મહર્ષિએ યોજેલ છે. - -આ શબ્દ ગરમ અને પરિપ્રદ બંને પદો સાથે જોડવાનો છે તેથી મજ્જારમ અને અન્ય પરિપ્ર એવા બે પદો બનશે . -અલ્પ એટલે આવશ્યક અર્થાત જેટલો જરૂરી હોય તેટલો જ આરંભ પરિગ્રહ કરવો મતલબ અનર્થદંડ લાગે તેવો આરંભ પરિગ્રહ ન કરવો જ ગરમ પરિહિતમ-અલ્પઆરંભ-પરિગ્રહનોજભાવતેનેઅત્પરમપરિપ્રદત્વમ્ કહેલું છે –આત્મનો મદ્ પરિણામતા ગામે પરપ્રદે અર્થાત આરંભ અને પરિગ્રહમાં આત્માનું મંદ પરિણામપણું : 4 अल्पारम्भत्वम् - अल्पप्राणातिपातादि अनुष्ठायित्वम् । *દિગમ્બર આમ્નાયમાં અત્યારશ્નહર્ત મનુષી અને સ્વમવમવન્ન એ રીતે બે અલગ અલગ સૂત્રો બનાવેલ છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ અધ્યાયઃ સૂત્રઃ ૧૮ a अल्पपरिग्रहत्वम् - अल्पेच्छता । પૂર્વે સૂત્રઃ૧૭માં વઘુમરામત્વ અને તદુપરપ્રદ ની વ્યાખ્યા કરેલી જ છે તેમાં મમત્વ અને પરિપ્રહત્વ બહુપણાને બદલે અલ્પપણુ અહીંગ્રહણ કરવાનું છે એટલોજ ફર્ક છે. # પ્રાણીઓને દુઃખ થાય તેવી કષાય પૂર્વક ની પ્રવૃત્તિ તે આરંભ અને આ આરંભ પણાના ભાવની અલ્પતા તે અલ્પ આરંભત્વ $ આ વસ્તુ મારી છે અને હું તેનો માલિક છે એવો સંકલ્પને પરિગ્રહ અને આ પરિગ્રહ પણાના ભાવની અલ્પતા અલ્પ પરિગ્રહત્વ વાવ- સ્વાભાવિક, અકૃત્રિમ -स्वभाव: सहजोधर्मः । न तु कृत्रिमम् -આ શબ્દ માર્તવ અને માર્ગવ બને સાથે જોડવાનો છે. તેથી સ્વભાવમાવું અને સ્વમીવાળું આ રીતે પદો તૈયાર થશે * स्वभाव-मार्दवं:2 मार्दवं भेटले भूत। मृदो: भाव: इति मार्दवम् -પ્રકૃત્તિથી અર્થાત્ સ્વભાવિક પણે જ જાતિ,કુળ,રૂપ, બળ, લાભ, બુધ્ધિ, શ્રુતાદિ સ્થાનોમાં ગર્વરહિત પણું અથવા મૂદુ પણું હોવું તેને માર્દવતા કહી છે -स्वभावमार्दवं स्वभावजा एव भद्रता -સ્વભાવિક જ ભદ્રિક પરિણામી હોવું તે –માનના અભાવને માર્દવતા અર્થાત નમ્રતા કહે છે -અહીં સ્વભાવિક માર્દવતા કહેવાનો આશય એ છે કે કોઈના સમજાવવા-કહેવાથી નહીં પણ આપ મેળે જ જીવનમાં નમ્રતા મૃદુતાનો ભાવ હોય તેને વાવમાવે કહ્યું છે * स्वभाव-आर्जवं:જ માત્ર એટલે ઋજુતા,સરળતા 7 નો: ભાવ:ત ગાવમ -પ્રકૃત્તિ થી જ અર્થાત્ સ્વભાવિક પણે જ યથાવસ્થિત મન-વચન-કાયાની વક્રતાનો અભાવ હોવો તે રૂપ સરળતા કે ઋજુતા ને આર્જવ કહ્યું છે. -स्वभावार्जवं प्रकृत्यैव ऋजुता -સ્વાભાવિક જ સરળ પણાનો જે ભાવે તે -માયાના અભાવને ઋજુતા અર્થાત્ આર્જવતા કહે છે -અહીં સ્વભાવિક માર્દવતા કહેવાનો આશય એ છે કે કોઈના કહેવા સમજાવવાથી નહીં પણ આપ મેળે જ જીવનમાં સરળતા ઋજુતાનો ભાવ હોય તેને વામાવ-માર્ગવે કહ્યું છે જ વિ-સૂત્રમાં પ્રયોજાયેલ ૨ શબ્દ અનન્તર કારણોના સમુચ્ચયને માટે છે. અર્થાત સ્વભાવિક માર્દવતા કે આર્જવતા ઉપરાંત ના અન્ય આગ્નવોનો સમાવેશ કરવા રે મુકેલ છે -च शब्दात् मिथ्यादर्शनातिविनीतत्वं सुखप्रज्ञापनीयता वालुझ्काराजिसद्दशरोषता स्वागताधभिलाषा स्वभावमधुरता लोकयात्रानुग्रहौ दासीन्यगुरुदेवताभिपूजा संविभागशीलता અ. ૬/૮ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા कापोतलेश्यापरिणाम: धर्मध्यानेध्यायिता मध्यमपरिणामताश्च -च शब्दात् प्रकृतिभद्रतादयो गृह्यन्ते જ માનુષી:- મનુષ્યના આયુના આસ્રવ થાય છે] -અહીં પૂર્વસૂત્રોથી માયુE: મારવ શબ્દો ની અનુવૃત્તિ લેવાથી જ પૂર્ણ વાકય બનશે -मानुषस्यायुष: आसवा भवन्ति । જ વિશેષઃ-મનુષ્યાયુના સૂત્રોત તથા નૃત્યોત આગ્નવો -અલ્પ આરંભ-આરંભ-સમારંભ કરવામાં અલ્પ પ્રવૃત્તિ -અલ્પ પરિગ્રહ-પરિગ્રહમાં અલ્પ મમત્વ હોવું -સ્વભાવમાં કોમળતા - આઠ પ્રકારના મદનો અભાવ કે અલ્પ મદ -સ્વભાવમાં સરળતા-મન,વચન, કાયાની યર્થાથ પ્રવૃત્તિ પ્રિયતા -મિથ્યા દર્શન હોવા છતાં અતિ વિનિત પણે -જલ્દી સમજાવી શકાય તેવી સરળ પ્રકૃત્તિ -સ્વાગતાદિ-પ્રિયતા કે અભિલાષા -સ્વભાવમાં મિઠાશ કે મધુરતા -લોકસેવાની સ્વાભાવિક વૃત્તિ-લોકયાત્રાનુંગ્રહ -ઉદાસીનતા અર્થાત્ સ્વભાવિક પાતળા કષાય -દેવ, ગુરુ પૂજાની વૃત્તિ -અતિથિ સંવિભાગ-દાન દેવાની વૃત્તિ -કાપોત લેશ્યા ના પરિણામો -ધર્મ ધ્યાન નો પ્રેમ અને પ્રવૃત્તિ -મધ્યમ પરિણામ અર્થાત્ વિષય કષાયની મંદતા -પ્રકૃત્તિથી ભદૂતા -ભદ્ર મિથ્યાત્વ -રેતી ની રેખા સમાન ક્રોધાદિ અર્થાત્ અતિ પાતળા ક્રોધાદિ -સરળ લોક વ્યવહાર -હિંસા તથા દુષ્ટ કાર્યોથી વિરકિત -ઈર્ષ્યા રહિત પરિણામો, સંતોષ વૃત્તિ -મરણકાળે ધર્મધ્યાનદિ પરિણતિ * ગ્રન્થાારમાં મનુષ્યાયુ આસવોલોકપ્રકાશ, સર્ગ-૧૦ શ્લોક ૨૬૧नरायुर्मध्यमगुण: प्रकृत्याल्पकषायक: दानादौ रुचिमान् जीवो बध्नाति सरलाशयः જેનામાં સાધારણ ગુણો હોય પ્રવૃત્તિથી જ ઓછા કષાય હોય અને જેને દાનાદિમાં આનંદ આવ તો હોય એવો સરળ સ્વભાવી પ્રાણી મનુષ્યાય બાંધે છે -કર્મગ્રન્થ પહેલો ગાથા ગાથા ૫૮ -मणुस्साउ, पयइंइ तणु कसाओ दाणरुइ मज्झिमगुणो अ। પ્રકૃત્તિથી અલ્પ કષાય વાળો,દાનરુચિ વાળો,મધ્યમ ગુણવાળો જીવ મનુષ્યાયનો આસ્રવ કરે છે Page #116 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ સૂત્રઃ ૧૮ ૧૧૫ 0 [B]સંદર્ભઃ$ આગમ સંદર્ભઃ (१)चउहिं ठाणेहिं जीवा मणुस्सताते कम्भं पगरेंति तं जहा पगतिभद्दताते पगति વિછીયા, સાપુwોયાતે મચ્છરિતાને ! જ સ્થા, સ્થા. ૪,૩૪,૩૭૩-૩ (२)वेमायाहिं सिक्रवाहि जे नरा गिहिसुव्वया उवेंति माणुसं जोणिं कम्म सच्चाहु पाणिणो જ ૩૪ - ૫.૭, ૧. ૨૦ o તત્વાર્થ સંદર્ભઃ(૧) બાદો જ્ઞાન.....મા.....તરાય: મ.૮. (૨) નારજીતૈર્યથોનમનુવાનિ મ.૮,પૂ.88 ૪ અન્યગ્રન્થ સંદર્ભસ્વરૂપ (૧)કર્મગ્રન્થ પહેલો ગાથા ૨૩ (૨)દ્રવ્યલોક પ્રકાશ સર્ગ ૧૦ શ્લોક ૧૫૮,૧૫૯ કારણો (૧)દવ્યલોક પ્રકાશ સર્ગ ૧૦ શ્લોક ૨૬૧ (૨)કર્મગ્રન્થ પહેલો ગાથા -૫૮ 1 [9]પદ્ય(૧) આરંભ પરિગ્રહ અલ્પ ધરતાં મૂદુતા ને સરળતા મનુજ ગતિનું આયુ બાંધે સુણોમન ધરી એકતા (૨) મૃદુતા સુતા હેજે, અલ્પારંભ પરિગ્રહ બંધાય માનવી આયુ હોય જો ચાર તે ગુણ U [10] નિષ્કર્ષ-મોક્ષે જવા માટે મનુષ્ય સિવાય ચારમાંથી બીજી કોઈ ગતિ નથી. જીવને મોક્ષે જવા મનુષ્યાયનો આસ્રવ કરવો પડે અર્થાતુ મનુષ્ય ભવને પામવો પડે છે સૂત્રકાર મહર્ષિએ અહીં આ સૂત્ર થકી મનુષ્યનું આયુષ્ય કેમ બાંધવું તેના પરોક્ષ સૂચનો કરી દીધા છે અલબત્ત અહીં જે ઋજુતા અને નમ્રતા ની વાત કરી છે તે સ્વાભાવિક જ હોવી જોઈએ તેમ કહેલું છે. પણ માનો કે સ્વાભાવિકપણે જનમ્રતા અને ઋજુતાનો ગુણ ન હોયતો કેળવીને પણ આગુણ પ્રતિ મનને વાળવું જયારે અલ્પારંભ-પરિગ્રહ એ તો આપણા પોતાના હાથની વાત છે. જેટલો આરંભ-પરિગ્રહ ઘટી શકે તેટલો ઘટાડતા જવું અર્થ દંડ થાય તેટલાંજ આરંભ પરિગ્રહથી જીવવું અને અનર્થ દંડના પાપોથી મુક્ત થવા જવું તે અલ્પારંભ પરિગ્રહત્વ આ ચારે વિષયોના પરિણામોમાં જેટલી સુધારણા તેટલો મનુષ્યાયનો બંધ સારો પડે. તેમ માની પુરુષાર્થ થકી મનુષ્ય પણું મેળવી મોક્ષ માટે આગળ વધવું D J S 0 S 0 0 Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાયઃક-સૂગ ૧૯) U [1]સૂત્રહેતુ- નરક,તિર્થંચ અને મનુષ્ય એ ત્રણે આયુના સમુદિત આમ્રવને જણાવવા માટે સૂત્રકારે આ સૂત્રોની રચના કરી છે U [2]સૂત્રમૂળઃ-નિ:શીવતત્વ વ સલામ્ U [સૂત્ર પૃથક-નિ: - શી - વ્રત– ૨ સર્વેક્ષાત્ U [4] સૂત્રસાર-શીલરહિતપણું તથા વ્રતરહિતપણુંએ [ઉત નરક-તિર્યંચમનુષ્ય બધાં આયુષ્યનો આસવ) છે-[અર્થાત્ વ્રત અને શીલના પરિણામથી રહિત જીવ નરકાદિ ત્રણ પ્રકારના આયુષ્યને બાંધી શકે છે] [5] શબ્દજ્ઞાનઃનિ: શીશીલરહિત નિર) વત-વ્રતરહિત વ - ભાવમાં થતો પ્રત્યય છે - પણું ૨ - સમુચ્ચય સર્વેષા-નારક-તિર્યંચ-મનુષ્ય બધી ગતિનો આસ્રવ કરે છે] U [6]અનુવૃત્તિ - (૧) કાસવ: સૂત્ર. ૬૨ થી નાસવ: શબ્દ ની અનુવૃત્તિ લેવી (૨)વલ્હારમ...સૂત્ર.૬:૨૬ થી આયુષ: ની અનુવૃત્તિ લેવી (૩)સર્વેષા” શબ્દથી સૂત્ર ૬-૧૬૧૭,૧૮ ત્રણેની અનુવૃત્તિ સમજી લેવી U [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિએ સૂત્ર-૧૬, ૧૭, ૧૮ થકીનારક,તિર્યંચ અને મનુષ્ય આયુના આગ્નવોને અર્થાત્ તેને આયુના બંધ હેતુઓને જણાવ્યા પણ આ ત્રણે આયુષના સામાન્યથી આગ્નવ કે બંધ હેતુને જણાવવા પ્રસ્તુત સૂત્રની રચના કરી છેઆ સૂત્રમાં જણાવ્યા મુજબ શીલરહિત પણું અને ત્રત રહિત પણું એનરકાદિ ત્રણે આયુના આમ્રવનું કારણ છે. જ નિ:-આ નિસ્ ઉપસર્ગ અભાવને સૂચવે છે નિમ્ એટલે નહીં. હવે પછી કહેવાનારશીલ અને વ્રતની રહિતતા સૂચવવા માટે પૂર્વેસ્િ ઉપસર્ગ કહેવાયો છે –નિ અમાવવવન: -આ ઉપસર્ગપછીનાબંને શબ્દો સાથે જોડવાનો છે તેથી નિ: શીલ્ડ અને નિર્વત એવા પદો બનશે શી-વ્રતોની પુષ્ટિ માટે પાળવામાં આવતા બીજાં ઉપવ્રતો તે શીલ માટે પાંચ વ્રતોની પુષ્ટિ માટે કહેવાયેલ ત્રણ ગુણવ્રત અને ચાર શીક્ષાવ્રત એ સાતે ઉત્તવ્રતોને શીલ્લ કહેવાય છે. -સાધુઓને આશ્રીને વ્રતોના પાલન માટે જરૂરી પિંડ વિશુધ્ધિ ગુપ્તિ, સમિતિ,ભાવના વગેરે શીલ છે -સાધુ-શ્રાવક બંને ઉકત વ્રતોને પાળવા માટે જે ક્રોધ લોભ આદિનો ત્યાગ કરે છે તેને પણ શીલ કહેવાય છે Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૧૯ –શમ્ ઉત્તર ગુખસત્ | જ વત-મૂળભૂત નિયમો કે મૂળગુણ પચ્ચક્કાણો તે વ્રત -પ્રાણાતિપાતાદિ નિવૃત્તિ તે વ્રત -સૂત્રકાર સ્વયં જણાવે છે કે હિંસાવૃતસ્તેયાત્રહ્મપરપ્રદેગ્યો વિરતિáતસૂત્ર-૭૨ -વ્રતમ્ મૂકુળમ્ મૂળગુણ તે જ વ્રત જે સાધુઓને પાંચ મહાવ્રત રૂપે છે અને શ્રાવકોને પાંચ અણુવ્રત રૂપે છે. * निःशीलवत - नि:शील भने निर्वत -શીલઅને વ્રત નું ન હોવું તેને નિ:શી©વ્રત કહેવાય છે -શીરહિતો તિ નિ:શસ્ત્ર: શીલરહિત -વ્રત હિતો તિ નિવ્રd: -વતરહિત જ -ભાવમાં થતો આ એક પ્રત્યય છે -નિઃશીલ પણાનો-શીલ રહિત પણાનો જે ભાવ તે નિ: શરુત્વ –નિવ્રત પણાનો -વતરહિત પણાનો જે ભાવ તે નિર્વતત્વ -આત્મામાં રહેલાશીલરહિતતા તથા વ્રતરહિતતાનાજુભાવો તેને અહીંનિઃશીલવ્રતત્વમ્ પદથી ઓળખાય છે - નિ:શત્રવ્રતત્વમ્ એટલે નિઃશીલપણું અને નિવ્રતપણું * ૨-શબ્દ ઉપરોકત ત્રણે પૂર્વ સૂત્રના સમુચ્ચયના માટે છે – શબ્દ અધિકાર પ્રાપ્ત આગ્નવોના સમુચ્ચયને માટે છે તેનો અર્થ એવો નીકળી શકે છે કે આરંભ અને પરિગ્રહ પણાનો ભાવ તથા શીલ અને વ્રત રહિત પણે તેનાથી નારકાદિ ત્રણે સિગતિ ઓનો આસ્રવ થઈ શકે છે * સર્વેષામ:- સામ્ શબ્દથી સામાન્ય રીતે બધી ગતિઓનો [આઝવ]એવો અર્થનીકળી શકે પણ અહીં ભાષ્યમાં નરક તિર્યંચ મનુષ્ય એ ત્રણે ગતિઓના આસ્રવનું સ્પષ્ટ કથન છે. -नारकतैर्यग्योनमानुषाणाम् –સર્વ શબ્દ આ ત્રણે ગતિઓના સર્વનામ રૂપે વપરાયો છે જ પ્રશ્ન-શીલવ્રત ની રહિતતા એ જેમ નરકાદિ ત્રણે ગતિના આયુષ્યનો આગ્નવ છે તેમ દેવગતિના આયુષ્યનો પણ આગ્નવછે કારણ કે ભોગ ભૂમિમાં ઉત્પન્ન થયેલાયુગલિકો નિયમા દેવલોક માં ઉત્પન્ન થાય છે આ યુગલિકોને શીલના અને વ્રતના પરિણામો નો અભાવ હોય છે તો અહીં શીલ અને વ્રતના અભાવે ત્રણજ આયુષ્યના આસ્રવ કેમ કહ્યા? સમાધાનઃ-આ પ્રશ્નમાંવિભિન્નટીકાકાર કેવિવેચકોએ જૂદા જૂદા મંતવ્યોને પ્રગટ કરેલા છે -સૂત્રમાં સર્વેષામ્ પદ છે આ પદથી જૂદા જૂદા આયુષ્યનું ગ્રહણ કરવાનું છે તે વાત નિશ્ચિત છે. - પ્રસ્તુત પ્રશ્ન મુજબ તેનો અર્થ નારકાદિ ત્રણે ગતિ કરવી કેચારે ચાર ગતિનું ગ્રહણ કરવું તે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિ નરકાદિ ત્રણ ગતિનું જ સ્પષ્ટ કથન કરે છે તે વાત નિર્વિવાદ છે -દિગમ્બર ગ્રન્થોમાં સર્વાર્થ સિધ્ધિ તત્વાર્થવૃત્તિ અદિચાર ગતિનું સૂચન છે. જયારે (રાજવાર્તિક)તત્વાર્થવાર્તિકમાં તથા શ્લોક વાર્તિકમાં સર્વપ્રથમ તો ત્રણ ગતિનો જ અર્થ કર્યો છે [જુઓતત્વાર્થ વાર્તિકહિનેદસારપૃ.૭૨૦ લીટી ૧૧ શ્લોક વાર્તિક ખંડ:પુ.પ૨૦] પણ પછી આગળ દેવાયુ નું ભોગ ભૂમિ ની અપેક્ષાએ ગ્રહણ કરેલ છે - હારિભદ્દીય ટીકામાં નારકાદિ ત્રણ આયુષ્યની જ વાત છે–સિધ્ધસેનીયટીકામાં આ પ્રશ્નના અનુસંધાને આગમાનુસાર ચોથા આયુના આગ્નવનો નિર્ણય કરવાનો સૂચવે છે. તારણઃ(૧)પ્રશ્ન સત્ય છે યુગલિકો વતરહિત છે અને દેવલોકમાં ઉપજે છે (૨)સૂત્રકાર જયારે પોતે જભાષ્ય રચના કરે છે ત્યારે તેની કોઈ ભૂલ હોઈ શકે તેમ માનવું કે વિચારવું સર્વથા અનુચિત છે. (૩)જો સર્વેષામ શબ્દથી ચારે ગતિનું ગ્રહણ કરીએ તો-તો ઉપરોકત પ્રશ્નનું સમાધાન થઇ જ જશે કે શીલ અને વ્રતના અભાવે દેવ ગતિનું પણ આયુષ્ય બંધાય, માટે યુગલિકો ને શીલ-વ્રતના અભાવે બંધાતા દેવગતિના આયુષ્યમાં કોઈ વિરોધ નથી. વળી આગમમાં ચારે ગતિના આયુનો પાઠ મળે છે (૪)પરંતુ જો ભાષ્યકૃત વ્યાખ્યાનુસાર જ ચાલીએ તો આગમ પાઠ ઉપરાત કે તેના સિવાય કોઈ અલગ પાઠ કે માન્યતા હોવી જ જોઈએ તે મુજબ નીચેના તર્કો સંભવી શકે –(8) ફક્ત ભોગભૂમિના જ મનુષ્યોને આ વાત લાગુ પડે છે પણ સર્વસાધારણ રીતે લાગુ પડતી હોવાથી ત્રણ ગતિનાજ આમ્રવનું સૂચન હોય – ()શીલ અવ્રત સહિત તો દેવાયુજ બંધાવાનું છે તે નક્કી છે કેમ કે સમકિત ની હાજરીમાં જો આયુનો બંધ પડે તો દેવાયુજ હોય તેથી વિપરીત વિચારણા કરતા શીલ અને વતરહિતતા થી નારકાદિ ત્રણ આયુનો આસ્રવ થાય તેમ સમજી લેવું જોઇએ અર્થાત ત્રણ ગતિના વિધાનથી ચોથી ગતિમાં શીલ-વ્રત સહિતતાથી દેવપણાનું સૂચન મળે છે તેમ માનવું –(૫) જો સૂત્રકારને ચારે ગતિ ઈષ્ટ હોતતો આસૂત્રની રચના દેવાયુના આસ્રવ માટેના સૂત્ર ૨૦ પછીજ કરી હોત અર્થાત આ સૂત્રનો ક્રમ હવે પછીના એકસૂત્ર પછી રાખ્યો હોત પણ તેમ નથી કર્યુ માટે સૂત્રકારને ત્રણગતિજ ઈષ્ટ છે દેવાયુનો આસ્રવ ઈષ્ટ નથી તેવું પણ શક્ય છે -વિદ્વાનો એ આગમાનુસાર યથાયોગ્ય નિર્ણય કરવો સુગલિકોને થતો દેવાયુનો આસવ-અપવાદ હોવાથી વિવાન કરી હોય તેવું પણ બની શકે 0 [B]સંદર્ભ ૪ આગમ સંદર્ભ-પાંવાdi Hપુણે યાડ પરે તિરિયાપિ પરેડ્ડ मणुस्साउयंपि पकरेइ देवाउयंपि पकरेइ * भग. श.१,3.८,सू. ६३ -સૂત્રપાઠ સંબંધ-iતા એટલે શીલ અને વ્રત રહિત એવો Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૦ 1 [9]પદ્યઃ(૧) શીલરહિત સર્વઆયુ બાંધતા જીવ સર્વદા દેવાયુબન્ધન હેતુને નિસુણી હણો સવિ આપદા (૨) શીલવ્રત વિહોણા જે અલ્પારંભાદિ થાય તે મોલોપાય નહીંથાતા આયુ બંધનહીં પડે [10]નિષ્કર્ષ-સૂત્રકાર મહર્ષિ શીલ અને વ્રત રહિતતા એ બંનેને નરકાદિ ગતિનો આસ્રવ કહે છે. સૂત્રતથાભાષ્ય બંનેને આધારે નરક-તિર્યંચ-મનુષ્ય ત્રણ ગતિજઈષ્ટ છે છતાં કદાચ ચારે ગતિના આયુનો આસ્રવ થાય છે તેવો મત સ્વીકારી લઈએ તો પણ નિષ્કર્ષ તારવણીમાં કોઈ મુશ્કેલી પડશે નહીં આપણો આ સૂત્રનો નિષ્કર્ષ એકજ છે કે જો શીલ અને વ્રત રહિતતા હોય અર્થાત્ શીલ અને વ્રતનો અભાવ હોય તો આયુષ્યનો આસ્રવ થાય એ વાત સુનિશ્ચિત જ છે . જેમને મોક્ષનો ઉપાય કરવો છે એટલે કે કોઈ ગતિનું આયુષ્ય બાંધવુંજનથી તેમના માટે આ સૂત્ર દીવાદાંડી સમાન છે કેમ કે આ સૂત્ર થકી પરોક્ષ સૂચના મળે છે કેશીલ અને વ્રતથી યુકત કે વ્રત વડે પરિવ રેલો મનુષ્યજ કોઇપણ પ્રકારના આયુષ્યના આસ્રવ થી મુકત બનવા જેટલી ક્ષમતા ધરાવે છે. માટે આ સૂત્રનો નિષ્કર્ષ એટલો જ કે શીવ્રતત્વમ્ એજ જીવનમાં મંત્ર બનાવીને સર્વે ગતિનો રોધ કરવો. U (અધ્યાયઃક-સૂત્રઃ૨૦) U [1]સૂત્રહેતુ- સૂત્રકાર મહર્ષિ આ સૂત્રની રચના થકી દેવાયુના આગ્નવોને જણાવવાનું કે પ્રયોજન રાખે છે [2]સૂત્ર મૂળઃ-સી સંયમસંયમયનાનિર્નવાછતાંતિ કેવી U [3]સૂત્ર પૃથફર સંયમ - સંયમસંયમ - કામનિર્ની - વાસ્તૃતપણિ દેવજી [4]સૂત્રસાર-સાગસંયમ,સંયમસંયમ,અકામનિર્જરાઅને બાલતાએદેવના [આયુષ્યના આસ્રવ છે U [5]શબ્દજ્ઞાનસર સંયમ- રાગ સહિતનો સંયમ સંયમસંયમ- દેશવિરતિ, આંશિક સંયમ સ્વીકારવો તે અમનિ-નિર્જરાના હેતુ રહિત થતી નિર્જરા વાત - મિથ્યાષ્ટિઓનો જે તપ તે અગ્નિ પ્રવેશ આદિ. દેવય- દેવના આયુનો આસ્રવ થાય 1 [6]અનુવૃત્તિઃ(૧) ગાવ: શબ્દની અનુવૃત્તિ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨)વલ્લરમપરિક સૂત્ર. ૬૬ ગાયુ: ની અનુવૃત્તિ U [7]અભિનવટીકા- કર્મની આઠ પ્રકૃતિમાં એક પ્રકૃતિ આયુષ્ય કર્મની છે જેની ચાર ઉત્તર પ્રકૃતિ કહેવામાં આવેલી છે. નારક તિર્યંચ મનુષ્ય અને દેવાયું. પ્રસ્તુત સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ અહીં દેવોના આયુનો આસ્રવ કઈ રીતે તે વાતને જણાવે છે જ સર/સંયમ:-પંચમહાવ્રત રૂપ સંયમ ગ્રહણ કર્યા પછી કષાયના કંઈક અંશો બાકી રહેલા હોય તેને સરાગસંયમ કહેવાય છે ૪ સંજવલ લોભાદિ કષાયો તે રાગ છે, રાગથી સહિત તે સરાગ અને સંયમ એટલે પ્રાણિતિપાત આદિ પાપોથી નિવૃત્તિ. આવો રાગ સહિતનો સંયમ તે સરાગસંયમ. # સંયમ છતાં તેમાં રાગ-દ્વેષની પરિણતિ થઇ જાય તેથી તે પ્રમાદ સહિત હોવાથી આસ્રવ બને છે. છે સંસારના કારણોના વિનાશ કરવામાં તત્પર હોવા છતાં હજી જેની સંપૂર્ણ અભિલાષા નષ્ટ થઈ નથી એવા શ્રમણો સરાગ કહેવાય છે આવા સરાગીના સંયમને સરાગ સંયમ કહે છે અથવા તો હજી વીતરાગ સંયમ ગુણઠાણે પહોંચ્યા નથી માટે સરાગસંયમ છે સંયમ,વિરતિ નિયમ અને વ્રત એ બધાં પર્યાયવાચી શબ્દો છે. - વ્રતતી વ્યાખ્યા એ.૭-૨- હિસાગૃતતેયાત્રામપરિપ્રદેભ્યો વિરત áતમ મુજબ હિંસા જૂઠ ચોરી અબ્રહ્મ પરિગ્રહથી અટકવું તેને વ્રત કહેલ છે અર્થાત્ આ વ્રત એ જ સંયમ છે સમ્યગૃજ્ઞાન પૂર્વકની વિરતિ તે પણ સંયમ છે. -संयमनं संयमः सम्पूर्वात् यमेः भावसाधनम् (इति) संयम –રી:- સંજવલન કષાયના સહવર્તીપણાને રાગ કહે છે - આ રાગ સહિતનો સંયમ તે સરાગ સંયમ કહેવાય છે + संयंम: विषयकषायोरुपरम: विरति: सम्यग्ज्ञानपर्विकाप्राणातिपातादिनिवृत्तिः नियम - संयम,विरति व्रत इति अनर्थान्तरम्-एकार्थक शब्दा: सरागः सह रागेण (अर्थत: संज्वलनकषाय:) संयमः આવો રાગ સહિત સંયમ તે સરાગ સંયમ * સંયમસંયમ:-દેશ વિરતિ ધર્મ તે સંયમસંયમ છે જેમાં આંશિક સંયમ હોય અને આંશિક અસંયમ હોય તે હિંસા,જુઠ ચોરી અબ્રહ્મ તથા પરિગ્રહ થકી અલ્પાંશે વિરતિ ગ્રહણ કરવામાં આવે તો તેને સંયમસંયમ કહે છે. કેમ કે તેમાં કિંચિંત વિરતિ છે અને કિંચિત્ અવિરતિ પણ છે. ૪ શ્રાવકના વ્રતોને સંયમસંયમ કહે છે આ સંયમસંયમ માં ગ્રહણ કરાયેલા વ્રતને અણુવ્રત કહે છે કેમ કે સાધુના મહાવ્રત હોય તે અપેક્ષાએ આ અણુ છે માટે અધ્યાયઃ૭ સૂત્ર ૨ તેરાસતીગળુHહતી મુજબ દેશ થી ગ્રહણ થવાને લીધે તેને પુત્રત કહ્યા અને આ અણુવ્રત ગ્રહણ તે સંયમસંયમ ૪ સંયમસંયમ-દેશવિરતિ -અણુવ્રત-પૂલ વ્રત આદિ એકાર્થક શબ્દો છે Page #122 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૦ ૧૨૧ * ઞામનિર્નાઃ-જેમાં નિર્જરા કરવી તે હેતુ ન હોય પણ આપમેળે જ કર્મનો ક્ષય થાય તે અકામ નિર્જરા પોતાની ઇચ્છા વિના, પરતંત્રતાથી કે બીજાના આગ્રહથી જે પાપથી અટકવું તે અકામ નિર્જરા કામ એટલે ઇચ્છા અને નિર્જરા એટલે કર્મનો ક્ષય. જો સ્વ ઇચ્છા પૂર્વક કર્મોનો નાશ થાય તો તે સકામ નિર્જરા કહેવાય અને ઇચ્છાવિના કર્મોનો નાશથાયતોતેઅકામનિર્જરા કહેવાય પરાધીન પણે અગર અનુસરણ ખાતર જે અહિતકર પ્રવૃત્તિ નો કે આહાર આદિનો ત્યાગ થવો તે અકામ નિર્જરા કહેવાય છે ભૂખ,તરસ,ભૂમિશય્યા,મળ ધારણા,સંતાપ,પરિતાપ,ઠંડી,ગરમી વગેરે જેલના કેદી કે ગ્રાહકના લોભમાં પડેલ દુકાનદાર ની જેમ કે સાધન-સગવડ અભાવે સહેવા વગેરેને અકામ નિર્જરા કહેલી છે. पराधीनतयानुरोधाच्चाकुशलनिवृत्तिराहादि निरोधश्च - अकाम निर्जरा । अपेक्षापूर्वाकारिता यत्रानुष्ठाने साकामनिर्जरा, अबुद्धिपूर्वाइत्यर्थः । ઇચ્છા વિના અથવા વ્રત ધારણ કર્યા વિના જ પરાધીનતા આદિને વશ ભોગ કે ઉપભોગ રૂપ વિષય ના છૂટી જવા છતાં સંક્લેશ પરિણામો ન થવા અર્થાત્ સમપરિણામથી કષ્ટોને સહન કરવાતેને અકામ નિર્જરા કહી છે * વાતપ-મિથ્યાત્વના કારણ અને મોક્ષમાર્ગમાં ઉપયોગ નથનાર કાયક્લેશ આદિ વ્રતોનું ધારણ કરવું તે બાળતપ છે મિથ્યાદ્રષ્ટિ તાપસ,સંન્યાસી પાશુપાત,પરિવ્રાજક, એકદંડી, ત્રિદણ્ડી વગેરેના અસમ્યક્ તપને બાળતપ જ કહેવાય છે વિવેકવિના જે અગ્નિપ્રવેશ,જળપ્રવેશ,પર્વત પ્રપાત,વિષભક્ષણ,અનશન આદિ દેહદમનને બાળતપ કહે છે बालो मूढो इति अनर्थान्तरम् । तस्यतपोबालतपः મિથ્યાદૃષ્ટિઓનો સમ્યક્ જ્ઞાન વિહિન તપ તે બાળતપ છે બાળ એટલે સત્વાવબોધથી પરામુખ અથવા વિપરીત ચિત્તવાળો પણ કહેવાય છે તેઓની અતત્વમાં તત્વાભિનિ વેશ પ્રવૃત્તિ પૂર્વક જે તપ થાય તેને બાળતપ કહે છે. બાળ એટલે સન્માર્ગ પ્રતિપાદન અથવા સકલ કર્મક્ષય માં અસમર્થ આવા બાળ અર્થાત્ મૂઢનું ધર્મને માટે અગ્નિમાં કૂદી પડવું ધર્મબુધ્ધિએ પર્વત,ગિરિશિખર આદિ ઉપરથી જે પડવું,ધર્મને માટે નદીમાં ડૂબી જવું આદિ અનેક પ્રકારે જે પ્રવૃત્તિ તે બાળતપ છે દેવસ્યા:- તેવ નરકાદિ ચાર ગતિમાંની એક ગતિતે દેવગતિ,આ દેવગતિને પામેલો જીવ તે દેવ કહેવાય —અહીં આયુષ: અને ગન્નવ: શબ્દની અનુવૃત્તિ સમજી લેવી તેથી તેવસ્ય આયુલ:આસવ: મતિ એવું વાકય થશે અર્થાત્ દેવના આયુનો આસ્રવ થાય છે વિશેષઃ- દેવગતિનો આસ્રવ-સૂત્રોકત તથા વૃત્યોકત રીતેઃ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૨. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - રાગયુકત સંયમ વ્રતના પાલનથી - દેશવિરતિ ધર્મ રૂપ શ્રાવક ધર્મના પાલનથી -નિર્જરાની બુધ્ધિ રહિત પણે કર્મનો ક્ષય કરવાથી -મિથ્યાદ્રષ્ટિ નો બાળતપ કરવાથી - કલ્યાણ મિત્રનો સંપર્ક રાખવાથી વંકચૂલ માફક -જિનવાણી રૂપ ધર્મના શ્રવણથી -દાન, શીલ, તપ અને ભાવ રૂપ ચતુર્વિધ ધર્મથી -શુભ લેશ્યાના પરિણામો થી - અવિરતિ સમ્યગ્દર્શન ના પ્રભાવથી - સુપાત્રે અન્ન, વસ્ત્ર,પાત્ર આદિના દાનથી -ધર્મ પરત્વેના અવિહળ રાગથી -જિનાલય,ઉપાશ્રય આદિ આયતન સેવાથી -મરણકાળ ધર્મ ધ્યાન રૂપ પરિણતિ થી આ અને આવા પ્રકારે સરાગ સંયમાદિ કારણોથી દેવાયુનો આસ્રવ થાય છે ગ્રન્થાન્તર થી દેવાયુનો આસવ–દૂબેલોક પ્રકાશ-સર્ગઃ ૧૦ શ્લોક-૨૬ર चतुर्थादि गुणस्थान वर्त्तिनोऽकामनिर्जराः जीवा बजन्ति देवायुस्तथा बालतपस्विनः -ચોથા કે એથી ઉપરના ગુણ સ્થાને વત્તર્તા -અકામ નિર્જરાવાળા અને બાળતપસ્વી ઓ આ ત્રણ પ્રકારના જીવો દેવાયુષને બાંધે છે. અર્થાત દેવને યોગ્ય આયુષનો આસ્રવ કરનારા હોઈ શકે છે. -કર્મગ્રન્થ પહેલો-ગાથા પ૯પૂર્વાર્ધ अविरयमाइ सुराउं बालतवोऽकामनिज्जरो जयइ -અવિરતિ આદિ-સમ્યદૃષ્ટિ મનુષ્ય તથા તિર્યંચ દેશ વિરતિ ધર અર્થાત શ્રાવક - તિર્યંચ અને સરાગી સંયમી -બાળપ-અજ્ઞાન પણે કાય ફલેશાદિ તપ કરતો મિથ્યાદ્રષ્ટિ -અકામ નિર્જરા-કર્મની નિર્જરાનો ભાવ ન હોય છતાં કર્મક્ષય પામે તો 0 [B]સંદર્ભ # આગમસંદર્ભઃ-વાંકાલિંગીવા મસાત્તાતે પંપતિ તંગદી-સરસંગમે संजमासंजमेणं बालतवो कम्मेणं अकाभणिज्जराए *स्था.-स्था. ४,उ.४,सू. ३७३/४ -वेमाणियावि...जह सम्मदिठ पत्रतसरवेज्जावासाउयकम्म भूमिग गब्भवक्कंतिय मणुस्सेहिमो उवज्जति किं सजत समदिठ्ठि हितो असंज्जय सम्मदिहिंठीप ज्जतएहितो संजयासंजव सम्मदिठ्ठीपज्जत्त संखेजाहिंतो उववज्जति । Page #124 -------------------------------------------------------------------------- ________________ (૧) અધ્યાયઃ સૂત્રઃ ૨૦ ૧૨૩ गोयमा तीहितो वि उववज्जति एवं जाव अच्चुगोकप्पो * प्रज्ञा. प. ६-सू. ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)વ્રત (સંયમ) સૂત્ર. 9: હિંસાવૃતdયાત્રહ્મપરિપ્રદેગો વિરતિન્દ્રતમ (૨)અણુ મહા-.૭.૨ સર્વતોભુમીની (૩)પ્રકૃત્તિ-ગ.૮-પૂ. બાદોજ્ઞાન......નારીયા: (૪)પ્રકૃત્તિ - અ.૮-૭ નાતેથોનમાનુષવાન અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)સ્વરૂપ - કર્મગ્રન્થ પહેલો ગાથા-૨૩ (૨)સ્વરૂપ - દ્રવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લોક ૧૫૯-૧૫૯ (૩)કારણ - દિવ્યલોક પ્રકાશ સર્ગઃ ૧૦ શ્લોક -૨૬૨ (૪)કારણ - કર્મગ્રન્થ પહેલો ગાથા-૫૯ પૂર્વાર્ધ U [9]પદ્યઃ સરાગ સંયમ દેશવિરતિ અકામ નિર્જર ભાવના બાલતપસી કષ્ટ કરતાં આયુ બાંધે દેવના (૨) સંયમ તપ બંનેય મુખ્ય કારણ મોક્ષનાં હોય સરાગતા તેમાં તો તો દેવગતિ તિહાં U [10]નિષ્કર્ષ - દેવગતિના આયુના આસ્રવને જણાવતા આ સૂત્રમાં જે-જે કારણો કહ્યા તે સાવધાની થી વિચારતા આપણને સુંદર નિષ્કર્ષ પ્રાપ્ત થાય તેમ છે. જો જીવ સમ્યક દ્રષ્ટિહોય,મોક્ષની ઈચ્છા રાખતો હોય તો તેને આ નિષ્કર્ષખૂબજ ગમશે જો દેવલોકના સુખો જ જોઈતા હોય તો તો સૂત્રકાર મહર્ષિએ પોતે ઉપરોક્ત ચાર કારણ જણાવેલા જ છે આપણે એવા ઉદ્ગલોકની અપેક્ષાથી અહીં નિષ્કર્ષ તારવાયો છે કે જેનાથી ઉર્ધકોઇ લોક હોયજ નહીં. તો અહીં જે ચાર કારણો કહ્યા છે તે ચારે થી વિપરીત વિચારણા કરવી પડશે -બાળતા ને બદલે એવો સમ્યક્તપ કરવો કે જે સમ્યકદર્શન જ્ઞાન અને ચારિત્રને પ્રગટ કરનારા થાય -અકામ નિર્જરા ને બદલે સકામ નિર્જરા કરવી કે જે નિર્જરા કર્મોનો સર્વથા ક્ષય કરાવનારી થાય -સંયમા સંયમ દેશવિરતિ-ને બદલે સર્વવિરતિ ગ્રહણ કરવી જેથી સર્વથા વિરત થયેલો જીવ પ્રવૃત્ત ન થાય -સરાગ સંયમ માં પણ સંજવલન કષાય રૂપ રાગ પડેલો છે તેને સ્થાને વીતરાગ-સંયમ અર્થાત ૧૩મું સયોગી કેવળી ગુણ સ્થાનક પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જેથી સરાગ માંથી રાગ રહિત સંયમ ને પામી શકાય અર્થાત દેવગતિના આયુનો આસ્રવ એ પણ કર્માક્સવ જ છે આપણે આમ્રવને સર્વથા હેય માનીને મોક્ષને પામવો , આસ્રવ જ અટકાવવો હોય તો ઉપરોકત ચારે કારણોને નિવારવા સતત પ્રયત્નશીલ રહેવું. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાય -સુત્રઃ૨૧) U [1]સૂરતુ-આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ અશુભ નામકર્મના આગ્નવોને જણાવે છે. U [2]સૂત્ર મૂળ-યોગવશ્વના વિસંવાવ વાશુમી નાના: 0 [3]સૂત્ર પૃથકાયો - વતી - વિસંવાદ - ૨ અશુમીના: 0 [4]સૂત્રસાર-મન,વચન અને કાયા એ ત્રણેયોગોની વક્રતા અર્થાત્ કુટીલ પ્રવૃત્તિ અને વિસંવાદન [અન્યથા પ્રરૂપણ એ અશુભ નામકર્મના [આસવ) છે U [5]શબ્દજ્ઞાનઃયોગવત-મન,વચન અને કાયા એ ત્રણેની કુટીલ પ્રવૃત્તિ વિસંવાવિન–અન્યથા પ્રરૂપણા કરવી વ -સમુચ્ચય અશુમયના: અશુભ નામકર્મનો [આસ્રવ] [6]અનુવૃત્તિઃ- માવ: મૂત્ર-૬:૨ થી માસશબ્દની અનુવૃત્તિ અહીં ચાલે છે [7]અભિનવટીકા-તત્વાર્થ સૂત્રના આઠમા અધ્યાયમાં સૂત્રકાર મહર્ષિ એ કર્મની આઠપ્રકૃત્તિ જણાવી છે તેમાં નામકર્મનામે એક પ્રકૃત્તિ છે. આ કર્મના [ઉત્તર પ્રકૃત્તિપેટા ભેદ ૪૨,૯૩,૧૦૩,૬૮ એમ ચાર પ્રકારે કર્મગ્રન્થકારે જણાવેલા છે પરંતુ અહીં સૂત્રકાર મહર્ષિ નામકર્મના અશુભ અને શુભ એવા બે ભેદોને જ જણાવે છે. આ કર્મ દરેક પ્રાણીના ગતિ-જાતિ આદિ પર્યાય ના અનુભવ ને બતાવનાર છે તે એક ચિતારા જેવું છે જેમ કોઈ ચિતારો દરેક ચિત્રને જૂદા જૂદા ચિતરે છે તેમ આ નામ કર્મ પણ પ્રાણીને જૂદા જૂદા પ્રકારે બનાવે છે. આ જૂદા જૂદા પ્રકારમાં અશુભ નામકર્મ નો કઈરીતે આસ્રવ થાય છે તે આ સૂત્ર થકી જાણવા મળે છે * યોરાવતા—અહીં બે શબ્દ છે. (૧)યો અને (૨) વતી યોગ-પૂર્વે આ શબ્દ સૂત્ર૬:૧માં કહેવાઈ ગયો છે તે મુજબ - “વર્યાન્તરાય ના ક્ષયોપશમથી અથવા ક્ષયથી તથા પુદ્ગલો ના આલંબનથી થતો આત્મપ્રદેશનો પરિસ્પંદકંપન વ્યાપાર તે યા – આલંબનથી થી આ યોજના ના ત્રણે ભેદો પડે છે (૧)કાયયોગ (૨)વચન યોગ(૩)મનોયોગ -शकितरूप आत्मन: करणविशेष: कायवाङ्मनोलक्षण: ૪ વ#dI-વક્રતા એટલે કુટિલતા -ૌટિલ્ય પ્રવૃત્તિ: કટિલ પ્રવૃત્તિ $ યોગા વત-મન,વચન, કાયાની કુટિલ પ્રવૃત્તિને યોગ વક્રતા -योगवक्रताऽनार्जवप्रणिधानं मायाचितं योगविपर्यास इति अनर्थान्तरम् । -યોગવક્રતા એટલે કાયા-વચન-મનનો માયા વ્યવહાર Page #126 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ સૂત્રઃ ૨૧ ૧૨૫ -મનથી કંઈક ચિંતવવુ, વચનથી કંઈક બોલવું અને કાયાથી કંઈક જૂદુજ કરવા રૂપ મન,વચન, કાયાની કુટિલતા તે યોગ વક્રતા (૧)કાયયોગ વકતા - કાયાના રૂપાંતરો કરીને અન્યને ઠગવા તે # શરીરની મોં મરડવા વગેરે કુચેષ્ટા કરવી, વિદુષક સ્ત્રી વગેરેના વેશ લેવા એ થકી લોકોને છેતરવા તે કાય વક્રતા કુજ,વામન, વિક્લાંગ,બાડો,રોગગ્રસ્ત વિદુષક, સ્ત્રી પુરુષ,નોકર, રુદ રાજર્ષિ વિશેષ અવતારી ગણાતા પુરુષો આદિ સર્વેના રૂપ કરીને તેવા માયા વ્યવહાર થકી લોકોને ઠગવાતે (૨)વાગુયોગ-વક્રતા- જુઠું બોલવું વગેરે થકી લોકોને છેતરવાતે $ લોકને ખોટું-ખરૂ સમજાવી લડાવી મારવા તે વચન વક્રતા ૪ વિવિધ દેશ-પ્રદેશની ભાષા બોલવા દ્વારા લોકોને છેતરવા. જેમ કે હિન્દી પ્રદેશમાં હિન્દી બોલીને પોતે હિન્દી ભાષાનો દેખાવ કરે અથવા મારવાડમાં મારવાડી બોલી પોતે મારવાડી હોવાનો દેખાવ કરે અને એ રીતે હું આ દેશનોજ છું એવો ભાસ ઉભો કરી લોકોને છેતરે (૩) મનોયોગ વક્રતા -મનમાં બીજુંજ હોવાછતાં લોકપૂજા, સત્કાર, સન્માન,વગેરેની ખાતર બાહ્ય કાયાની અને વચનની પ્રવૃત્તિ જૂદી જ કરવી | # મનમાં કોઈક વાત સંઘરી રાખી, વચનથી જૂદા શબ્દ બોલે, કાયા થકી વળી કંઈક અન્ય ચેષ્ટા જ કરે અને એ રીતે બીજાને છેતરીને પોતાનો સ્વાર્થ સાધવો તે મનો વક્રતા આ પ્રમાણે જે યોગ વક્રતા કહી તે પોતાના વિષયમાં જ હોય છે વિસંવાદ - પૂર્વે સ્વીકારેલ હકીકતમાં કાલાન્તરે ફેરફાર કરવો અર્થાત્ કરેલ પ્રરૂપણાથી અન્યથા પ્રરૂપણા કરવી તે વિસંવાદ ૪ અન્યથા પ્રવૃત્તિ કરાવવી અગર બે સ્નેહીઓ વચ્ચે ભેદ પડાવવો . જે હકીકતને ઉલટસુલટ રીતે રજૂ કરવી, બીજાની સરળતા નો દુરપયોગ કરવો, - એકબીજાને લડાવી મારવા જ કલ્યાણકારી માર્ગ ઉપર ચાલનારાને તેમાર્ગની નિંદા કરી ખરાબ માર્ગે ચાલવા સમજાવવું, વ્યસનાદિમાં પાડવા કે સમ્ય દર્શનાદિની પ્રવૃત્તિ કરનારને મિથ્યાત્વ માં લઈ જવા વગેરે વિસંવાદ આ પ્રમાણે વિસંવાદન બીજાના વિષયમાં જ હોય છે. જ પ્રશ્ન - યોગ વક્રતા અને વિસંવાદન વચ્ચે મુખ્ય ભેદ કર્યો છે? સમાધાનઃ- જો કે સામાન્યથી વચન યોગવક્રતા અને વિસંવાદન બંનેનો અર્થ સમાન જણાય છે પણ સૂક્ષ્મ દૃષ્ટિથી બંનેના અર્થમાં ભેદ છે # કેવળ સ્વને [પોતાને]આશ્રીને મન,વચન, કાયાની પ્રવૃત્તિ જૂદી પડતી હોય ત્યારે યોગ વક્રતા કહેવાય છે અને –બીજાના વિષયમાં પણ તેમ થાય ત્યારે વિસંવાદન કહેવાય છે અર્થાત કેવળ પોતાની વિરુધ્ધ પ્રવૃત્તિ તે વચનયોગ વક્રતા -અને પોતાની યોગ વક્રતાને કારણે અન્યની પણ વિરુધ્ધ પ્રવૃત્તિ થાય તે વિસંવાદન Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે જેમ કે ભય આદિના કારણે ખોટું બોલે તો તે વચનયોગ વક્રતા –અને એકને કંઈ કહે અને બીજાને કંઈ કહે તે રીતે એકબીજાને લડાવી મારે તો તે વિસંવાદન છે. –તથા નીતિથી વર્તનારને પણ આડું અવળું સમજાવીને અનીતિ કરાવવી વગેરે વિસંવાદન છે. # આ રીતે વચન યોગ વક્રતા સ્વવિષયક છે.જયારે વિસંવાદનએ પર વિષયક પ્રવૃત્તિ છે જ -વિશેષ ર શોનુતવિષયસમુચ્ચયાર્થ: - અવ્યયથકી સૂત્રકાર નહીં કહેવાયેલા અશુભ નામ કર્મ વિશેષ-આગ્નવોનો સમુચ્ચય કરવાનું જણાવે છે –અશુભનામકર્મના ઉફતયોગ વક્રતા તથા વિસંવાદનસહબીજા પણ અનેક આગ્નવો વૃત્તિમાં કહ્યા જેમ કે® –મિથ્યાદર્શન, પશુન્ય, અસ્થિર ચિત્ત -ખોટા તોલમાપ રાખવા કે ખોટા તોલમાપ કરવા –અસલી વસ્તુમાં નકલી વસ્તુનું મિશ્રણ કરવું –પરનિંદા, આત્મપ્રશંસા, ચાડીયાપણું -પરદવ્ય હરણ, મહાઆરંભ, મહાપરિગ્રહ -કઠોર વચન, અસભ્ય વચન, વ્યર્થ બકવાદ - વશીકરણ પ્રયોગ, સૌભાગ્યોપધાત - ખોટી સાક્ષી, હિંસાદી માટે જૂઠું બોલવું -વર્ણ, ગંધ, રસ, સ્પર્શ,ફેરવી નાખવા -અંગોપાંગ છેદવા, યંત્રો-પાંજરા વગેરે કરવા -બીજાને હેરાન કરવાની તીવ્રવૃત્તિ - ઉજજવળ વેશે રૂપ વગેરે નો મદ કરવો -ચેત્યાદિના નામે પોતાના માટે ગંધ-માળા-ધૂપાદિ લેવા -આચાર્યાદિકની વિડંબના કરવી મશ્કરી કરવી -ઇટો પકાવવી, અગ્નિ પ્રયોગ કરવો, નીભાળા સળગાવવા -પ્રતીમા મંદિર,બગીચા,ઉપાશ્રયાદિનો વિનાશ કરવો * ગ્રન્થાન્તર થી અશુભ નામકર્મના આસવો -લોકપ્રકાશ-સર્ગઃ ૧૦-શ્લોક-૨૬૪-પૂર્વાર્ધ अगौरवश्च सरल: शुभं नामान्यथाशुभम् અર્થાત મોટાઈ વાળો અનેઅસરળ મિાયાવી]અશુભ નાકર્મ બાંધે છે -કર્મગ્રન્થ પહેલો-ગાથા-૫૯ ઉત્તરાર્ધ सरलो अगारविल्लो सुहनामं अनन्हा असुहं -અસરળ અર્થાત્ માયાવી મન-વચન-કાયાનો કપટયુક્ત વહેવાર થી યુકત Page #128 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ સૂત્રઃ ૨૧ -અગૌરવ અર્થાત ઋધ્ધિ રસ અને સાતા ગૌરવથી છકેલો,મદવાળો આ બંને પ્રકારના જીવો અશુભ નામકર્મ ઉપાર્જન કરે છે. જે સુચના:- શુમણ્ય નાનો રચાતુર્ણિમેચ વર્મળ ગાવો મવતિજુઓ પરિશિષ્ટ સૂત્રઃ ૨૨ના અંતે 0 []સંદર્ભઃ ૪ આગમસંદર્ભ - પોયમ ! મયગણુયાણ, ભાવમયાણ,માસમણુયાણ विसंवायणा जोगेणं असुभनाम कम्मा जाव पयोगबन्धे *भग. श.८,उ.९,सू.३५१-१२ ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)યોગ-યુવાન: ફર્મયો: ૬ (૨)નામકર્મ તિજ્ઞાતિ રીપોપનિર્માણવશ્વનયાત્ સંસ્થાનાનનસ્પરિન્ય वर्णानुपूर्व्यगुरुलघूपपघातपराघात तपोद्योतोच्छ्वासविहायोगतयः प्रत्येक शरीरत्रससुभगसुस्वर शुभ सूक्ष्मपर्याप्त स्थिरादेय यशांसिसेतराणितीर्थकृत्वं च ८:१२ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)સ્વરૂપ-કર્મગ્રન્થ પેહેલો ગાથા-૨૩ (૨)સ્વરૂપ દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૧૫, ૧૬૬ (૩)કારણ દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૨૬૪ (૪)કારણ -કર્મગ્રન્થ પેહેલો ગાથા-૫૯ ઉત્તરાર્ધ I [9]પદ્ય-સૂત્ર ૨૧-૨૨નું સંયુકત પદ્ય (૧) વક્રતા ઘરે યોગની વળી વિસંવાદો ધારતા નામકર્મ અશુભ બાંધે વિપરીતે શુભ બાંધતા (૨) યોગની વક્રતા એ ને વિસંવાદે અશુભ જે નામ કર્મ બંધાય ઉલટું શુભતેમ એ U [10]નિષ્કર્ષ-સૂત્રમાં અશુભ નામકર્માક્સવને જણાવેલ છે તેના નિષ્કર્ષ સ્વરૂપે એટલું અવશ્યવિચારી શકાય કે જો હલકી ગતિહલકી જાતિ, સંપૂર્ણ શરીરને અંગોપાંગ, વિચિત્ર નિર્માણ નામકર્મ, છેલ્લા સંઘયણ કે સંસ્થાન, અશુભ વર્ણાદિ બીકણપણું આદિ ન જોઈતા હોયતો આ અશુભ નામ કર્મ થકી દૂર રહેવું જોઇએ. અર્થાત્ કાળો કુબળો ગધેડા જેવો અવાજ વાળોદીઠોનગમેતેવો-ગંધાતો ગોબરો આવા આવા વિશેષણો જીવને સાંભળવા ગમતા નથી પણ જીવ તેના કારણોને દૂર કરતો નથી આ સૂત્ર થકી આવા અશુભ નામકર્મથી નીવર્તવાનો ઉપાય જડી જાય છે. T S T U T U Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાયઃક-સૂત્રઃ૨૨) [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ શુભનામકર્મના આસવને જણાવે છે. U [2]સૂત્રમૂળ વિપરીત શુમી 0 [3]સૂત્રપૃથકક-વિપરીત - (સ્પષ્ટ જ છે) [4] સૂત્રસાર -અશુભ નામ કર્મોના આસ્રવોથી] વિપરીત શુભ નામકર્મના [આસ્રવો છે [અર્થાતુ-મન-વચન, કાયાના યોગોની સરળતા તથા યથાયોગ્ય પ્રરૂપણા એ શુભનામકર્મના આસવો છે] U [5]શબ્દજ્ઞાનવિપરીતં-અશુભ નામકર્મના આગ્નવોથી ઉલટું મર્ય-શુભનામકર્મનો આસ્રવ છે U [6]અનુવૃત્તિઃ(૧) સમાવ: સૂત્ર. ૬:૨ ની માસવ: (૨) યોરાવતા વિસંવા વ સૂત્ર. ૬:૨૧ની અશુમાન: ની અનુવૃત્તિ D [7]અભિનવટીકાઃ-સૂત્રોકત રીતે તો ફકત એકજલીટીમાં આખી અભિનવટીકા સમાવિષ્ટ થઈ શકશે # અશુભ નામ કર્મથી ઉલટું તે શુભ નામકર્મના આગ્નવો છે # ઉલટા-વિપરીત એટલે ક્યા? –ચારતા અને સંવનિ તેના થી શુભનામ કર્માસ્ત્રવ થાય છે # યોગી સરતા એટલે શું? યોગ સરળતા એટલે-૧ મન-વચન, કાયાની સરળતા તે યોગ સરળતા -મન-વચન-કાયાની પ્રવૃત્તિની એકરૂપતા તે યોગ સરળતા -૩ જે મનમાં હોય તે જ વચનમાં હોય અને તેજ કાયાની પ્રવૃત્તિમાં પણ જણાતુ હોય તો તેને યોગ સરલતા કહેવાય છે -૪ મન-વચન-કાયાનો સદાચારમાં ઉપયોગ તે યોગ સરળતા -પ મન-વચન, કાયા થી લોકોને ન છેતરવા રૂપ સદ્વ્યવહાર ની સ્થાપના અને જેવો પોતે હોય તેવું જ બોલવા થકી અને તેવી જ ચેષ્ટા-પ્રવૃત્તિ થકી મૂદુ અને ઋજુ વ્યવહાર કરે તે યોગ સરળતા * સંવાવન:- અથવા અવિસંવાદ. અન્યથા પ્રવૃત્તિ ન કરવી તે સંવાદન ૪ બે વચ્ચે ભેદ હોય તો પણ તે દૂર કરી એકતા કરાવવી ૪ આડે રસ્તે જનારને સીધે કે સવળે રસ્તે ચઢાવવો *દિગમ્બર પરંપરામાં તદ્ વિપરીત રામચ એ પ્રમાણે સૂત્ર છે Page #130 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૨ ૧૨૯ # પૂર્વે સ્વીકારેલ હકીકતમાં કાલાન્તરે પણ ફેરફાર ન કરવો અર્થાત્ કરેલ પ્રરૂપણથી અન્યથા પ્રરૂપણા ન કરવી $ હકીક્ત જેમ હોય તે સ્વરૂપે જ રજૂ કરવી, એકબીજાની વચ્ચે સુલેહ કરાવવી જ કલ્યાણકારી માર્ગે ન ચાલતો હોય તેને પણ કલ્યાણકારી માર્ગે ચઢાવવો અને માર્ગમાં હોય તેને સ્થિર કરવો ૪ મિથ્યાત્વમાં પડેલા જીવને સમ્યકત્વ પ્રતિ સ્થાપન કરવો આ પ્રમાણે સ્વષિયમાં યોગસરળતા અને પર વિષયોમાં સંવાદન કહેલું છે અને તે જ શુભ નામકર્મનો આસવ છે * વિશેષઃ- શુભ નામ કર્મના ઉકત બે આગ્નવો સાથે સંકડાયેલ અન્યાગ્નવો - ધાર્મિક પુરુષના દર્શનથી આનંદ થવો - સંસાર અને સંસારના કાર્યોથી ભય લાગવો -ધર્મ કાર્યને વિશે પ્રમાદનો ત્યાગ કરવો -સભાવથી વસ્તુનું અર્પણ કરવું -ધર્માત્મા પાસે આદરપૂર્વક જવું -પશુન્ય,ચાડી ચુગલી આદિ સ્વભાવનો અભાવ - પરપ્રશંસા, આત્મનિન્દા, સ્થિરચિત્ત -સત્ય વચન, મિષ્ટ ભાષણ, મિત ભાષણ -અલ્પ આરંભ-સમારંભ, અલ્પ પરિગ્રહ - રૂપ,કુળ,બળ,બુધ્ધિ આદિએકેનો મદ નહોવો -બીજાને કૂતુહૂલાદિ ઉત્પન્ન ન કરાવવા -બીજાની વિડંબણા કે મશ્કરી ન કરવી -જિનાલય,જિનપ્રતિમાજી આદિ નિર્માણ તથા રક્ષણ -ઉપાશ્રય, પૌષધશાળાદિ નું નિર્માણ તથા રક્ષણ -ક્રોધ, માન,માયા, લોભાદિ કષાયની અલ્પતા -સમ્યદર્શન-દૃષ્ટિ કે શ્રધ્ધા -યોગ્ય તોલ માપ રાખવાથી તેમજ લોકોને છેતરવા નહીં -અસલી નકલી વસ્તુની મિલાવટો ન કરવી -વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં ફેરફાર ન કરવા - આચાર્યાદિકની સેવા, વૈયાવચ્યાદિ કરવા -પરદૂવ્ય રક્ષણ, અહિંસાદિભાવ, જીવદયા પાલન કરવું -કયાંય વશીકરણ પ્રયોગ કે સૌભાગ્યોપઘાત આદિન કરવા આ અને આવા સત્કાર્યો થકી શુભનામનો આસવ થાય છે તેમ વૃત્તિમાં જણવેલ છે. 24. SIC Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા શુભ નામકર્માસવ-ગ્રન્થાન્તર થી લોકપ્રકાશ સર્ગ-૧૦ શ્લોક-૨૬૪ (૧)સરળ પ્રકૃત્તિનો જીવ શુભનામ કર્માસ્રવ કરે છે (૨)મોટાઈ વિનાનો –ગારવ રહિત જીવ શુભ નામ કર્માસ્રવ કરે છે કર્મગ્રન્થ પહેલો ગાથા-૫૯ ઉત્તરાર્ધ (૧)માયા કપટ રહિતિ મન,વચન,અને કાયાના વ્યાપાર વાળો તથા (૨) રસ-થ્યિ સાતા ગારવ રહિત જીવ શુભ નામ કર્માસ્રવ કરે છે જ શુભનામ કર્મ વિશે સુચના - મચ્છુ નામર્મળા મનુષ્ય ત્યારે. સપ્તશત્ ૩યાણવા મ7- જુઓ સૂત્રાને આપેલ પરિશિષ્ટ [8] સંદર્ભ$ આગમ સંદર્ભોયમા! વય 3gયાણ માવ3gયયાણ માકુનુયાણ अविसंवादण जोगेणं सुभनाम कम्मासरीर जाय पयोग बन्धे * भग. श.८,उ.९,सू.३५२-११ ૪ તત્વાર્થ સંદર્ભઃ नामकर्म गतिजातिशरीराङ्गोपाङ्गनिर्माणबन्धनसवात संस्थानसंहनन स्पर्शरसगन्धवर्णानुपूर्व्यगुरु लघूपघात पराघात तपोद्योतोच्छ्वास विहायोगतयः प्रत्येकशरीर उससुभगसुस्वर शुभ सूक्ष्मपर्याप्त स्थिरादेययशांसि सेतराणि तीर्थकृत्वं च सूत्र ८:१२ અન્ય ગ્રન્થ સંદર્ભ(૧) સ્વરૂપ-કર્મગ્રન્થ પહેલો ગાથા-૨૩ (૨) સ્વરૂપ-દવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૧૫,૧૬૬ (૩)કારણ- દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૨૬૪ (૪)કારણ -કર્મગ્રન્થ પેહેલો ગાથા-૫૯ ઉત્તરાર્ધ U [9]પધઃ- આ સૂત્રના બંને પદ્યો પૂર્વ સૂત્રમાં કહેવાઈ ગયા છે U [10]નિષ્કર્ષ - આ સૂત્રમાં સૂત્રકારર મહર્ષિ શુભનામકર્મના આગ્નવોને જણાવે છે તેથી જો શુભગતિ,શુભજાતિ,શુભસંસ્થાન,શુભસંઘયણ,શુભસગોપાંગ શુભસ્વર, આદિ અનેક શુભ વસ્તુની પ્રાપ્તિ કરવી હોયતો સૂત્રમાં જણાવ્યા મુજબ યોગોની સરળતા અને અવિસંવાદાદિ પ્રવૃત્તિ કરવી જોઈએ વળી મોક્ષ માટે પણ શુભએવી મનુષ્ય ગતિ,પૂર્ણ પંચેન્દિયત્વ,પ્રથણ સંઘયણ સંસ્થાન, પૂર્ણ અંગોપાંગ આદિ અનેક વસ્તુની અપેક્ષા રહે છે જેની પૂર્તિ કેવળ શુભનામકર્મથી જ થાય છે આ રીતે મોક્ષને પ્રાપ્ત કરવા તેમજ સંસારમાં પણ શુભ સુંદર યશસ્વી પ્રશસ્ત વર્ણાદિને પ્રાપ્ત કરવા શુભનામકર્મનો આસ્રવ થાય તેવો પ્રયાસકરી છેલ્લે સર્વઆગ્નવોનો ત્યાગ કરવો S S S U Page #132 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૨ ૧૩૧ » ? છ ક જ ( સૂત્ર૨૧ અને સૂત્રઃ ૨૨ ને આશ્રીને શુભ-અશુભ નામ કર્મનું કોષ્ટક) ભૂમિકા-નામ કર્મની પ્રકૃત્તિ ૪૨-૭-૯૩-૧૦૩ એવા ચાર ભેદે કહી છે. ૪ ૪૨ ભેદ - પ્રત્યેક પ્રકૃત્તિ ૮ ભેદ, ત્રશદશક,અને સ્થાવર દશક= ૨૮ -આ ૨૮ ભેદતો ૪૨-૭-૯૩-૧૦૩ ચારમાં એક સરખાં જ રહેશે. -બીજા ૧૪ ભેદ પિંડ પ્રકૃત્તિના છે તેમાં ફેરફારો થયા કરશે.- ૧૪ પ્રત્યેક પ્રકૃત્તિ અને દશકના સ્થિર ભેદ -૨૮ +પિંડ પ્રકૃત્તિના ચલ ભેદ -૧૪ –૪૨ ૪ ૬૭ ભેદ૧૪-પીંડ પ્રવૃત્તિમાં-ગતિનામ કર્મના ભેદ ૧૪-પીંડ પ્રકૃત્તિમાં જાતિ નામ કર્મના ભેદ ૧૪-પીંડ પ્રવૃત્તિમાં શરીર નામ કર્મના ભેદ ૧૪-પીંડ પ્રકૃત્તિમાં અંગોપાંગનામ કર્મના ભેદ ૧૪-પીંડ પ્રકૃત્તિમાં સંઘયણ નામ કર્મના ભેદ ૧૪-પીંડ પ્રવૃત્તિમાં સંસ્થાન નામ કર્મના ભેદ ૧૪-પીંડ પ્રવૃત્તિમાંઆનુપૂર્વી નામ કર્મના ભેદ ૧૪-પીંડ પ્રવૃત્તિમાં વિહાયોગતિ નામ કર્મના ભેદ ૧૪-પીંડ પ્રવૃત્તિમાં વર્ણ-રસ-ગંધ-સ્પર્શ ૧૪પીંડ પ્રકૃત્તિના ઉત્તરભેદો થયા કુલ પ્રત્યેક પ્રકૃત્તિ-૮ અને ત્રશ-સ્થાવર દશક ૨૦ કુલ ભેદો થશે નોંધ-બંધન અને સંઘાતન નામકર્મનો સમાવેશ શરીર નામકર્મમાં થઈ જાય છે તે અપેક્ષાએ -૭ ૪ ૯૩ ભેદ કઈ રીતે? ઉપરોકત સ્થિરભેદ - ૧૪-પીંડ પ્રવૃત્તિમાં ગાતિનામકકર્મના ભેદ૧૪-પીંડ પ્રકૃત્તિમાં જાતિ નામકર્મના ભેદ - ૧૪-પીંડ પ્રવૃત્તિમાં શરીર નામકર્મના ભેદ - ૧૪-પીંડ પ્રકૃત્તિમાં અંગોપાંગ નામકર્મના ભેદ - ૧૪-પીંડ પ્રવૃત્તિમાં બંધન નામકર્મના ભેદ - ૧૪-પીંડ પ્રકૃત્તિમાં સંઘાતન નામકર્મના ભેદ - ૧૪-પીંડ પ્રકૃત્તિમાં સંઘયણ નામકર્મના ભેદ - ૧૪-પીંડ પ્રકૃત્તિમાં સંસ્થાન નામકર્મનો ભેદ - ૧૪-પીંડ પ્રકૃત્તિમાં વર્ણ નામકર્મના ભેદ - | રે so S » ર ર ર ? Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા દ - જ - ૧૪-પીંડ પ્રકૃત્તિમાં ગંધ નામકર્મ ભેદ - ૧૪-પીંડ પ્રકૃત્તિમાં રસ નામકર્મના ભેદ - ૧૪-પીંડ પ્રકૃત્તિમાં સ્પર્શ નામકર્મના ભેદ - ૧૪-પીંડ પ્રકૃત્તિમાં આનુ પૂર્વીનામકર્મના ભેદ - ૧૪-પીંડ પ્રકૃત્તિમાં વિહાવાગતિ નામકર્મના ભેદ - કુલ ભેદ ૯૩ ૧ ૧૦૩ ભેદ કઈ રીતે –પ્રત્યેક પ્રકૃત્તિ-૮ અને ત્રણ-તથા-સ્થાવર દશક સહ-૨૮ એ રીતે ૯૩ કહ્યા - તેમાંના બંધન નામ કર્મના પને બદલે ૧૫ ભેદપણછે તેથી ૧૦૩ ભેદ થશે આમાં બંધને આશ્રીને જે પ્રકૃત્તિ છે તેના શુભાશુભના ભેદ ક્રમ નામકર્મ પ્રવૃત્તિ શુભ અશુભ ૧ ગતિનામકર્મ-પ્રકૃત્તિ-૪ મનુષ્ય નારક 'તિર્યંચ ૨ જાતિ નામકર્મ -પ્રકૃત્તિ -૫ પંચેન્દ્રિય એકેન્દ્રિય બેઇન્દ્રિય તે ઇન્દ્રિય ચઉરિન્દ્રિય ૩| શરીર નામકર્મ -પ્રકૃત્તિ-૫ ઔદારિક દેવ વૈક્રિય તૈજસ આહારક કાર્પણ / ૪ અંગોપાંગ નામકર્મ -પ્રકૃત્તિ ૫ સંઘયણ નામકર્મ-પ્રકૃત્તિ ઔદારિકસંગોપાંગ વૈક્રિય અંગોપાંગ આહારક અંગોપાંગ વજ8ષભનારચ | ઋષભનારી નાર અર્ધનારચા કાલિકા છેવટ્ટ ૬ સંસ્થાન નામકર્મ પ્રકૃત્તિ-૬ : | સમચમુતરગ્ન ન્યગ્રોધ સાદિ કુન્જ Page #134 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્ર: ૨૨ ૧૩૩ વામન હંડક ૭ આનુપૂર્વી નામકર્મ પ્રકૃત્તિ-૪ દેવાનુપૂર્વી તિર્યંચાનુપૂર્વી મનુષ્યાનુપૂર્વી નરકાનુપૂર્વી ૮ | વિહાયોગગતિ નામકર્મ પ્રકૃત્તિ-૨ | શુભવિહાયોગતિ અશુભવિહાયોગતિ ૯ વર્ણ નામકર્મ -પ્રશસ્ત ૧ શુભરૂપે ૧ અશુભરૂપે ૧ ૧૦ #રસ નામકર્મ -પ્રશસ્ત ૧ શુભ રૂપે ૧ અશુભરૂપે ૧ ૧૧ આંગંધ નામકર્મ પ્રશસ્ત ૧ શુભરૂપે ૧ અશુભ રૂપે ૧ ૧૨ સ્પર્શ નામકર્મ પ્રશસ્ત ૧ શુભ રૂપે ૧ અશુભરૂપે ૧ ૧૬+૪ ૧૯+૪ નામકર્મની-૧૪ પિંડ પ્રકૃત્તિની -૩૯ ઉત્તરપ્રકૃત્તિ ની શુભશુભતા જણાવી ૧૩ નામકર્મ પ્રત્યેક પ્રકૃત્તિ -૮ અગુરુલઘુ પરાઘાત ઉચ્છવાસ તપ ઉદ્યોત નિર્માણ તીર્થકર ઉપઘાત કુલ પ્રકૃતિ બાદર નામકર્મની-૮ પ્રત્યેક પ્રકૃત્તિની ની શુભશુભતા જણાવી ૧૪ ત્રશદશક નામકર્મ પ્રકૃત્તિ-૧૦ ત્રસ સ્થાવર સ્થાવરદશક નામકર્મ પ્રકૃત્તિ-૧૦ સૂક્ષ્મ પર્યાપ્ત અપર્યાપ્ત પ્રત્યેક સાધારણ સ્થિર અસ્થિર સૌભાગ્ય દુર્ભાગ્ય સુસ્વર દુઃસ્વર આદેય અનાદેય યશ અપયશ. કુલ પ્રકૃતિ ૧૦ ૧૦ નામકર્મ ની ત્રશ-સ્થાવર દશકની ૨૦ પ્રકૃત્તિની શુભશુભતા જણાવીસ આ રીતે પિંડ પ્રકૃત્તિ ૨૦ ૨૩ પ્રત્યેક પ્રવૃત્તિ ત્રશ-સ્થાવર નામકર્મની કુલ પ્રકૃત્તિ ૧૦ છે 8 Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ખાસ નોંધઃ- વર્ણાદિ ચતુષ્ક પ્રકૃત્તિ તરીકે એકજ છે પણ તે શુભ પણ હોઈ શકે અને અશુભ પણ હોઈ શકેતે અપેક્ષાએ શુભાશુભ બન્નેમાં ચાર-ચાર નોંધી છે અહીં ૪+૪=આઠ પ્રકૃત્તિ ન સમજવી-વર્ણાદિ ચતુષ્કની બંધ કે ઉદય આશ્રીત પ્રકૃત્તિ ચાર જ છે. હારિભદ્દીય ટીકા તથા સિધ્ધસેનીય ટીકામાં જણાવ્યાનુસાર સમસ્યાનો नरकगत्यादेश्चतुस्त्रिंशत् भेदस्यकर्मणआस्रवो भवति-सूत्र.६:२१ तथा सूत्र.६:२२ शुभस्यनाम्न: મનુષ્યત્યિકે: સર્વિશર્મેદ્રસ્થાવો મવતીતિ આ પ્રમાણે કરાયેલ કથનાનુસાર બંધાશ્રયી કે ઉદયાશ્રયી બંને રીતે થતા શુભનામકર્મના ૩૭ભેદ અને અશુભનામકર્મના ૩૪ભેદોજણાવ્યા છે. આના ઉપરથી નામકર્મના બંધ આશ્રયી કે ઉદય આશ્રયી [૩૭+૩૪]૭૧ ભેદ છે તેવું માનવું નહિં કારણ કે વર્ણાદિ ચતુષ્ક શુભાશુભ બંનેમાં પ્રયોજાયેલ છે તે ચાર પ્રકૃત્તિ એકજ વખત ગણતા નામકર્મ ના બંધ કે ઉદય આશ્રયી ભેદ-૬૭ જ થશે હવે કદાચ સતાશ્રયી ૯૩ અથવા ૧૦૩ ભેદનો વિચાર કરવો હોય તો તેને આશ્રીને પણ શુભાશુભતા વિચારી શકાય જુઓ કર્મગ્રન્થ પહેલો ગાથા ૪૨ (૧)વર્ણાદિ ચાર પ્રકૃત્તિની ઉત્તર પ્રવૃત્તિ કુલ ૨૦ છે વર્ણાદિ ચતુષ્ક-પ્રકૃત્તિ (૧)વર્ણનામ કર્મ પ્રકૃત્તિ ૫ શુભ શ્વેત અશુભ નીલ કૃષ્ણ પીત (૨) ગન્ધ નામકર્મ પ્રવૃત્તિ (૩)રસ નામકર્મ પ્રવૃત્તિ દુરભિ ૨કત સુરભિ કષાય ખાટો મધુર તીખો કડવો (૪)સ્પર્શ નામ કર્મ પ્રકૃત્તિ લઘુ મૂક સ્નિગ્ધ ઉષ્ણ વર્ણાદિ નામકર્મ કુલ ૨૦ પ્રકૃત્તિ ની શુભાશુભતા ૧૧ –બંધન નામ કર્મના ૫ અથવા ૧૫ ભેદ તેમજ -સંઘાતન નામ કર્મના ૫ ભેદ - નો સમાવેશ શરીર નામકર્મમાં –થતો હોવાથી આ ૫ કિ ૧૫]+૫ ને શુભનામકર્મ ગણીયેતો સતાઆશ્રયી -૯૩ ભેદમાં -શુભના ૫૪ અને અશુભના ૩૯ થશે સતાઆશ્રયી -૧૦૩ ભેદમાં -શુભના ૬૪ અને અશુભના ૩૯ થશે સંદર્ભ સાહિત્ય (૧)કર્મગ્રન્થ પહેલો ગાથા-૪૨ વિવેચક સુખલાલજી (૨)કર્મગ્રન્થ પાંચમો ગાથા ૧૫, ૧૬ શ્રેયસકર મંડળમહેસાણા Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ અધ્યાયઃ સૂત્ર: ૨૨ (૩)કર્મગ્રન્થ ૧ થી ૫ વિવેચન વીર શેખર વિજયજી (૪)નવતત્વ પ્રકરણ ગાથા ૧૫ થી ૨૦ મૂળ તથા વિવેચના (અધ્યાયઃક-સુત્રઃ ૨૩) U [1]સૂત્રહેતું-સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી તીર્થકર નામકર્મના આસવને જણાવે છે. U [2]સૂત્ર મૂળ - વિિિર્વનયસંપનતાશીવપ્નતિવારોનીui ज्ञानोपयोगसंवेगौशकिततस्त्यागतपसीसंघसाधुसमाधिवेयावृत्यकरणमर्हदाचार्य बहुश्रुतप्रवचनभकितरावश्यकापरिहाणिर्मार्गप्रभावना प्रपवचनवत्सलमिति तीर्थकृत्वस्य [3]સૂત્ર પૃથક-વિશુદ્ધિ, વિનયસંપન્નતા,શીદ્રોપુ અનતિવારો , अभीक्ष्णंज्ञानोपयोग,संवेगौ, शकितः त्याग, तपसी,घ साधु समाधि,वैयावृत्त्यकरणम्, अर्हद्प-आचार्य,-बहुश्रुत प्रवचन भकित:, आवश्यक अपरिहाणि,मार्ग प्रभावना,प्रवचनवत्सलत्वम् इति तीर्थकृत्वस्य U [4]સૂત્રસાર-(૧)દર્શન વિશુધ્ધિ (૨)વિનય સંપનતા,(૩)શીલ અને વ્રતમાં અપ્રમાદ,(૪)સતત જ્ઞાનોપયોગ, (૫)સતતસંવેગ,(૬)શકિતપ્રમાણેત્યાગ,(૭)શકિતપ્રમાણે તપ,(૮)સંઘ અને સાધુઓની સમાધિ, (૯)સંઘ અને સાધુઓનું વૈયાવચ્ચ, (૧૦)અરિહંત ભકિત (૧૧)આચાર્યભકિત,(૧૨)બહુશ્રુત ભકિત, (૧૩)પ્રવચન ભકિત,(૧૪)આવશ્યક અપરિહાણિ, (૧૫)મોક્ષ માર્ગની પ્રભાવના,(૧૬)પ્રવચન વાત્સલ્ય એ (૧)તીર્થકર નામકર્મના આસવો છે. U [5]શબ્દજ્ઞાનઃરવિશુદ્ધિ-દઢ-શ્રધ્ધા વિનયપૂનતી -વિનયપણું શીવતેષુમતિવર:-શીલ અને વ્રતોનું પ્રમાદ રહિત પાલન મમરાનોપયોગસંવે- જ્ઞાન વૈરાગ્યમાં સાતત્ય કે રતહોવું વિરુતતક્ષ્યાતિપની- યથાશક્તિ તપ અને ત્યાગ સંસાધુસમાપવૈયાવૃત્ય-સંઘ અને સાધુઓ ને સમાધિ રહે તેમ વર્તવુ તેમજ સંઘસાધુની સેવા ભકિત કરવી બઈ-અરિહંત,અહત નવાર્ય-આચાર્ય વચ્છત-ઘણા શાસ્ત્ર નો જ્ઞાતા પ્રવચન-આગમ શાસ્ત્ર પતિ - અરિહંતા, ચારે સાથે જોડવો (ભકિત) આવશ્યપરિહાણ- ભાવથી પડાવશ્યક રૂપ અનુષ્ઠાન ન છોડવું મોક્ષમા પ્રભાવના- મોક્ષમાર્ગનું પાલન અને પ્રચાર પ્રવવવાલિ7- સાધર્મિકો ઉપરનો નિષ્કામ સ્નેહ ' . દિગમ્બર આમ્નાય મુજબ રવિશુદ્ધિર્વિસંનિતીશીવતે ધ્વતિયોગી જ્ઞાનોપયોગ संवेगौशकिततस्त्यागतपसी संघसाधुसमाधिवैयावृत्यकरणमर्हदाचार्य बहुश्रुतप्रवचनभकितरावश्यकापरिहाणिर्मार्गप्रभावना પ્રવચનવતિ તીર્થત્વ એવુ સૂત્ર છે Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [6]અનુવૃત્તિ - સ માસવ: સૂત્ર.૬ ૨ થી આમ્રવની અનુવૃત્તિ 0 8િઅભિનવટીકા -તીર્થકર નામકર્મબંધના હેતુઓ અથવા આગ્નવો માટેસહજ સામાન્ય ૨૦સ્થાનકો આપણે ત્યાં પ્રસિધ્ધ છે લોકપ્રકાશ ગ્રન્થ સર્ગઃ૩૦માં આ ૨૦ કારણો જણાવેલા છે. આ વીશ સ્થાનક નો સંગ્રહ આવશ્યક સૂત્ર તથા જ્ઞાતા ધર્મકથાગમાં પણ કરાયેલો છે અહીં વિવફા ભેદે જે ૧ આગ્નવો જણાવ્યા છે તેની તુલનાત્મક વિચારણા પછી થી કરીશું સર્વપ્રથમ અહીં તત્વાર્થસૂત્રના ક્રમમુજબ એક કપદોની અભિનવટીકા રજૂ કરેલી છે. (૧)દર્શન વિશુધ્ધિઃછે વીતરાગે કહેલા તત્વો ઉપર નિર્મળ અને દૃઢ રુચિ તે દર્શન શુધ્ધિ છે શંકાદિ પાંચ અતિચાર રહિત સમ્યગ્દર્શનનું પાલન સિમ્ય દર્શન નું વર્ણન - .૨ માં થઈ ગયું છે અને પાંચ અતિ ચારોનું વર્ણન મ.૭-પૂ૨૮માં આવશે] છે દર્શન વિશુધ્ધિ એટલે સમકિત ગુણની શુધ્ધિ –નિઃશંકાદિ આઠ આચારો પાળવાથી સમકિત ગુણનું સારી રીતે પાલન થઈ શકે છે -શ્રાવકના સમ્યક્તવ્રતના પાંચ અતિચારોટાળવાથી પણ દર્શન ગુણનીવિશુધ્ધિથઈ શકે છે $ દર્શન વિશુધ્ધિ અર્થાત સમ્યગ્દર્શનની વિશેષ શુધ્ધાવસ્થા # જિનેશ્વર પરમાત્માએ કહેલા નિગ્રન્થ સ્વરૂપ મોક્ષમાર્ગ પર રુચિ રાખવી તે દર્શન વિશુધ્ધિ છે. જેના નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સિત્વ, અમૂઢ દ્રષ્ટિતા, ઉપવૃંહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ અંગો છે. $ આવી દર્શન વિશુધ્ધિ-ક્ષાયોપથમિક, ઔપથમિક, અને ક્ષાયિક એમ ત્રણે પ્રકારે સંભવે છે. તેનાથી તીર્થંકર નામકર્મનો આસ્રવ થાય છે. दर्शनविशुद्धिरिति सम्यग्दर्शननिर्मलता शङ्काद्यपायाभावेन, समादर्शनस्थिरता इत्यर्थः तीर्थकरनाम्नः आनवो भवति । (૨)વિનય સંપન્નતાઃ# જ્ઞાનાદિ મોક્ષમાર્ગ અને તેનાં સાધનો પ્રત્યે યોગ્ય રીતે બહુમાન કરવું છે સમ્યગૃજ્ઞાન આદિ મોક્ષના સાધનોનો તથા ઉપકારી આચાર્ય આદિનો યોગ્ય સત્કાર,સન્માન બહુમાન વગેરે કરવું વિનયનું વિસ્તૃત વર્ણન ૧ ના સૂ. ૨રૂમાં છે.] ૪ સમ્યગ્દર્શનાદિ ગુણો અને અરિહંતાદિક ગુણી એમ દશ પ્રકારના ઓની સેવાપ્રતિપત્તિ,હાર્દિક ભકિત,બહુમાન,ગુણોની સ્તુતિ, અવગુણો ઢાંકવા, આશાતના કરવી, વગેરેથી વિનય સાચવી શકાય છેઆ વિનય એ ધર્મવૃક્ષનું મૂળ છે $ વિનય સંપન્નતા એટલે વિનયગુણની પૂર્ણતા ' જ સમ્યજ્ઞાન આદિ મોક્ષના સાધનોને વિશે તથા જ્ઞાનના નિમિત્ત એવા ગુરુ આદિમાં યોગ્ય રીતે સત્કાર આદિ કરવા તથા કષાયની નિવૃત્તિ કરવી તેને વિનય સંપન્નતા કહે છે # રત્નત્રય અને રત્નત્રયના ધારકોનો મહાન આદર તે વિનય સંપન્નતા કહેલી છે $ વિનયએટલે જેના દ્વારા આઠ પ્રકારના કર્મદૂર લઈ જવાય છે [વિનીતે તેના મુખ્ય ચાર ભેદ કહ્યા છે Page #138 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૩ -જ્ઞાન વિનય,દર્શનવિનય,ચારિત્રવિનય,ઉપચારવિનય (૧) જ્ઞાનવિનય:- કાળ,વિનય,બહુમાન,ઉપધાનાદિ આઠ પ્રકારે (૨) વવિનયઃ- નિઃશંક,નિકાંક્ષ,નિર્વિચકિત્સાદિ આઠ પ્રકારે (૩)વારિત્રવિનય :- પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ એ આઠ ભેદ (૪)૩૫વારવિનય અભ્યુત્થાન, અંજલી, ચાઅનપ્રદાન વગેરે - આવા પ્રકારના વિનય પરિણામથી પરિણત એવો કર્તા તે વિનય સમ્પન્ન કહેવાય છે. તેનો જ ભાવ તે વિનય સમ્પન્નતા અને આ વિનય સમ્પન્નતા તેતીર્થંકર નામકર્મનો આસવ છે. विनयतेऽनेनाष्टप्रकारं कर्मेतिविनयः ज्ञानदर्शन चारित्रोपचारभेदाच्चतुर्धा : अतिगाम्भीर्यादितत् सम्भृततेत्यर्थः । अनेन तीर्थकरनाम्नः आस्रवो भवति । (૩)શીલ-વ્રત-અનતિચારઃ શીલ અનતિચાર અને વ્રત અનતિચાર એમ બે વસ્તુ સાથે છે ૐ અહિંસા સત્ય આદિ મૂળગુણ રૂપ વ્રતો અને તે વ્રતોના પાલનમાં ઉપયોગી એવા ઉત્તર ગુણરૂપ વ્રત,અભિગ્રહ,નિયમાદિતેશીલ. આ વ્રત અને શીલ એ બંનેના પાલનમાં જરા પણ પ્રમાદ ન કરવો તે ૧૩૭ શીલ અને વ્રતોનું પ્રમાદ રહિત નિરતિચાર પણે પાલન કરવું તે શીલ વ્રતાનતિચાર [વ્રતની વ્યાખ્યા ૬.૭-પૂ. પ્રમાદની વ્યાખ્યા ૬.૮-સૂ. ] શીલ એટલે કે ઉત્તર ગુણ પ્રત્યાખ્યાનમાં અતિચાર ન લાગવા દેવો અને વ્રત એટલે મૂળગુણ પ્રત્યાખ્યાનમાં અતિચાર ન લાગવો દેવો પણ અપ્રમત રહેવું તે અહિંસાઆદિવ્રત તથા તેના પરિપાલન ને માટે ક્રોધવર્જન આદિ શીલના વિષયમાં કાયા,વચન,તથા મનની નિર્દોષ પ્રવૃત્તિ તે શીલવ્રતેષ્વનાતિચાર કહેવાય શ્રાવકને આશ્રીને કહીએ તો પાંચ અણુવ્રત અને સાત શીલ વ્રતોમાં નિરતિ ચાર પ્રવૃત્તિ. શીલ અને વ્રતના વિષયમાં આત્યાન્તિક કે ખૂબજ અપ્રમતતા તે અનતિચાર છે —શીલ એટલે ઉત્તરગુણ જેવાકે પિણ્ડવિશુધ્ધિ,સમિતિ ભાવના વગેરે,મુમુક્ષનું પ્રતિમાગ્રહણ લક્ષણ વગેરે સમાધિ હેતુથી શીલ શબ્દ થકી ઓળખાય છે -વ્રત એટલે પાંચ મહાવ્રત-રાત્રિભોજન વિરતિ પર્યન્ત કહેવાયેલ છે - આ શીલ અને આવ્રત તે શીલવ્રત તેના વિષયમાં અત્યન્ત સંયમ,શીલવ્રતના ગ્રહણ કાળથી આયુષ્યના ક્ષય પર્યન્ત વિશ્રાન્તિ લીધા સિવાય અપ્રમત્ત પણે પાલન કરવું,પ્રકૃષ્ટ પણે અપ્રમત્ત થવું અને શીલ કેવ્રતનેઅતિક્રમ્યાવિના-દોષલગાડયા વિના-આગમસિધ્ધાન્તનુસાર ઉત્સર્ગ અને અપવાદ નેલક્ષમાં રાખી અનુષ્ઠાન કરવું તે શીલ વ્રત અનતિચાર. આ તીર્થંકર નામકર્મનો આસ્રવ છે (૪)અભીક્ષણ જ્ઞાનોપયોગ: ૐ તત્વ વિશેના જ્ઞાનમાં સદા જાગૃત રહેવું તે અભીક્ષણ જ્ઞનોપયોગ વારંવાર-પ્રતિક્ષણ વાચના આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાય માં રત રહેવું તે અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ Page #139 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૐ શાસ્ત્રભ્યાસ, મનન,ચિંતન વગેરે આઠ પ્રકારે જ્ઞાનાચારનું પાલન કરવું અને એ રીતે સતત જ્ઞાનાભ્યાસમાં રત રહેવું ૧૩૮ નીરંતર જ્ઞાનોપયોગ રાખવોતે જીવાદિપદાર્થોને પ્રત્યક્ષ તથા પરોક્ષ રૂપે જાણવા વાળા મત્યાદિ પાંચ જ્ઞાન છે અજ્ઞાન નિવૃત્તિ તેનું સાક્ષાત્ ફળ છે,હિતાહિતનો વિવેક તે વ્યવહિત ફળ છે આવા જ્ઞાનની ભાવનામાં સદા તત્પર રહેવું તે અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ છે. - જીવાદિ પદાર્થરૂપ સ્વતત્વ વિષયક સમ્યગજ્ઞાનમાં નિરન્તર જોડાયેલા રહેવું તે અભીક્ષ્ણ એટલે વારંવાર કે પ્રતિક્ષણ જ્ઞાન એટલે દ્વાદશાંગી,પ્રવચન,તેનો ઉપયોગ તે જ્ઞાનોપયોગ અહીં ઉપયોગનો અર્થ પ્રણિધાન કરેલ છે —અર્થાત્ પ્રતિક્ષણ કે વારંવાર દ્વાદશાંગી -પ્રવચન આદિ રૂપ જ્ઞાનનું પ્રણિધન અથવા આત્માનો તે સંબંધિ વ્યાપાર કે જે વાચના,પૃચ્છના,પરાર્વતના અનુપેક્ષા કે ધર્મો પદેશ રૂપે હોય છે તે તીર્થંકર નામકર્મનો આસ્રવ કરે છે (૫)અભીક્ષણ સંવેગઃ સાંસારિક ભોગો જે ખરી રીતે સુખને બદલે દુઃખના જ સાધનો છે તેમનાથી ડરતા રહેવું,એટલે તેમની લાલચમાં કદી ન પડવું એ અભીક્ષ્ણ સંવેગ સંસારના સુખો પણદુઃખરૂપ લાગવાથી મોક્ષ સુખ મેળવવાની ઇચ્છા ઉત્પન્ન થયેલ શુભ આત્મ પરિણામ [સંવેગ લાવવાના ઉપાયો માટે .૭-મૂ.૭જોવાજેવું છે] વૈરાગ્ય ભાવના સતત પણે જાગતી રહેવી તે અભીક્ષણ સંવેગ સંવેગ ગુણ ધારણ કરવો અર્થાત્ સંસાર અને તેના કારણો થી સદા ભયભીત રહેવું શરીર,માનસ આદિ અનેક પ્રકારના પ્રિયવિયોગ અને અપ્રિય સંયોગ, ઇષ્ટનો અલાભ આદિરૂપ સાંસારિક દુઃખોથી નિત્યભિરૂતા હોવી તે અભિષ્ણ સંવેગ છે સંસારના દુઃખોથી નિરંતર ડરતું રહેવું તે સંવેગ સંવનનું સંવેદ | સંવેગ એટલે બીક કે વિચલન. સંસાર માં જાતિ,જરા,મરણના સ્વભાવને કારણે થતા દુઃખથી, પ્રિયના વિયોગથી, ભય પરિણામ, પ્રતિક્ષણ જગત્નો સ્વભાવ અનિત્ય અને અશુચિ વાળોછેતેવી ચિન્તાથી---- સાંસારિકસુખ ની ઇચ્છાનો અભાવ થવો કે તેનાથી દૂર થવાના જે પરિણામો ઉપજે તો તેનાથી તીર્થંકર નામ કર્માસ્રવ થાય છે (૫)યથાશકિત(દાન)ત્યાગ: જરાપણ શકિત છૂપાવ્યા સિવાય આહારદાન, અભયદાન, જ્ઞાનાદાન વગેરે દાનો (અર્થાત્ ત્યાગ)વિવેક પૂર્વક કરવા તે યથાશકિત ત્યાગ પોતાની શકિત પ્રમાણે ન્યાયોપાર્જિત વસ્ત્ર, પાત્ર આદિનું સુપાત્રમાં દાન આપવું [દાનનું સ્વરૂપ માટે ૬.૭-સૂ.૨૩,૩૪ જોવું] યથાશકિત સુપાત્ર માં દાન અને સંપત્તિ વગેરે ઉપરનો મોહ નો જે ત્યાગ તે યથા શકિત ત્યાગ Page #140 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૩ ૧૩૯ $ યથા શકિત એટલે પોતાની શકિત મુજબ. શકિતથી વધુ પણ નહિં અને ઓછું પણ નહીં એ રીતે ત્યાગ કરવો અર્થાત દાનદેવું તે. ૪ બીજાની પ્રીતિને માટે પોતાની વસ્તુ આપવી તે ત્યાગ છે. જેમ કે આહાર દાનથી પાત્રને તે દિવસે પ્રીતિ થાય છે, અભયદાનથી તે જીવને તે ભવમાટે દુઃખ છૂટી જાય છે માટે તેને સંતોષ થાય છે જ્ઞાનાદાનતો અનેક હજારો ભવોના દુઃખનો છુટકારો અપાવનાર છે આ ત્રણે દાન વિધિ પૂર્વક દેવાય તે ત્યાગ છે. $ ત્રણે પ્રકારે ત્યાગ કહ્યો છે. આહાર દાનથી, અભયદાનથી, જ્ઞાનાદાન થી, તેને શકિત અનુસાર વિધિ પૂર્વક દેવું તે યથાશકિત ત્યાગ યથાશક્તિ: શક્તિ એટલે સામર્થ્ય,સત્વનો ઉત્કર્ષયથા એટલે પોતાને અનુરૂપ હોય તેટલું યથાશકિત ત્યાગ એટલે પોતાને અનુરૂપ-સામર્થ્ય અપેક્ષાએ ત્યાગ. પોતાની ન્યાયો પાર્જિત સંપત્તિનું અનુકંપા નિર્જિત આત્માનું ગ્રહના આલંબનને માટે પ્રાણી ઓને દાન કરવું વિશેષ થી કહી એતો વિધિ પૂર્વક સાધુ ભગવંતો ને જ દાન દેવા પૂર્વક સ્વ સંપત્તિનો ત્યાગ કરવો તેને યથાશકિત ત્યાગ કહે છે જેના વડે તીર્થકર નામકર્માસ્રવ થાય છે (૭)યથાશકિત તપઃજ જરાયે શકિત છૂપાવ્યા સિવાય વિવેકપૂર્વક દરેક જાતની સહનશીલતા કેળવવી તે. # પોતાની શકિત અનુસાર બાહ્ય-અભ્યતર તપનું સેવન કરવું -તપના વિસ્તૃત વર્ણન માટે મ૨-મૂજોવું ૪ બાર પ્રકારના તપ [જેનું વર્ણન સૂત્રકાર પોતે જ નવમા અધ્યાયમાં કરશે તેનું યથા શકિત આચરણ કરવું ૪ પોતાની શકિતને ગોપવ્યા સિવાય તથા મોક્ષમાર્ગથી અવિપરીત એવો કાયફલેશ વગેરે જે તપ કરવો તે તપ છે -આ શરીર દુઃખનું કારણ છે, અશુચિ છે, ગમે તેટલા ભોગોને ભોગવવા છતાં તેની તૃપ્તિ થતી નથી–તેમ છતાં આ જ અશુચીમય શરીર આપણને શીલવ્રત આદિગુણોના સંચયમાં આત્માને સહાયતા કરે છે. એવું વિચારી વિષય વિરકત થઈ આત્મકાર્યમાં શરીર નો નોકરની જેમ ઉપયોગ કરવો ઉચિત છે એમ સમજી યથાશકિત તપ કરવું # શક્તિ ન છુપાવી ને મોક્ષમાર્ગને અનૂકુળ- શરીરને ક્લેશ આપવો તે યથાશકિત તપછે. $ “પોતાને અનુરૂપ શકિત સામર્થ્ય અપેક્ષાએ” તે યથાશકિત તપ એટલે કર્મને તાપવા કે શોષવા તે તપ -આ તપ છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારે કહ્યો છે - આપનું યથાશકિત સેવન, અનુષ્ઠાન કે આરાધન કરવું અને તે પણ લોકોની પૂજાઅભિલાષાની તૃષ્ણાથી નિરપેક્ષ થઈને કરવું તે તીર્થકર નામકર્મનો આસ્રવ કરાવે છે (૮)સંઘ સાધુ સમાધિ કરણ - $ ચતુર્વિધ શ્રી સંઘ અને તેમાં પણ વિશેષ કરીને સાધુને સમાધિ પહોચાડવી અર્થાત તે સ્વસ્થ રહે તેમ કરવું એ સંઘ સાધુ સમાધિ કરણ # સંઘ અને સાધુને શાંતિ ઉપજે તેમ વર્તવું. સંઘમાં પોતે અશાંતિ ઉભી ન કરે અને Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પોતાના નિમિત્ત સિવાય અન્થથી થયેલ અશાંતિનું નિવારણ કરે; સાધુ-સાધ્વીના સંયમ પાલન તથા તેમાં વિશેષ સ્થિરતા આવે તેવું બધું કરી છૂટવું –સંઘમાં સાધુનો સમાવેશ થઈ જ જાય છે છતાં અહીં સાધુનો અલગ નિર્દેશ કર્યો છે તે તેની પ્રધાનતાને જણાવવા માટે છે # સંઘમાં શાંતિ અને સંપ જાળવી રાખવામાં સહાયક થવું તથા અશાંતિ કુસંપ દૂર કરવા-કરાવવા -સાધુભગવંતોને પણ સંયમપાલનમાં અનુકૂળતા થાય તેમ કરવું તથા તેમની રત્નત્રયી આરાધનમાં શાંતિ સમાધિ જળવાય તે જોવું ૪ ચતુર્વિધ શ્રી સંઘ તથા તેમાં રહેલા સાધુઓના તપની રક્ષા કરવી તેને સંઘ સાધુસમાધિ કહે છે $ જે રીતે ભંડાર વગેરેમાં આગ લાગે ત્યારે તેને પ્રયત્ન પૂર્વક શાન્ત કરાય છે તે રીતે અનેકવ્રત શીલથી સમૃધ્ધ મુનિગણ આદિસંઘમાં કોઈ વિઘ્ન ઉદ્ભવેત્યારે તેનું નિવારણ કરવું એ સંઘ-સાધુ સમાધિ છે ૪ સંઘ-એટલે સમુહ, સમ્યક્ત-જ્ઞાનચરણ ના આધારભૂત સાધુઆદિ ચતુર્વિધ શ્રી સંઘ –સમાધિ એટલે સમાધાન, સ્વસ્થતા,નિરૂપદૃવત્વ –કરણ એટલે સાધુ સંઘને સમાધિ ઉત્પન્ન કરાવવી તે - સંઘ તથા સાધુને એ રીતે સમાધિ રખાવવી કે જેથી જ્ઞાન, દર્શન,ચાત્રિમાં વૃધ્ધિ થાય તે સંઘ-સાધુ સમાધિકરણ એ તીર્થકર નામકર્મનો આસ્રવ કરે છે. संघ: ज्ञानादि आधारः साध्वादिसमूहः तस्यसमाधि: स्वस्थता एतत् करणं-साधवः च। (૯)સંધ-સાધુ વૈયાવૃત્યકરણઃ ગમે તેટલી મુશ્કેલીમાં આવી પડેલ સાધુ વગેરે શ્રી સંઘને યોગ્ય રીતે તેમની મુશ્કેલીનું નિવારણ કરવા પ્રયત્ન કરવો તે સંઘ-સાધુ વૈયાવૃત્યકરણ ૪ સાધુઓને આહર, પાણી,ઔષધ,સેવા વગેરે થકી અને આર્થિક કે અન્ય કોઈ આપત્તિમાં આવેલા શ્રાવકોને તેની પ્રતિકુળતા દૂર કરી અથવા વડે ભક્તિ કરવી-વૈિયાવચ્ય વર્ણન ૫.૧-૨૪] . જ સાધુ-મુનિ મહારાજાદિ સંઘની સેવા-ભકિત કરવી તે ૪ સંઘ-સાધુ વગેરે ગુણ પુરુષો ઉપર દુઃખ કે વિપત્તિ આવી જવાથી તેનું નિવારણવ્યાવૃત્તિ કરવી તેનું નામ વૈયાવૃત્ય છે # સાધુ-મુમુક્ષનને પ્રાસક આહર,ઉપધિ,શયા,ઔષધ, વિશ્રામણાદિથકી વૈયાવચ્ચ કરવી અર્થાત્ તેને પડતી મુશ્કેલીનું નિવારણ કરી આરાધનામાં સવિશેષ સ્થિર થાય તે રીતે ભકિત કરવી. તે મન-વચન-કાયાના ભાવોને અથવા શુધ્ધ પરિણામોને સાધુ વૈયાવચ્ચ કહેવાય છે અથવા શ્રી સંઘને સમાધિ ઉત્પન્ન કરાવવા માટે ચિત્તના પરિણામ તે સંઘસમાધિકરણ આ સંઘ અને સાધુ સમાધિકરણ થકી તીર્થકર નામ કર્માસ્રવ થાય છે . (૧૦)અહંતુ ભક્તિ-અરિહંતમાં શુધ્ધ નિષ્ઠાથી અનુરાગ રાખવોતેઅ-અરિહંત ભકિત ૪ રાગાદિ અઢારદોષોથી રહિત હોય તે અરિહંત ગુણોની સ્તુતિ, વંદન, પુષ્પાદિક થી Page #142 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ સૂત્રઃ ૨૩ ૧૪૧ પૂજા આદિ થી અરિહંતની ભકિત કરવી # અરિહંત પરમાત્માની ખૂબ ભાવથી, પૂષ્પાદિકથી પૂજા-સેવાભકિત કરવી, તેમની આજ્ઞા માનવી,દેવદૂત્રાદિની વૃધ્ધિ કરવી,મહાયાત્રા-મહાપૂજા કરાવવી, તીર્થો-પંચકલ્યાણ કાદિ ભૂમિની રક્ષા કરવી, યાત્રા કરવી, કલ્યાણક દિવસોમાં વિશેષ ભકિત કરવી તે છે અરિહંતોના વિષયમાં ઉત્કૃષ્ટભાવ વિશુધ્ધિથી યુકત ભક્તિનું હોવું તે અરિહંત ભક્તિ કેવળજ્ઞાનરૂપીનેત્રધારી,પરહિતપરાયણએવાઅઈન્ત પરમાત્માનો ભાવવિશુધ્ધિ પૂર્વક અનુરાગ કરવો તે અહંતભકિત ૪ પરમાર્થભાવની નિર્મળતા પૂર્વકની જે ભકિત અથવા પરમ ભાવાવિશુધ્ધિ યુકત જે ભકિત-અતિશય ઉકિર્તન, વંદન,સેવા,પુષ્પ, ધૂપ,ગબ્ધ,અર્ચન,પ્રતિમા ભરાવવી, પ્રતિમાસ્નાત્ર વગેરે રૂપ તીર્થકર નામ કર્માસ્રવ છે (૧૧)આચાર્ય ભકિત - ૪ આચાર્યમાં શુધ્ધ નિષ્ઠાથી અનુરાગ રાખવો તે આચાર્ય ભકિત * પાંચ ઇન્દ્રિયનો સંવર,પાંચઆચરનું પાલન વગેરે ૩૬ ગુણોથી યુકત હોય તે આચાર્ય આવા આચાર્યશ્રી પધારે ત્યારે બહુમાન પૂર્વક સામે જવું, વંદન કરવું, પ્રવેશ મહોત્સવ કરવો વગેરે રીતે આચાર્યદેવની ભકિત કરવી # શાસનના નેતા, શાસન ધુરંધર ધર્મના મુખ્ય રક્ષક અને પ્રેરક હોવાથી આચાર્ય ભગવંતોની ભાવથી ભકિત કરવી ૪ આચાર્યના વિષયમાં ઉત્કૃષ્ટ ભાવોની વિશુધ્ધિ પૂર્વકની ભકિત હોવી તે આચાર્ય ભક્તિ ૪ શ્રુતજ્ઞાન આદિ દિવ્ય નેત્રધારી,પરહિત વત્સલ, સ્વસમયમ વિસ્તાર નિશ્ચયજ્ઞ આચાર્ય નો ભાવવિશુધ્ધિ પૂર્વક અનુરાગ કરવો તે # પાંચ પ્રકારના આચારના આરાધક યતિજન ને આચરણીય ઉપદેશ કર્તા અથવા ધર્મોપદેશ,દીક્ષા-વ્રતોપદેશાદિને કારણે આચાર્ય કહેવાય છે તેમની પરમ ભાવવિશુધ્ધિ પૂર્વક ભકિત કરવી. સંભવતઃ સામેજવું, વંદન કરવું-સેવા કરવી,અધ્યયન-શ્રવણ કરવું વગેરે ને આચાર્ય ભકિત કહી છે કે જે તીર્થકર નામકર્મનો આસ્રવ કરે છે. સિધ્ધસેનીયટીકા મુજબ આચાર્ય પદમાં વાચનાચાર્ય ગુણને લીધે ઉપાધ્યાય-ભકિત પણ સમાષ્ટિ કરેલી છે (૧૨)બહુશ્રુત ભકિતઃ# બહુશ્રુતમાં શુધ્ધ નિષ્ઠાથી અનુરાગ રાખવો તે બહુશ્રુતિભકિત જ ઘણા શ્રુત-શાસ્ત્રના જાણકારને બહુશ્રુત કહેવાય છે. શ્રી હારિભદ્રીય ટીકાનુસારવસ્કૃત વેષાં તે વત્રુતા: પ્રસૃષ્ટ કૃતધર: રૂપાધ્યાય: ત્યર્થ: એમ કહીને બહુશ્રુતનો અર્થ ઉપાધ્યાય પણ કરેલો છે -આવા બહુશ્રુત પાસે વિધિ પૂર્વક અભ્યાસ કરવો, વિનય કરવો તેમના બહુશ્રુત પણાની પ્રશંસા અનુમોદના કરવી વગેરે બહુશ્રુત ભકિત છે - a દ્વાદશાંગી સાથે સંબંધ ધરાવતા ઘણાં શાસ્ત્રોના જ્ઞાતા પુરુષોની ખૂબ ભાવથી ભકિત કરવી તે બહુશ્રુત ભકિત # બહુશ્રુત ના વિષયમાં ઉત્કૃષ્ટભાવ વિશુધ્ધિ પૂર્વકની ભકિત નું હોવું તે બહુશ્રુત ભક્તિ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા # શાસ્ત્રચક્ષુ રૂપી દિવ્યનેત્રોના ધારક, સ્વસમયવિસ્તાર નિશ્ચયજ્ઞ, શાસ્ત્ર પારગામી એવા બહુશ્રુતોનો ભાવોની નિર્મળતા સહ જે અનુરાગ તે બહુશ્રુત ભકિત # અંગ,અનંગ,પ્રકીર્ણક આદિ અનેક શ્રુત-તેનો અર્થ તથા સૂત્રાર્થ ના યોગથી તેને બહુશ્રુત કહેવાય છે.આવા બહુ શ્રુતની પરમભાવ શુધ્ધિ સહ ભકિત,આશન પ્રદાન, અંજલીકરણ, વન્દન,સેવા અધ્યાયનાદિ તતે બહુશ્રુત ભકિત,જેથકીતીર્થકર નામકર્માસ્રવ થાય (૧૩)પ્રવચન ભકિતજ પ્રવચન માં શુધ્ધ નિષ્ઠા પૂર્વક અનુરાગ રાખવો તે ૪ પ્રવચન એટલે આગમ શાસ્ત્ર વગરે શ્રુત -પ્રતિદિન નવા નવા કૃતનો અભ્યાસ, અભ્યસ્ત શ્રતનું પ્રતિદિન પરાવર્તન, અન્યને શ્રુત ભણાવવું, શ્રતનો પ્રચાર કરવો શ્રત ભકિત કરવી વગેરે અનેક રીતે પ્રવચન ભકિત થઈ શકે છે. જ પ્રવચનનો અર્થદ્વાદશાંગી છે. દ્વાદશાંગી કે તદનુસારના આગમો તેના પાંચ અંગો ચારેઅનુયોગ ગ્રન્થો વગેરે જે કંઈ શાસન માં વર્તમાન કાળે ઉપલબ્ધ હોય તે લખવાલખાવવા-સાચવવા વિધિપૂર્વક પઠન-પાઠન કરવું-કરાવવું, તેની પ્રતિષ્ઠા વધારવી , અપ્રતિષ્ઠા,આક્ષેપ કે નિંદાનું નિવારણ કરવું તેના પૂજા-ભકિત બહુમાન કરવા-જ્ઞાનીઓનું બહુમાન કરવું વગેરે $ પ્રવચનમાં ભાવવિશુધ્ધિ પૂર્વકનો અનુરાગ તે પ્રવચન ભકિત 4 प्रोच्यतेऽनेनजीवादयः पदार्था इति प्रवचनम् -પ્રવચન એટલે આગમ શ્રુતજ્ઞાન. તેની પરમ ભાવ વિશુધ્ધિ પૂર્વક ભક્િત વન્દન, પર્યાપાસના,વિહિત ક્રમ પૂર્વક અધ્યયન, શ્રવણ,શ્રધ્ધાદિ લક્ષણ તે પ્રવચન ભકિત જેના વડે તીર્થંકર નામ કર્માસ્રવ થાય છે. (૧૪)આવશ્યક-અપરિહાશિ - સામાયિકાદિ છ આવશ્યકોનું અનુષ્ઠાન ભાવથી ન છોડવું તેને આવશ્યક-અપરિહાણિ કહે છે ૪ અવશ્ય કરવા યોગ્ય તે આવશ્યક સામાન્યથી સામાયિક આદિ છ આવશ્યક છે – આવશ્યક શબ્દથી માત્ર પ્રતિક્રમણ એવો અર્થન કરતા સંયમ નિર્વાહ માટેની જરૂરી સર્વ ક્રિયાઓ સમજવી-સંયમની સર્વ પ્રકારની ક્રિયાઓ ભાવથી સમયસર વિધિ પૂર્વક કરવી એ આવશ્યક અપરિહાણી છે ૪ સામાયિક વગેરે આવશ્યકોનો કયારેય પરિત્યાગ ન થાય એવા ભાવ પૂર્વક અનુષ્ઠાન કરવું તે આવશ્યક અપરિહાણિ # જે-જે વખતે જે-જે આવશ્યકો કરવાની આજ્ઞા છે તે-તે વખતે તે યોગ્ય રીતે આદરવા-આચરવા ૪ સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન આદિ આવશ્યકોને ક્રમાનુસાર તથા યથા વિહિત સમય કરતા રહેવું તે આવશ્યક –અપરિહાણી છે સામાયિક-સર્વસાધના ત્યાગ પૂર્વક-સમભાવમાં રહેવું Page #144 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૩ -ચતુર્વિશતિ સ્તવ-તીર્થકરોના ગુણનું સંકિર્તન -વંદન -દ્વાદશ આવર્ત પૂર્વક મન-વચન-કાયાથી નમન કરવું –પ્રતિક્રમણ-કરેલા પાપનું પ્રાયશ્ચિત કે દોષોથી નિવૃત્ત થવું તે –કાયોત્સર્ગ-વિહિત સમય પર્યન્ત કાયાના મમત્વનો ત્યાગ –પ્રત્યાખ્યાન- ભાવિમાં થનારા દોષો-પાપોને રોકવાની પ્રતિજ્ઞા સામાયિક વગેરે ઉકત છ આવશ્યક રાત્રિ દિવસ દરમ્યાન અવશ્ય કરવા તે આવશ્યક. અવશ્ય આરાધવા યોગ્ય જ કે અનુપ્તેય -ભાવથી અર્થાત્ ઉપયોગ પૂર્વક આ અનુષ્ઠાનો ન જ છોડવા અર્થાત્ સતત ભાવથી તેને આદરવા તે આવશ્યક અપરિહાણી, જે તીર્થકર નામ કર્મસ્રવ કરે છે (૧૫)માર્ગપ્રભાવનાઃ મોક્ષમાર્ગને જીવનમાં ઉતારી અભિમાન,છોડી,જ્ઞાનાદિ બીજાને તેનો ઉપદેશ આપી તેનો પ્રભાવ વધારવો તે ‘‘માર્ગ પ્રભાવના’’ ૐ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર એ ત્રણે નો સમન્વય મોક્ષ માર્ગ. આ માર્ગની પ્રભાવના અર્થાત્ સ્વયં મોક્ષ માર્ગનું પાલન કરવા સાથે અન્ય જીવો પણ મોક્ષમાર્ગ પામે એ માટે ઉપદેશ આદિ દ્વારા મોક્ષમાર્ગનો પ્રચાર કરવો સમ્યગ્દર્શનાદિ જે મોક્ષનો માર્ગ કહેલો છે તેનું સારી રીતે સન્માન કરવું, બીજાને પણ ઉપદેશ દઇને તેમ કરવા માટે સમજાવવું,તથા દરેક રીતે શારીરિક ચેષ્ટા તથા ઉપદેશ થકી મોક્ષમાર્ગનું મહાત્મ્ય પ્રગટ કરવું તેમાર્ગ પ્રભાવના ૧૪૩ જૈન શાસન અને રત્નત્રયાત્મક મોક્ષમાર્ગ રૂપ શાશ્વત સનાતન ધર્મના અને તેના વિવિધ અનુષ્ઠાનો તથા અંગ પ્રત્યંગને લગતા ઉત્સવો માહાત્મ્ય-પ્રચાર ઉધાપનો વગેરેથી તેનો પ્રભાવ વધારવો જેથી જે તે વ્યકિત તથા સમગ્ર શાસન માટે લાભદાયી બને પરમ સમય રૂપી જુગનુઓ ના પ્રકાશને પરાભૂત કરવા વાળા જ્ઞાનરવિની પ્રભાથી ઇન્દ્રના સિંહાસન ને કંપાવી દેનાર મહોપવાસ આદિ સમ્યક્તપ થી તથા ભવ્યજનરૂપી કમળોને વિકસીત કરવાને માટે સૂર્યપ્રભાસમાન જિનપૂજા થકીસધર્મનો પ્રકાશ કરવો તે માર્ગ પ્રભાવના છે જ્ઞાન,તપ,દાન અને જિનપૂજાદિ વડે ધર્મનો પ્રકાશ કરવો તે માર્ગ પ્રભાવના છે ૐ તત્વાર્થ શ્રધ્ધાન્ રૂપ સકલ ગુણ આધાર રૂપ સમ્યગ્દર્શનાદિ ત્રય તે મોક્ષમાર્ગ —સકલ કર્મક્ષય રૂપી આત્માની અવસ્થા તે મોક્ષ આ મોક્ષનો જે માર્ગ અર્થાત્ રસ્તો તે મોક્ષમાર્ગ– આ મોક્ષમાર્ગની પ્રાપ્તિના જ્ઞાન ક્રિયા લક્ષણ રૂપ ઉપાય તેનું પ્રખ્યાપનકે પ્રકાશન તેને પ્રભાવના કહેલી છે આ પ્રભાવના પણ માન-અહંકાર છોડીને પોતે તે અનુષ્ઠાનની કાળ-વિનય-બહુમાનાદિ શ્રધ્ધા કરતો પોતે તે અનુષ્ઠાન કરે, બીજાને ઉપદેશ થકી તેનું પ્રતિપાદન કરે, અને એ રીતે અર્હત પ્રણિત એવા-સર્વથા કલ્યાણકારી, પાપરહિત માર્ગના એકાન્તિક,અત્યાન્તિક, નિરતિશયા બાધ કલ્યાણ ફળનું પ્રકાશન તે પ્રભાવના તે ખરેખર આ તીર્થંકર નામકર્મનો આસ્રવ છે. (૧૬)પ્રવચન વાત્સલ્યઃ- વાછરડા ઉપર ગાય જે રીતે રાખે છે તેવો નિષ્કામ સ્નેહ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સાધર્મિક ઉપર રાખવો તે પ્રવચન વાત્સલ્ય જ અહીં પ્રવચન શબ્દથી શ્રતધર, બાળ,ગ્લાન,વૃધ્ધ,તપસ્વી શૈક્ષ,ગણ વગેરે મુનિ ભગવંતો[જેની વ્યાખ્યા ..૧-રૃ.૨૪માં છે) તેમના ઉપર સંગ્રહ,ઉપગ્રહ અને અનુગ્રહથી વાત્સલ્ય ભાવ રાખવો તે પ્રવચન વાત્સલ્ય -સંગ્રહ એટલે અભ્યાસ આદિમાટે આવેલા પર સમુદાયના સાધુને શાસ્ત્રોકત વિધિ પૂર્વક સ્વીકારવો, પોતાની પાસે રાખીને અભ્યાસ આદિ કરાવવું -ઉપગ્રહ એટલે સાધુઓને જરૂરી વસ્ત્ર,પાત્ર,વસતિ આદિ મેળવી આપવા -અનુગ્રહ એટલે શાસ્ત્રોકત વિધિ મુજબ સાધુઓને ભકત પાન આદિ લાવી આપવું 3 અથવા પ્રવચન એટલે પ્રવચનની અર્થાત જિનશાસનની આરાધના કરનારા સાધર્મિક જેમ માતા પોતાના પુત્ર ઉપર અકૃત્રિમ સ્નેહ રાખે છે તેમ સાઘર્મિક ઉપર અકૃત્રિમ સ્નેહ રાખવો એ પ્રવચન વાત્સલ્ય છે 3 અરિહંત પરમાત્માના શાસનનું પાલન કરનારા મૃતધર આદિના વિષયમાં નિષ્કામ સ્નેહ ધારણ કરવો તે પ્રવચન વત્સલતા શાસન તરફ નો વાત્સલ્ય ભાવ. પ્રવચનના અંગ ભૂત કૃતઘર આદિને ધર્મ આરાધનામાં વિઘ્નો હોયતો તે દૂર કરવા, અરિહંત ભગવાના શાસનમાં ધર્માનુષ્ઠાન આચરી રહેલા ઓ માટે શાસ્ત્રજ્ઞ પુરુષો માટે બાળ-વૃધ્ધ-તપસ્વી-શૈક્ષઆદિ માટે ઉપકરણાદિ યોગ્ય વસ્તુઓનો સંગ્રહ કરવો તેમના સંયમમાં મદદરૂપ થવું. જ જે સાધર્મિકનો સ્નેહ તે જ પ્રવચન નો સ્નેહ વાત્સલ્ય છે अर्हच्छसनानुष्ठायिनांश्रुतधराणां बालवृद्धतपस्विशैक्षग्लानादीनां च सङ्गहोपग्रहानुग्रहकारित्वं प्रवचनवत्सलमिति –વંદન,નમસ્કાર, પૂજા અને સત્કારને યોગ્ય હોવાથી તેઓ અન્ત કહેવાય -અન્તોનું શાસન-શાસન અર્થાત ઉપદેશ,આગમ] –તેનું અનુષ્ઠાન -આગમ વિહિત ક્રિયા -શ્રુતધર-આદિની વ્યાખ્યા માં .૬-પૂ.ર૪ છે -શ્રુતધર-આદિનો સંગ્રહ-ઉપગ્રહ-અનુગ્રહ -આત્રણે પદની વ્યાખ્યા આજ અભિનવટીકાની શરૂઆતમાં કરી છે -અહંન્તોના શાસનનું અનુષ્ઠાન કરતા મૃતધર આદિનો સંગ્રહ-ઉપગ્રહ-અનુગ્રહતે જ પ્રવચન વત્સલતા અહીં પ્રવચનનો અર્થ ભગવદ્ ભાષિત અર્થ પ્રતિપાદન પરિણત શ્રુતધર આદિ એ જ પ્રવચન પ્રિવચની]તે તીર્થકર કર્મનો આસ્રવ કરે છે આ તીર્થંકર નામકર્મના આસવ ૨૦ કે ૧૬? અહીં સૂત્રકારે -૧ ગણાવેલા છે અન્યત્ર ૨૦ કારણો પ્રસિધ્ધ છે તત્સમ્બન્ધ કોઈ જ શ્વેતામ્બર દિગમ્બર વૃત્તિકાર, વિવેચકે કંઇજ ટીપ્પણી કરી નથી અત્રે સિધ્ધસેનીય વૃત્તિમાં કરેલો સુંદર ખુલાસો રજૂ કરેલ છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૩ ૧૪૫ (१)विंशते: कारणानां सूत्रकारेण किञ्चित् सूत्रे, किञ्चिद् भाष्ये, किञ्चिद् आदिग्रहणात् सिद्धपूजाक्षणलवध्यानभावनाख्यमुपात्तम् । (૨)સૂત્રમાં છેલ્લે વત્સમ શબ્દ પછી તિ શબ્દ કહ્યો છે. તેની સિધ્ધસેનીય તથા હારિભદ્રીય વ્યાખ્યામાં સ્પષ્ટ કથન છે કે ત શબ્દ ગદ્યર્થ:અર્થાત શબ્દ આદિના અર્થમાં વપરાયો છે. મતલબ આ ૧૬ કારણ વગેરે થકી તીર્થકર નામકર્મનો આસ્રવ થાય છે-તેના ત્રણ અર્થ વૃત્તિ અનુસાર થઈ શકે છે (૧)આ સોળ ગુણો થી તીર્થકર નામકર્મનો આસ્રવ થાય છે (૨)આસોળમાંના કોઈપણ એક કે વધુ ગુણોથી પણ તીર્થકર નામકર્મનો આસ્રવ થઈ શકે છે (૩)આ સોળ સિવાય અન્ય ગુણોનો પણ સંભવ છે કારણ કે સૂત્રકાર પોતે જ તિ શબ્દ મુકીને “વગેરે અર્થનું પ્રતિપાદન કરેલું છે જ લોકપ્રકાશ-સર્ગઃ૩૦ માં જણાવ્યા મુજબ તીર્થકર નામકર્મ બંધ (૧)અરિહંત (૨)સિધ્ધ(૩)પ્રવચન (૪)આચાર્ય (૫)સ્થવિર (૬)બહુશ્રુત (૭)તપસ્વી -આ સાતનું વાત્સલ્ય(૮)સદા જ્ઞાનોપયોગ (૯)નિરતિચાર સમ્યક્ત (૧૦)વિનય (૧૧)નિરતિચાર પડાવશ્યક (૧૨)નિરતિચારશીલવત પાલન (૧૩)ક્ષણલવ-સતત વૈરાગ્ય (૧૪)તપ (૧૫)દાન (૧૬)વૈયાવચ્ચ (૧૭)સમાધિસ્થાન (૧૮)અપૂર્વજ્ઞાનપ્રહણ (૧૯)શ્રુત બહુમાન (૨૦)પ્રવચન પ્રભાવના લોકપ્રકાશમાં જણાવ્યા મુજબ (૧)આ વીશ સ્થાનકો માંથી બે-ત્રણ કે સર્વસ્થાનોની આરાધના થકી પુરષ, સ્ત્રી કે નપુંસક વેદમાં વર્તતો મનુષ્ય તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે - શ્લોક-૧૮ મો (૨)તે વિશે શ્રી ભદ્રબાહુ સ્વામીના જણાવ્યા મુજબ - “નિશ્ચયે મનુષ્યગતિમાં - સ્ત્રી પુરુષ કે નપુંસક શુભલેશ્યાવાળો વીશમાંથી અન્યતર એક અથવા ઘણા સ્થાનોના સેવન વડે તીર્થંકર નામકર્મબાંધે * શ્રી આવશ્યક સૂત્રના મતાનુસાર તીર્થકર નામકર્મ સ્થાનકો (૧)અરિહંત (૨)સિધ્ધ(૩)પ્રવચન (૪)ગુરુ (૫)સ્થવિર (૬)બહુશ્રુત (૭)તપસ્વી - આ સાતનું વાત્સલ્ય(૮)વારંવાર જ્ઞાનોપયોગ (૯)દર્શન (૧૦)વિનય (૧૧)આવશ્યક (૧૨)નિરતિ ચાર શીલવ્રત (૧૩)ક્ષણલવ-સંવેગ (૧૪)તપ (૧૫)દાન (૧૬)વૈયાવચ્ચે (૧૭)સમાધિ (૧૮)અપૂર્વ જ્ઞાન ગ્રહણ (૧૯)શ્રુતભકિત (૨૦) પ્રવચન પ્રભાવના * વર્તમાન કાળે ગણાતા ૨૦ સ્થાનકરૂપ તીર્થકર નામકર્માસવ (૧)અરિહંત (૨)સિધ્ધ(૩)પ્રવચન (૪)આચાર્ય (૫)સ્થવિર (૬)વાચક (૭) સાધુ (૮)જ્ઞાન (૯)દર્શન (૧૦)વિનય (૧૧)ચારિત્ર (સંયમ) (૧૨)બ્રહ્મવ્રતધારી (૧૩)ક્રિયા (૧૪)તપ (૧૫)ગૌતમ-દાન] (૧૬)જિન આદિની વૈયાવચ્ચ (૧૭)ચારિત્ર- સંયમની સમાધિ (૧૮)અપૂર્વ જ્ઞાન (૧૯)શ્રુત (૨૦)તીર્થ અ. ૬/૧૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * તત્વાર્થ-લોકપ્રકાશ-આવશ્યક અને વર્તમાન પ્રણાલી નો સમન્વય ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૯ ૧૧ ૨૦ ૩ | ૫ |૬ ૨૭ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૫ ૧૪ ૧૭ ૧૬ ૧ | ૪ | ૬ ૧૩૧૫૧૪ ૧૭ ૧૬ ૧ ૪ s ૧૧ ૧૫ ૧૪|૧૭ ૧૬૧ ૪ S ૧૯૧૧ ૨૦૩ ૧૯ ૧૩૨૦ ૩ તત્વાર્થ ૧ ૨ ૩ ૪ લોકપ્રકાશ ૯ ૧૦ ૧૨૮ આવશ્યક ૯ ૧૦ ૧૨૮ વર્તમાન ૯ ૧૦ ૧૨૮ તત્વાર્થ સૂત્રકારે (૧)સ્થવીર પદ ને પરોક્ષ પણે પ્રવચન વત્સલતામાં સમાવેશ કર્યો છે (૨)તપસ્વી અર્થાત્ મુનિ કે સાધુ પદનો સમાવેશ સંઘ-સાધુ ની સમાધિ તથા સંધ-સાધુનું વૈયાવચ્ચ એ પદમાં કરેલો છે (૩)અપૂર્વ [અભિનવ]જ્ઞાન ગ્રહણ પદ અભિષ્ણજ્ઞાનો પયોગમાં સાંકડી શકાય છે (૪)સિધ્ધ પદનું ગ્રહણ રૂતિ વગેરે થી થશે –વર્તમાન કાળે વપરાતા કેટલાંક પદોના મૂળ શબ્દો (૮)જ્ઞાન-સદાશનોપયોગ (૬)વાચક-બહુશ્રુત કે ઉપાધ્યાય (૭)સાધુ-તપસ્વી કે મુનિ (૮)દર્શન-નિરતિચારસમ્યક્ત્વ (૧૧)ચારિત્ર-ક્ષણલવકેવૈરાગ્ય (૧૨)બ્રહ્મવ્રત-નિરતિચારશીલવ્રત (૧૩)ક્રિયા પડાવશ્યક કે આવશ્યક(૧૫)ગૌતમ-દાન/ત્યાગ(૧૬)જિન (જિન આદિની) વૈયાવચ્ચ (૧૭)સંયમ[ચારિત્ર કે સંયમનું]સમાધિ સ્થાન(૧૮)અભિનવ જ્ઞાન - અપૂર્વજ્ઞાન આ રીતે તીર્થંકર નામકર્મના ૧૬ કારણો અથવા ૧૬ ગુણોને તત્વાર્થ સૂત્રાનુસાર વર્ણવી સાથે વીશ સ્થાનક નો સંબંધ આગમ-લોકપ્રકાશ તથા વર્તમાન પરંપરાનુસાર જણાવેલ છે [] [8]સંદર્ભ: ♦ આગમ સંદર્ભ:-અરહંત સિદ્ધપવયળનુઘેરવદુસ્સુર તવસ્તીમુ વચ્છયાય સિં अभिक्खणाणोवओगेय दंसणविणएआवस्सएय सीलव्वए निरइयारं रवणलव तवच्चियाए वेयावच्चे समाहीयं अपुव्वणाणगहणे सुयभत्ती पवयणे पभावयणा एएहिं कारणेहिं तित्थयरतं રૂ નીવો - જ્ઞાતા. ૧.૮-મૂ.૭૦/૮ → તત્વાર્થ સંદર્ભ: સૂત્ર૨:૨ સમ્યગ્દર્શનજ્ઞાનવારિવાળિ મોક્ષ માર્જ- સમ્યગ્દર્શન સૂત્ર ૭:૧ હિંસાવૃતસ્તેયાત્રહમ પરિઅહેમ્યો વિરતિવ્રતમ્- વ્રત સૂત્ર ૭:૭ નાાયસ્વમાની ન સંવેવૈરાગ્યાર્થ સંવેગ સૂત્ર ૭:૨૮ રાજ્ઞાાલ્લા વિવિજિત્સાન્યષ્ટિ અતિચાર સૂત્ર ૭:૩૩ અનુપ્રાર્થ સ્વાતિસŘવાનમ્ દાન સૂત્ર ૭:૩૪ વિધિદ્રવ્યવાતૃપા વિશેષાદ્વિશેષ:- દાન સૂત્ર ૮:૨ મિથ્યાર્શનવિરતિ પ્રમાદ્- પ્રમાદ સૂત્ર ૧:૨૧ અનશનાવમૌદર્યવૃતિપરિસંવ્યા.- તપ-ભેદ સૂત્ર ૧:૨૦ પ્રાયશ્વિવિનયવૈયાનૃત્ય- તપ-ભેદ સૂત્ર ૭:૨૪ આવાોપાધ્યાયતપસ્વિનૈક્ષાન.- વૈયાવચ્ચ સૂત્ર ૧:૨૯ વાવનાપ્રØનાનુપ્રેક્ષાઽસ્નાયુ- સ્વાધ્યાય ઉકત અભિનવટીકામાં તીર્થંકર નામકર્મના ભિન્ન ભિન્ન આસવોમાં નોંધેલા સંદર્ભો Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ અધ્યાયઃ સૂત્રઃ૨૩ મુજબ અહીં તત્વાર્થ સંદર્ભો નોંધેલ છે. જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થઃ૧ -ગાથા:૪૭ ઉત્તરાર્ધ (૨)કાળલોક પ્રકાશ સર્ગઃ૩૦ શ્લોક ૧ થી ૨૦ G [9]પદ્ય(૧) દર્શન વિશુધ્ધિ વિનય સાથે અનતિચારી શીલધરા જ્ઞાન સંવેગ નિત્ય ધરતાં, ત્યાગ તપ-ધરતા નરા સંઘ સાધુ તણી સમાધિ નહીં વૈયાવચ્ચે છોડતા અરિહંત સૂરિ બહુ શ્રતોની ભકિત પ્રવચન રાખતા અવશ્ય કરણી ષટ્ર પ્રકારી નિરંતર ધરતા જના મુકિત માર્ગ પ્રકાશ ભાવે આદર શાસન તણા જિન નામકર્મ સરસ ધર્મ પુણ્યની ઉત્કૃષ્ટતા જીવ બાંધે ઉદય સાથે પદ તીર્થકર સાધતા (૨) દર્શન શુધ્ધિ વિનયયુકત અતિ અપ્રાદશીલ વ્રતેવળી જ્ઞાન અને સંવેગ વિશેતો સતત રહે ઉપયોગ અતિ શકિત મુજબ તપ ત્યાગ સમાધિ વૈયાવચ્ચ સંઘ સાધુના આચાર્ય અરિહંત બહુશ્રુત પ્રવચન કેરી ભકિત સુધા તજવી ન આવશ્યક ક્રિયાઓ મોક્ષમાર્ગની પ્રભાવના જિનશાસન સહધર્મી પરત્વે વાત્સલ્યામૃત વહેસદા શુભ તીર્થકર નામકર્મના બંધ હેતુ છે આ સઘળા પરમેષ્ઠીના પાંચ પદોમાં પ્રથમ પદ એહ સદા U [10] નિષ્કર્ષ તીર્થકર નામકર્મના આગ્નવો ને વર્ણવતા સોળગુણો સૂત્રકાર મહર્ષિએ અત્રે જણાવેલા છે તેમાંના કોઈ કોઈ એક કે વધુ કે સઘળાં ગુણોની સાધનાઆરાધના મનુષ્યને તીર્થકર નામકર્મનો આસ્રવ કરાવે છે, આટલી સુંદર વાતને આધારે જે મનુષ્યને તીર્થકર નામકર્મનો શુભઆસ્રવ કરવાની અભિલાષા છે તેમને માટે એક મનનીય માર્ગદર્શન અહીં પુરૂ પાડેલ છે. વર્તમાન કાળે થતી ઉપાવાસાદિક થી વીશ સ્થાનક પદ આરાધના પણ તીર્થકર નામ કર્મગ્નવા માટે નીજ આરાધના છે પણ તે આરાધનામાં તપ કે ક્રિયાની મહત્તા છે. અહીં આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ તે આરાધના કેમ કરવી તે અંગે ગુણને આશ્રીને માર્ગદર્શન આપે છે કયા કયા પદની આરાધના કેવી કેવી રીતે કરવામાં આવેતો આ ગુણોની સાધના આરાધના થઈ શકે તેનું સચોટ માર્ગદર્શન આ સૂત્રની અભિનવટીકા થકી મેળવી સૌ મનુષ્યો વિશ સ્થાનકના આરાધક બને તેજ આ સૂત્રનો નિષ્કર્ષ છે. S S S S S S Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાયઃક-સૂત્રઃ૨૪) [1]સૂત્રરંતુ સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી નીચ ગોત્ર કર્મના આમ્રવને જણાવે છે. U [2] સૂત્ર મૂળ-પત્મિનિન્દાખશરેસMાચ્છાદિનોભાવનેવીણ [3]સૂત્ર પૃથફ--ગાત્મ નિન્દ્રા -પ્રલે સત્ સત્ - માછીउद्भावने च नीचैः गोत्रस्य 3 [4] સૂત્રસાર-પરનિંદા,આત્મપ્રશંસા, સગુણોનું આચ્છાદન અનેઅસગુણોનું પ્રકાશન [એનીચગોત્ર કર્મના આિસ્રવ છે. D [5]શબ્દશાનઃપર-બીજાની માત્મ-પોતાની નિન્દા-નિંદા પ્રાંસ-પ્રશંસા સ-વિદ્યમાન એસ-અવિદ્યમાન -ગુણ માછનિ-ઢાંકવા ૩માવન-પ્રદર્શન -સમુચ્ચય નીર્ણ-નીચ ગોત્ર કર્મના આસ્રવ છે D [6]અનુવૃત્તિ - ગાવ: સૂત્ર. ૬:૨ થી સાચવ ની અનુવૃત્તિ U [7]અભિનવટીકા - સૂત્રકાર મહર્ષિએ આઠમા અધ્યાયમાં આઠકર્મ પ્રવૃત્તિ જણાવેલી છે. આ આઠ પ્રકૃત્તિમાંની કઈ કર્મ પ્રકૃત્તિનો આગ્નવ કયા ક્યા કારણોથી થાય તે જણાવતા સૂત્રોને આ અધ્યાયમાં સ્થાન આપેલું છે તેમાં ગોત્ર કર્મનામક મુખ્ય પ્રકૃત્તિની બે ઉત્તર પ્રવૃત્તિ છે (૧)નીચગોત્ર કર્મ (૨)ઉચ્ચગોત્ર કર્મ આ સત્ર થકી નીચ ગોત્ર કર્મના આઝૂવો જણાવેલા છે • પરનિંદા - બીજાની નિંદા કરવી તે પરનિંદા # અન્યના વિદ્યમાન કે અવિદ્યમાન દોષો કુબધ્ધિ થી પ્રગટ કરવા તે –નિંદા એટલે બીજાના સાચા કે ખોટા દોષોને કુબધ્ધિ થી પ્રગટ કરવાની વૃત્તિ & બીજાને હલકા પાડવાની વૃત્તિ-પ્રવૃત્તિ તે પરનિંદા 2 निन्दा - (इति) अपवदनम् अभूतानां भृतानां च दोषाणाम् उद्भावनं ૪ તથ્ય અતધ્ય દોષોના પ્રકાશનની ઇચ્છા અથવા દોષ પ્રગટ કરવાની જે પ્રવૃત્તિ તેનિંદા છે * આત્મપ્રશંસાઃ- પોતાની બડાઈ હાંકવી તે આત્મ પ્રશંસા # સ્વના વિદ્યમાન કે અવિદ્યમાન ગુણો સ્વોત્કર્ષ સાધવા પ્રગટ કરવા # પોતાના વખાણ કરવાની વૃત્તિ-કે-પ્રવૃત્તિ स्वात्मनः प्रशंसनं - स्तुनिर्गुणोद्भावनम् अभूतानां भूतानां च गुणानाम् आत्मनैव प्रख्यापनम् । Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ અધ્યાયઃ સૂત્રઃ ૨૪ # સદૂભૂત કે અસભૂત ગુણોમાં પ્રકાશનનો અભિપ્રાય તે પ્રશંસા જ સણાચ્છાદનઃ જ પરના વિદ્યમાન ગુણોને ઢાંકવા, પ્રશંગ વશાત પરના ગુણોને પ્રકાશમાં લાવવાની જરૂર હોવા છતાં ઈર્ષ્યા આદિથી ન લાવવા $ બીજામાં જે ગુણ હોય તેઢાંકવા, પ્રકાશીત નકરવા-દાબી દેવા, જો કહેવાની સ્થિતિ આવેતો દ્વેષપૂર્વક ન કહેવા તે સદ્ગણ આચ્છાદન * सन्तोगुणा विद्यमानास्तेषां छादनं-संवरणं-स्थगनं, द्वेषात् पृष्टोवाऽपृष्टोवानाचष्टे गुणान् संतोऽपि प्रस्तुतत्वात् परसम्बन्धि गुणगणच्छादनमैव सम्बन्ध्यम् * અસદ્ગણોદ્ભાવનાઃજ પોતાનામાં ગુણોન હોવા છતાં સ્વોત્કર્ષ સાધવા ગુણો છે એવો દેખાવ કરવો # પોતામાં ગુણોનહોય છતાં તેમનું પ્રદર્શન કરવું તે પોતાના અસગુણોનું ઉદ્દભાવન आत्माभिसम्बन्धेनासताम् अभूतानामेव गुणानाम् उद्भावनं करोत्यपृष्टः पृष्टो वा प्रख्यापयतीतियावत् * વ:- અહીં સમુચ્ચયને માટે છે અથવા હલકા આમ્રવને જણાવવા માટે છે અન્ય પણ કેટલાંક આગ્નવોને સંગ્રહ કરવાનું સૂચવે છે –વૃત્તિમાં કહેવાયેલા અન્ય આગ્નવો આ પ્રમાણે છેઃ–જાતિ, કુળ, બળ,રૂપ શ્રત વગેરેનો મદ -બીજાની અવજ્ઞા -બીજાનો તિરસ્કાર-ધર્મિજનો નો ઉપહાસ -મિથ્યા કીર્તી મેળવવી-વડીલોનો પરાભવ કરવો -લોકપ્રીયતાનું મિથ્યાભિમાન કેઅહંકાર હોવો તે બીજાના યશનો લોપ કરવો -વડીલોની અવજ્ઞા કરવી-વડીલો પર દોષારોપણ વિડંબણા,સ્થાનભ્રષ્ટ આદિ કરવા વડિલોને અભિવાદન સ્તુતિ -અભુત્થાનાદિન કરવા નીચ્ચેર્ગોત્રસ્યઃ૪ નીચ ગોત્રકમ સાથે આસ્રવ શબ્દ જોડવાનો છે. આ ચાર કારણો-આદિથી નીચગોત્ર કર્માસ્રવ થાય છે યતે તત્ ત ોત્રમ્ -ઘાતુને ઉણાદિનો ત્ પ્રત્યય થયો છે. અર્થાત જે શબ્દવ્યવહારમાં આવે તે ગોત્ર –જેનાથી આત્મા નીચ વ્યવહારમાં આવે તે નીચ ગોત્ર કહેવાય ૪ નીવ એટલે જધન્ય અથવા હીન,હલકું गोत्रम्-गूयते, अभिधियते, आहूयते वाऽनेन इति गोत्रम् –જેના વડે ઓળખાવાય છે, બોલાવાય છે, વ્યવહારમાં આવે છે તે ગોત્ર –અશુભ કર્મોના નિમિત્ત ને ઓળખાવીને પ્રવર્તમાન એવા ચાંડાલ, માછીમાર વગેરે તે નીચ ગોત્રકર્મના દ્રષ્ટાતો છે –નીવ એટલે જધન્ય, હલકા, ત્ર-અર્થાત કુળ # જેને કારણે લોકો માણસને હલકા કે તોછડા નામે બોલાવે છે તેને નીચ ગોત્રકમ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કહે છે આ ગોત્રકર્મને કુંભારના વાસણ સાથે સરખાવાય છે. જેમ વાસણ બન્યા પછી કોઇ તેની નીંદા પણકરે તેમ વ્યવહારમાં જેમના કુળોની નીંદા થાય છે તે નીચ ગોત્રી છે -જે કર્મના ઉદયથી જીવ હલકા કુળમાં જન્મ ધારણ કરે તે નીચે ગોત્ર –આ નીચ ગોત્રને લીધે ધનવાનું કે રૂપવાનું હોવાછતાં લોકોમાં નિંદાને પાત્ર બનાય છે * ગ્રન્થાન્તર થી નીચગોત્ર કર્માસવઃલોકપ્રકાશ સર્ગઃ ૧૦ શ્લોક-૨૬૩ –અગુણજ્ઞ અહંકારી નિરભ્યાસી અહંદ ભકિત રહિત જીવ નીચ ગોત્ર કર્માસ્રવ કહે છે કર્મગ્રન્થ પહેલો-ગાથા-૬૦ –જેનામાં અવગુણી ગ્રાહી અથવા દોષ દૃષ્ટિ રહેલી છે તે -જાતિ,કુળ,બળ,રૂપ,શ્રુત,ઐશ્વર્ય, લાભ અને તપ એ આઠેનો મદ કરનારો છે તે -હંમેશા ભણવા-ભણાવવામાં જે વિરોધી છે, તે પ્રવૃત્તિ પરત્વે જેને ધૃણા છે, કંટાળો લાવનાર છે તે -તીર્થકર,જિન ,સિધ્ધઆદિમાપુરુષો,ગુરુજનો ગુણવાનો પ્રતિજેમને ભકિતનથી એવાજીવો - નીચ ગોત્ર કર્મનો આસ્રવ કહે છે [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ- ગતિમ , વિમળ ગવ રૂરિય મળે णीयागोयकम्मासरीरजाव पयोग बन्धे भग. श.८उ-९,सू. ३५१-१४ -સૂત્રપાઠ સંબંધ જુઓ સૂત્ર ૨પના આગમ સંદર્ભમાં ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)સ્વરૂપ -કર્મગ્રી પહેલો-ગાથા-પર- પૂર્વાર્ધ મૂળ તથા વૃત્તિ (૨)સ્વરૂપ -દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૧૬૦થી ૧૬૪ (૩)કારણ -દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૨૬૩ (૪)કારણ -કર્મગ્રન્થ પહેલો-ગાથા-૬૦ -મૂળ તથા વૃત્તિ [9]પદ્ય(૧) પરની નિન્દા આત્મ-ગ્લાધા પરસગુણ ને ઢાંકતા ગુણો નહીં પોતપણામાં તેહ નિત્ય પ્રકાશતા નીચગોત્ર બંધ અશુભ ભાવે જીવ બહુવિધ જાતના નીચ ગોત્ર બંધન છોડવા વળી યત્ન કરો ભલી ભાતના નીંદાબીજાની સપ્રશંસન તથા ઢાંકી ગુણો દોષ કરી બતાવવા તે નીચ ગોત્રે થઈ બંધ કારણ ને ઉચ્ચ ગોત્રે ઉલટું થતા પણ [10] નિષ્કર્ષ-આ સૂત્રનો નિષ્કર્ષ હવે પછીના સૂત્ર પચીસ સાથે જ મુકેલો છે 0 0 0 0 0 0 (૨) Page #152 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૬ સૂત્ર: ૨૫ ૧૫૧ (અધ્યાયઃ -સુત્રઃ૨૫) U [1]સૂત્રહેતુ-આ સૂત્ર થકી ઉચ્ચ ગોત્ર કર્મના આસવને જણાવવાનું પ્રયોજન રાખે છે. [2] સૂત્ર મૂળઃ- દિપર્યવોનીāત્યનુૌવોતરી [3]સૂત્ર પૃથકઃ-તત્ - વિપર્યય: નીતૈ: વૃત્તિ - મનુભેૌ U [4] સૂત્રસાર તેનાથી વિપરીત [અર્થાત્ ઉચ્ચ ગોત્ર કર્માસવથી વિપરીત - સ્વનિંદા,પર પ્રશંસા સ્વસદ્ગુણોનું આચ્છાદન પર સદ્ગુણનું ઉલ્કાવન તથા નમ્રવૃત્તિ અને નિરભિમાન ગર્વ ન કરવો ]િઉચ્ચગોત્ર કર્મના આિસો છે. [5]શબ્દજ્ઞાનઃ- તે નીચ ગોત્ર કરતા વિપર્યય- ઉલટું, વિપરીત નીર્વતિ- નમ્રવૃત્તિ અનુલેશ-ગર્વનો અભાવ ૨- સમુચ્ચય અર્થમાં છે ૩ત્તરસ્ય-ઉચ્ચગોત્રના [6]અનુવૃત્તિઃ(૧) કાવ: સૂત્ર ૬:૨ થી સાચવ શબ્દની અનુવૃત્તિ (२) परात्मनिंदाप्रशंसे सदसद्गुणाच्छादनोद्भावने च नीच्चैर्गोत्रस्य । सूत्र. ६:२४ 1 [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિ એ પૂર્વસૂત્રમાં ગોત્રકર્મના એક ભેદ નીચ ગોત્ર કર્મનો આસ્રવ જણાવ્યો આ સૂત્ર થકી ઉચ્ચ ગોત્ર કર્માક્સવને જણાવે છે સૂત્રકારે ત્રણ લક્ષણો કહ્યા છે (૧)નીચગોત્ર કર્માસ્રવ કરતા વિપરીત (૨)નીચ્યવૃત્તિ-નપ્રવૃત્તિ (૩)નુત્યેક-નિરાભિમાન પણ આ ત્રણ કારણોનો વિસ્તાર નીમ્ન છ મુદ્દામાં રજૂ થશે * તદ્વિપર્યયઃ- અહીં તત્ શબ્દનો સંબંધ પૂર્વના સૂત્રઃ ૨૪ સાથે છે -પૂર્વના સૂત્રમાં નીચગોત્ર કર્માસ્રવ જણાવેલા છે તેમાં જણાવેલા ચાર કારણો કરતાં વિપરીત કારણો તે ઉચ્ચ ગોત્ર કર્મક્સવ સમજવો –તવિપર્યય (તિ) નીત્રાવવિપર્યય: [૧]પરગુણ પ્રશંસા -પરના ગુણોને પ્રકાશવા કે પ્રગટ કરવા તે પર પ્રશંસા # બીજાના ગુણો જોવા તે પર પ્રશંસા 0 બીજાગુણોની સ્તુતી કરવી ગુણાનુરાગ હોવો તે [૨]આત્મ નિંદા-પોતાના દોષોનું પ્રકાશન કે પ્રગટીકરણ તે આત્મનિંદા $ પોતાના દોષો જોવા તે આત્મનિંદા # સ્વ દોષ દર્શન-આત્મ સાક્ષીએ નિંદન તે આત્મનિંદા [૩]સ્વ અસદ્ગુણ કે પર સદ્ગુણ પ્રકાશન ૪ પોતાના દુર્ગણોને પ્રગટકરવા તે સ્વ અસગુણ પ્રકાશન અથવા અસગુણ ઉભાવન –અથવા Page #153 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બીજાના સદ્ગુણોને પ્રગટ કરવાતે સદ્ગુણ પ્રકાશન અથવા સદ્ગુણ ઉદ્ભાવન પ્રશ્નઃ-આત્મનિંદા અને સ્વ અસદ્ગુણો ભાવનબંનેમાં ભાવતો પોતાના દોષોને પ્રગટ કરવા તે જ છે તો બંને વચ્ચે ભેદ શો? ૧૫૨ સમાધાનઃ- સ્વનિંદા નો અર્થ પોતાની લઘુતા બતાવવાનો છે -વિદ્યમાન કે અવિધમાન પોતાના દોષોને પ્રગટ કરવા એવો અર્થ છે કેમ કે પોતાની લઘુતા જણાવવા અવિદ્યમાન દોષોને પણ દોષ રૂપ ગણાવા તેમાં ગુણ સમાયેલો છે. અને વિદ્યમાન દોષોની નિંદા તો ક૨વાની જ છે - અસદ્ગુણોદ્ભાવનનો અર્થતો પોતાનામાં વિદ્યમાન દુર્ગણો ને પ્રગટ ક૨વા એજ છે બીજી રીતે કહીએ તો -આત્મનિંદા એટલે કેવળ સ્વદોષ દર્શન એવોજ અર્થથાય --અસદ્ગુણોદ્ભાવન એટલે પોતાના દોષ કે દુર્ગણોને પ્રકાશીત કરવા. આમ બંને રીતે આત્મનિંદા અને સ્વ અસદ્ગુણ પ્રકાશન વચ્ચે ભેદ રેખા સ્પષ્ટ થઇ શકે છે આવો જ ભેદ પરગુણ પ્રશંસા અને પર સદ્ગુણ પ્રકાશન વચ્ચે સમજી લેવો [૪]સ્વ સદ્ગુણ કે પર અસદ્ગુણ આચ્છાદનઃ પોતાના છતાં/વિદ્યમાન ગુણોને ઢાંકવા. જેથી અભિમાન પણ ન જન્મે તે સ્વ સદ્ગુણ આચ્છાદન -અથવા બીજાના (અવિદ્યમાનગુણ)દોષોને ઢાંકવા તે આચ્છાદન * નીચ્ચવૃત્તિઃ- નમ્રવૃત્તિ-વિનયશીલતા પૂજય વ્યકિતઓ પ્રત્યે નમ્રવૃત્તિ ધા૨ણ ક૨વી તે ગુણી પુરુષો પરત્વે વિનય અને નમ્રતા પૂર્વક વર્તવું બધાંની સાથે નમ્રતા પૂર્વક વર્તવું અને કોઇ સાથે ઉધ્ધતાઇ ન કરવી તે નીચૈવૃત્તિ * नीचैर्वर्तनं विनयप्रवणवाक्कायचित्तता । અનુન્સેકઃ- ગર્વરહિતતા અહંકારનો અભાવ જ્ઞાન સંપત્તિ આદિમાં બીજાથી ચઢીયાતા પણું હોવાછતાં તેમને કારણે ગર્વ ધારણ ન કરવો તે અનુન્સેક વિશિષ્ટ શ્રુત આદિની પ્રાપ્તિ છતાં ગર્વ ન કરવો उत्सेको गर्वः । श्रुतजात्यादि जनितः । अनुत्सेकः विजितगर्वता । * च च शब्दात् तद्विपर्ययश्च –સમુચ્ચયયથી અન્ય કારણોનો પણ આસ્રવ થઇ શકે છે જેમ કે T —જાતિ,કુળ,બળ,રૂપ,શ્રુત,ઐશ્વર્યાદિ ના મદનો અભાવ –બીજાનું બહુમાન સત્કાર - ધર્મિજનો પરત્વે અનુરાગ – કીર્તિ લોભ ન હોવો વડીલો નો વિનય – લોક પ્રિયતાનું અભિમાન કે અહંકાર રહિતતા -બીજાનોયશ જોઇ રાજી થવું -વડીલો નો આદર -સત્કાર Page #154 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૫ · ગુરુ કે વડીલનું સન્માન, અભ્યુત્થાન,અંજલી,ગુણગાનાદિક૨વા ૩ત્તરસ્ય– ઉચ્ચ ગોત્ર કર્મના અર્થમાં આ પદ વપરાયેલ છે ઉત્તરસ્યએટલે સૂત્રક્રમના પ્રામાણ્ય થી37 ત્રસ્યએવો અર્થ જ અભિપ્રેત થવાનો છે કેમ કે અધ્યાયઃ૮ના સૂત્ર ૧૩ મુજબ પણ ગોત્રના બે ભેદ છે એક નીચ ગોત્ર અને બીજું ઉચ્ચ ગોત્ર અર્થાત્ નીચ સિવાય બાકી રહેતું ગોત્ર તે ઉચ્ચ ગોત્ર એવું સ્પષ્ટ થશે -ઉચ્ચ ગોત્રઃ- જેને કારણે લોકો મોટા નામે કે બહુમાન પૂર્વક બોલાવે છે તે ઉચ્ચ ગોત્ર છે જેમ કે ઇક્ષ્વાકુ,રાજન્ય,ભોગકુલ વગેરે કુલો —ત્ર શબ્દ ની વ્યાખ્યા પૂર્વ સૂત્રઃ૨૪ માં કરેલી છે – આ કર્મને કુંભારના કામ સાથે સરખાવે છે. કુંભારનું કામ છે તેની જેમ કોઇ નીંદા કરે છે તેમ પ્રશંસા પણ કરે છે એ રીતે ઉચ્ચ ગોત્રી લોકની પ્રશંસા પણ થાય છે —જે કર્મના ઉદયથી જીવ ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરે તે ઉચ્ચ ગોત્ર ગ્રન્થાન્તર થી ઉચ્ચ ગોત્ર કર્માસવઃ गुणप्रेक्षीत्यक्तमदोऽध्ययनाध्यापनोद्यतः ૩થ્થું ગોત્રં મહાવિ મતો...ધ્રૂવ્યલોક પ્રકાશ-સર્ગ-૧૦ શ્લોક ૨૬૩ ગુણજ્ઞ,નિરહંકારી,અધ્યયન-અધ્યાપન કાર્યે૨ત અર્હદ ભકિત પરાયણ જીવ ઉચ્ચ ગોત્ર કર્માસ્રવ કહે છે કર્મગ્રન્થ પહેલો-ગાથા-૬૦ गुणही महिओ अज्झयणऽज्झावणारूई निच्चं पकुणइ जिणाइ भत्तोउच्च .... ગુણ પ્રેક્ષી, મદરહિત,નિત્ય અધ્યયન-અધ્યાપનરુચિ,જિનેશ્વર આદિનો ભકત, ઉચ્ચ ગોત્ર કર્માસ્રવ કરે છે ૧૫૩ ] [8]સંદર્ભ: આગમ સંદર્ભ:- જ્ઞાતિ અમરેળ અમરેળ વગમયેળ પૂવસમયેળ તત્વ અમરેાં.. ...૩વ્યાયજન્માક્ષરીર નાવ યોજવમ્પે જમા શ.૮,૩.૧,મૂ.રૂo-૩ સૂત્રપાઠ સંબંધઃ-સૂત્રઃ૨૪ તથા સૂત્રઃ૨૫ જોકે આગમ વાકય અનેસૂત્ર પાઠમાં કિચિંત સામ્યતા અને કિચિત્ ભિન્નતા જણાય છે પણ તેની વૃત્તિ આધારે અર્થ બેસાડતા જણાય છે કેઃ(૧)મદવાળો [અભિમાની]માણસ પરનિંદા,આત્મ પ્રશંસાને નિરંતર પ્રવૃત્તિ વાળા હોય છે (૨)મદરહિત [નિરાભિમાની]માણસ તેથી વિપરીત પ્રવૃત્તિ વાળો હોય છે તત્વાર્થ સંદર્ભઃ ૩Żનિવૈશ્વ-૮:૧૩ ગોત્રના બે ભેદ અન્ય ગ્રન્થ સંદર્ભ: (૧)સ્વરૂપ -કર્મગ્રન્થ પહેલો-ગાથા-૫૨- પૂર્વાર્ધ મૂળ તથા વૃત્તિ -દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૧૬૦ થી ૧૬૪ (૩)કારણ -દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૨૬૩ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -કર્મગ્રન્થ પહેલો-ગાથા-૬૦- મૂળ તથા વૃત્તિ U [9]પદ્ય-૧ એહથી વિપરીત ભાવે નમ્રતા ઘરતા સદા અભિમાન તજતાં ગોત્ર બાંધે ઉંચના ભવિજીવ સદા -૨ બીજું પદ્ય પૂર્વ સૂત્ર સાથે કહેવાઈ ગયું છે U [10]નિષ્કર્ષ:-સૂત્ર-૨૪અને સૂત્રઃ ૨૫મૂળતો એક જ ગોત્ર કર્મની ભિન્ન ભિન્ન બે પ્રકૃત્તિના સ્વરૂપને રજૂ કરે છે. ગોત્રના ઉંચ પણા અને નીચ પણાનો સંબંધ અહીં દુન્યવી દૃષ્ટિ સાથે જોડવાનો નથી પણ આમ કરવાથી ગોત્ર ઉચ્ચાબંધાય અને આમ કરવાથી ગોત્રનીચ બંધાય એ પ્રમાણે કમંગ્નિવોને જણાવીને સૂત્રકાર મહર્ષિતો આપણી સમક્ષ એક દીવાદાંડી ધરે છે અને જો એકે ગોત્ર કર્મ ન બાંધવું હોય તો ગોત્ર રહિત સ્થિતિ ફકત સિધ્ધોનીજ છે જો તમારે ઉચ્ચ ગોત્ર બાંધવું છે તો આમકરો જો નીચ ગોત્ર બાંધવું છે તો આમ કરો ગોત્રકર્મ તો બંધાવાનું જ છે જેમ વીરપ્રભુને ત્રીજા ભવમાં બંધાયેલ કર્મછેક તીર્થકરના ભવમાં પણ ઉદયમાં આવેલું માટે તે કર્મથી દૂર હોય તે કર્માસ્રવ ને દૂર કરવા હોયતો જયાં સુધી ગોત્ર કર્મનો સર્વથા ક્ષય ન થાય ત્યાં સુધી ઉચ્ચ ગોત્રનો કર્માક્સવ કરી તે શુભ પ્રવૃત્તિ થકી સંપૂર્ણ કર્માસ્રવ ને અટકાવીને છેલ્લે ગોત્ર રહિત સ્થિતિ પામવી તે જ નિષ્કર્ષ S S S T U V / (અધ્યાયઃક-સૂત્રઃ૨૬) [1]સૂત્રહેતુઃ આ સૂત્ર બનાવવાનો હેતુ અંતરાયકર્મનો આસ્રવ જણાવવો તેછે આ 2િ]સૂત્રકમૂળ વિખરામનારાયણ્ય [3]સૂત્ર પૃથક-વિખરણમ્ ગારીયસ્થ [4]સૂત્રસાર-વિન કરવું એ અંતરાયકર્મનો આસ્રવ છે U [5]શબ્દજ્ઞાનઃવિMRUવિઘ્ન કરવું તે અત્તરાયણ્ય-અંતરાયકર્મનો આસ્રવ છે D [6]અનુવૃત્તિઃ - માસવ: સૂત્ર. ૬.૨ થી પ્રસવ ની અનુવૃત્તિ U [7]અભિનવટીકા- અહીં સૂત્રકાર મહર્ષિ એકજ પદ દ્વારા અન્તરાયકર્મના આમ્રવને સમજાવે છે પણ તેનો સંબંધ જાણ્યા સિવાય અર્થધટન કરવું તે અપૂરતું લાગે છે - સામાન્યથી ગુજરાતી વિવેચકો એ “દાન આદિમાં વિઘ્ન કરવું'' એવો અર્થ કરેલો છે તે યોગ્ય જ છે પણ તેનો આધાર આ ટીકામાં અત્રે પ્રસ્તુત થયો છે (૧)સ્વપજ્ઞ ભાષ્ય -માં સૂત્રકાર મહર્ષિ પોતે જ જણાવે છે કે તાનારીનવિMRUTH મારીયાએવો મત ! આ વિધાન વિજ્ઞકરણ ને આધારે સ્પષ્ટ અર્થ થઈ શકે છે કે દાનાદિમાં વિઘ્ન કરવું તે (૨)અધ્યાય આઠને આધારે -સ્વોપજ્ઞ ભાષ્યનો સ્પષ્ટપાઠછેજછતાં આઠમા અધ્યાય Page #156 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૬ નો આધાર લેવાથી વિશેષ ખુલાસોઓ મળે છે -જેમકે વાનાવીનામ્ પણ અતિ શબ્દથી શું લેવું? અન્તરાયના જ્ઞાન વગેરે કેટલા ભેદો છે? આવા પ્રશ્નોના ઉત્તર આઠમા અધ્યાય ને આધારે જ મળે છે ૐ સર્વપ્રથમ સૂત્રઃ૮ઃ૫. તેમાં કર્મની આઠ પ્રકૃત્તિમાં એક પ્રકૃત્તિ અન્તરાયકર્મની જણાવેલી છે ૐ ત્યાર પછી સૂત્ર ૮ઃ ૬ તેમાં પદ્મમેવા:શબ્દથી અન્તરાયકર્મના પાંચ ભેદો જણાવેલા છે આ પાંચ ભેદો સૂત્ર ૮:૧૪ માં વાનાવીનામ્ શબ્દ થી કહેવાયા છે માટે સૂત્રકાર મહર્ષિએ અહીં સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્ર ૮:૧૪ નેજ પદ રૂપે મુકી દીધું છે વાનાવીનાં...કહીને . તે વનવિ એટલે વાન,ગમ,મો,૩૫મોળ અને વીર્ય એવો ખુલાસો સૂત્ર ૮:૧૪ ના સ્વોપજ્ઞ ભાષ્યમાં કરેલોછે તેથી જ્ઞાનાવીનામ્ માં શબ્દ થી શુંલેવુ? તેપ્રશ્નનો ઉત્તરપણ અહીં પ્રાપ્ત થઇ જાય છે * વિધ્નરામ્— વિઘ્ન કરવું તે વિઘ્ન એટલે અડચણ,અન્તરાય કે પ્રતિષેધ કરવો તે विघ्नः विघातः प्रतिषेधः सव्याजोनिर्व्याजश्चतस्यकरणम् – આવુ વિઘ્ન દાનાદિ પાંચ ભેદે જણાવેલ છે " ૧૫૫ [૧]દાનઃ-સ્વપરના અનુગ્રહનની બુધ્ધિથી સ્વવસ્તુ પરને આપવી તેને દાન કહે છે [જુઓ સૂત્ર ૭:૩૪] दानं विशिष्टपरिणामपूर्वक स्वस्य परस्वत्वापादानम् । દાન વિઘ્નકરણઃ- કોઇને દાન કરતાં અડચણ નાંખવી કે તેવી વૃત્તિ રાખવી તે મૈં આદાનદેવામાંવિધ્ન કે અન્તરાય ઉભો કરવો અથવા તો એવા એવા ઉપાયો કરવા કે જેથી દેનાર દાન આપી ન શકે તે વિઘ્ન કરણ —દાન સંબંધિ વિઘ્ન કરવાથી દાનાંતરાય કર્મનો આસ્રવ થાય છે એ જ રીતે - દાતાને દાન દેવાથી રોકવો, દાતા અને દાનની નિંદા કરવી,દાનના સાધનોનો નાશ કરવોતે સાધનો છૂપાવવા અથવા દાતા અને પાત્રને સંયોગ ન થવા દેવો એ સર્વેદાનાન્તારાય ના આસવો જ છે [૨]લાભઃ- વસ્તુની પ્રાપ્તિ તે લાભ तदेव [दानं] गृह्यमाणं प्रतिगहीत्राऽऽदेयं लाभ उच्चते । લાભ-વિઘ્નકરણ: કોઇને લાભ-પ્રાપ્તિના વિષયમાં અડચણ નાંખવી કે તેવી વૃત્તિ રાખવી તે ” આલાભ-પ્રાપ્તિમાં-વિઘ્ન કે અન્તરાય ઉભો કરવો અથવા તો એવા ઉપાયો કરવા કે જેથી લાભ લેનાર લાભ લઇ ન શકે તે વિઘ્ન કરણ --લાભ સંબંધિ વિઘ્ન કરવાથી લાંભાતરાય કર્મનો આસ્રવ થાય છે એ જ રીતે - લાભ લેનારને પ્રાપ્તિ થી રોકવો લેનારની નિંદા કરવી, પ્રાપ્તિ થતી હોય ત્યારે તે સાધનો નો નાશ કરવો, છૂપાવી દેવું કે મેળવનારનો અને વસ્તુનો સંયોગ ન થવા દેવો એ સર્વે લાંભાતરાય કર્મનો આસવો જ છે [૩]ભોગઃ- એકજ વાર ભોગવી શકાય તે શબ્દાદિ વિષયોનો ઉપયોગ તે ભોગ भोगो मनोहारि शब्दादिविषयानुभवनम् । Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ભોગ-વિદનકરણઃજ કોઈને ભોગ ના વિષય માં અડચણ નાંખવી કે તેવી વૃત્તિ રાખવી તે ૪ આ ભોગ ભોગવવામાં -જેમ કે ભોજન કરવામાં વિપ્ન કે અન્તરાય ઉભો કરવો અથવા તો એવા ઉપાયો કરવા કે જેથી એિક વખતમાં જ ભોગવી શકાય તેવા)ભાગ ભોગવનાર તેનો ઉપયોગ ન કરી શકે જેમ કે ભોજન માં વિઘ્ન કરવાથી ભોજનકરનાર તે ભોજય વસ્તુને ભોગવી નશકે અર્થાત ખાઈ નશકે તે વિનકરણ ભોગસંબંધિ વિન કરવાથી ભોગાંતરાય કર્મનો આસવ થાય છે એજ રીતે # ભોગ ભોગવનારને- જેમ કે આપણા ઉપરોકત દ્રષ્ટાન્ન મુજબ ભોજન કરનારને ભોજન કરવાથી રોકવો, ભોજન કે તે કરનારની નિંદા કરવી, ભોજનના સાધનોનનો નાશ કરવો, ભોજન-અન્નવગેરે છૂપાવી દેવા, ભોજન અને જમનારને સંયોગ નથવા દેવો એ સર્વે ભોગાન્તરાયના આસ્રવો જ છે [૪] ઉપભોગ - અનેક વખત ભોગવી શકાય તેવા સ્ત્રી,વસ્ત્ર,મકાન, ફર્નીચર વગેરેનો ઉપયોગ કરવો તે - उपभोगो अन्नपान वसनादि आसेवनम् ઉપભોગ-વિદ્ધકરણ: કોઇને ઉપભોગ ના વિષયમાં અડચણ નાંખવી કેતેવી વૃત્તિ રાખવી તે # આ ઉપભોગ ના વિષયમાં વિઘ્ન કે અન્તરાય ઉભો કરવો અથવા એવા ઉપાયો કરવા કે જેથી વારંવાર ભોગવી શકાતા સ્ત્રી વગેરે નો તે ઉપભોગ ન કરી શકાય જેમ કે પર સ્ત્રીકરણ કરવું, કલેશ ઉત્પન્ન કરાવવો, ખોટાખોટા વાતોમાં રોકવી રાખવા વગેરે થકી સ્ત્રીના ઉપભોગમાં અન્તરાય ઉભો કરવો તે વિઘ્નકરણ ઉપભોગ સંબંધિ વિન કરવાથી ઉપભોગાંતરાય કર્મનો આસવ થાય છે એજ રીતે # ઉપભોગ કરનારને ઉપભોગ થી રોકવો જેમ કે આપણા ઉકત દ્રષ્ટાન્ત મુજબ પુરુષનને સ્ત્રીના કે વસ્ત્ર, પાત્ર મકાન આદિના ઉપભોગથી રોકવો, તે સ્ત્રીવસ્ત્ર,પાત્રદિ અથવા ઉપભોગ પ્રવૃત્તિની નીંદા કરવી,ઉપભોગ ની વસ્તુઓનો નાશ કરવો,ઉપભોગ્ય વસ્તુને છૂપાવી દેવી, ઉપભોગ કરનાર અને ઉપભોગ્ય વસ્તુનો સંયોગ ન થવા દેવો એ સર્વે ઉપભોગાન્તરાયના આસ્રવો છે પિ|વીર્ય - આત્મિ શકિત તે વીર્ય 2 वीर्यम् आत्मपरिणामो विशिष्टचेष्टालक्षण: વીર્ય વિદનકરણ # કોઈની આત્મશકિત ફોરવવાના વિષયમાં અડચણ નાખવી કે તેવી વૃત્તિ રાખવી તે જ આ આત્મશકિત ફોરવવાના વિષયે વિઘ્ન અન્તરાય ઉભો કરવો અથવા એવા ઉપાયો કરવા કે જેથી તેને ઉત્સાહકે પરાક્રમ થાય નહીં જેમ કે કોઈને તપ કરવો હોય તો તેને શરીર સંબંધિ સલાહ આપી તપનો ઉત્સાહ ભાંગી નાખવો, ધાર્મિક કાર્ય માં ઉત્સાહ તોડી નાખવો વગેરે થકી તેને તે-તે વિષયમાં અંતરાય કરવો તે વિઘ્નકરણ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ અધ્યાયઃ ૬ સૂત્ર: ૨ વિર્ય સંબંધિ વિજ્ઞકરવાથી વીર્યાન્તરાય કર્મનો આસ્રવ થાય છે એ-જ-રી-તે આત્મશકિત ફોરવનાર તેમ કરવાથી રોકવો, આત્મશકિત તથા જેમાં તે ફોરવે છે જેમ કે તપ-ક્રિયા વગેરેની નિંદા કરવી, જે વિષયનો ઉત્સાહ છે તે વિષયનો જ નાશ કરવો જેમ કે બળદને ખસી કરવી તેના સાધનો છૂપાવવા જેમકે આવશ્યક ક્રિયાનો ઉત્સાહ હોય ત્યારે જ તેના ચરવળો મુહપતિ ગુમ કરવા વગેરે સર્વે વર્યાન્તરાય કર્મના આસ્રવ કરાવે છે (ખાસ નોંધઃ- અહીં જે ઉદાહરણો આપ્યા છે તેને વીર્ય-આત્મશકિત ફોરવવાના વિષય ના વિપ્ન રૂપે જ ઘટાવવા કેમ કે આજ દૃષ્ટાન્તો જૂદી રીતે ઘટાવવાથી અન્ય કર્માસ્રવ પણ સાબિત થઈ શકે છે જ નારીયસ્થ:-અંતરાય નામક કર્મનો આસ્રવ થાય છે –અહીંન્તય સાથે માર્ક્સવ શબ્દની અનુવૃત્તિ કરીને જોડવાની છે તેથી મારીયસ્થ ગીવ પતિ એવું વાકય થશે અંતરાય કર્મને રાજાના ખજાનચી ની ઉપમા શાસ્ત્રમાં અપાયેલી છે. જેમ એક રાજાને ધન આપવાની ઇચ્છા હોય પણ એનો કોશાધ્યક્ષ કોઈ કારણથી પ્રતિકુળ થાય તો જે તે માણસને ધનમળે નહીં તેમ અંતરાયકર્મનો ઉદય દાનાદિ પાંચે ની પ્રાપ્તિમાં વિઘ્નકર્તા છે. જ ગ્રન્થાન્તર થી અંતરાય કર્મનો આસવ કઈ રીતે? ૪ લોકપ્રકાશ સર્ગઃ ૧૦-બ્લોક-૨૪ बध्नाति हिंसको विघ्नमर्हत्पूजादिविघ्नकृत् । પ્રભુની પૂજામાં વિઘ્ન કરનારા અને હિંસક અંતરાય કર્મબાંધે છે ૪ કર્મગ્રંથ પહેલો-ગાથા-૬૨ जिणपूया विग्धकरो हिंसाइ परायणो जयइ विग्धं -જિનેશ્વર પૂજાભકિત અર્થાત્ આજ્ઞા પાલન કરવાનો વિરોધ- નિષેધ કરીને વિઘ્ન નાખનાર, અવર્ણવાદ બોલનાર તથા પ્રરૂપિત ધર્મની નિંદા કરવાથી, જિનેશ્વર ની ભકિત આદિમાં વિઘ્ન નાખવાથી,આત્મકલ્યાણક સાધક વ્રત, તપ,સંયમ,જ્ઞાન,ધ્યાનના માર્ગે જતા આત્માઓને નિરુત્સાહી બનાવવા આદિથી અંતરાયકર્મબાંધે –હિંસાદિ પરાયણ અર્થાત હિંસા,જૂઠ,ચોરી,અબ્રહ્મ પરિગ્રહ રૂપ પાપ પોતે કરે-કરાવે અનુમોદે તે પણ અંતરાયકર્મબાંધે 0 [B]સંદર્ભ $ આગમ સંદર્ભ-અંતરીu મંતર મiતરાખંડવમો તર/ વરિયંતરા.....સંતરામે સરીપ્રયોગોવિશ્વે જ . શ.૮,૩૧, રૂપ-૧૫ ૪ તત્વાર્થ સંદર્ભ(૧)પ્રકૃત્તિનું નામ-જ્ઞાનના .....તરીયા સૂત્ર. ૮:૫ (૨)પ્રકૃત્તિની સંખ્યા-ન્યૂનવ.....ખ્યમેવા:યથામ-સૂત્ર-૮:૬ (૩)પ્રકૃત્તિ ના ભેદો હાનવીનામ્ સૂત્ર. ૮:૨૪ (૪)દાનાદિ નો અર્થ [જ્ઞાનની ....હાનત્રામમો પોકાવી ૧ પૂ. ૨:૪ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ -૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ અન્યગ્રન્થ સંદર્ભ(૧)સ્વરૂપ -કર્મગ્રન્થ પહેલો-ગાથા-પ૩- ઉત્તરાર્ધ (૨)સ્વરૂપ -દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૨૪૮ થી ૨૫૩ (૩)કારણ –દવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૨૪૪-ઉત્તરાર્ધ (૪)કારણ -કર્મગ્રન્થ પહેલો-ગાથા-૬૨- પૂર્વાર્ધ U [9]પદ્ય દાન લાભજ ભોગોપભોગે વીર્ય ગુણની વિન્નતા કરતાં થકી અંતરાય બાંધે સુણોમન કરી એકતા -૨ ભોગ ઉપભોગ ને લાભે, દાને વિપ્ન નખાય જો તે થકી કર્મનો બંધ બંધાયે અંતરાયનો U [10] નિષ્કર્ષ-આ સૂત્રમાં અંતરાય કર્મના આગ્નવો જણાવવા થકી સૂત્રકારે આપણા ઉપર મહત્વનો ઉપકાર કર્યો છે. કેમ કે જીવને વસ્તુ મેળવવા ઈચ્છા છે. પણ લાંભાતરાય તોડવો નથી, ખાવાપીવાની ઈચ્છા છે પણ ભોગાંતરાય છોડવા નથી, સ્ત્રી, વસ્ત્રાદિની ઈચ્છા છે પણ ઉપભોગાંતરાય દૂરકરવા નથી, પરાક્રમો કરવા છે પણ વીર્યન્તરાય નીવારવો નથીઅહીં સૂત્રકાર મહર્ષિ કયા આગ્નવથી આ અંતરાય કર્મબંધાય તેની સ્પષ્ટ સમજ આપે છે જો દાનાદિ પાચેની પ્રાપ્તિની ઈચ્છા હોય તો આ અંતરાયનો આસ્રવ ન થાય તેની સતત કાળજી રાખવી બીજું અંતરાય એ પણ આખરે તો જીવને શીવ થતા અટકાવનાર એક મહત્વનું પરિબળ છે જો સંપૂર્ણ અંતરાયો નો આસ્રવ અટકાવી સત્તાગત અંતરાયનો પણ નાશ થાય નો જ કેવળનામ પામી મોક્ષના દ્વાર ખટખટાવી શકાય તે આ સૂત્રનો નિષ્કર્ષ છે ooooooo આસ્રવ વિષયક સૂત્રાત્તે એક સ્પષ્ટતાઃઅહીં જે આઠ પ્રકારના કર્મોના આગ્નવોને જણાવ્યા તે સર્વે સામ્પરાયિક આસ્રવ થાય તેમ કહેલું ત્યાર પછી સૂત્રઃ૧૧થી આરંભીને સૂત્ર ૨ પર્યન્ત આઠમુખ્યકર્મપ્રકૃત્તિનેમાશ્રીને જે ભિન્ન ભિન્ન આગ્નવોનું વર્ણન કર્યુ તે સર્વે સામ્પરાયિક આસ્રવ ના ભેદો જાણવા સૂત્ર ૧૧ થી સૂત્રઃ ૨૬ પર્યન્ત જણાવેલા કર્માસવ સંબંધે એક મહત્વની સ્પષ્ટતા પ્રશ્ન- અહીં સૂત્રકાર મહર્ષિએ દરેક મૂળ પ્રકૃત્તિના આગ્નવો જૂદા જૂદા કહ્યા છે તે ઉપરથી એક પ્રશ્ન થાય કે શું જ્ઞાન-પ્રદોષ વગેરે આગ્નવો માત્ર જ્ઞાનાવરણીયના જ છે? અથવા તો આઠે પ્રકૃત્તિને આશ્રીને જણાવેલ કર્મો માત્ર તે-તે કર્મ પ્રકૃત્તિના જ બંધક છે કે પછી અન્યઅન્ય કર્મપ્રકૃત્તિના પણ બંધ તે-તે આગ્નવો થી થાય છે? હવે જો એક કર્મપ્રકૃત્તિના આગ્નવો અન્ય કર્મપ્રકૃત્તિ પણ બંધાવતા હોય તો પ્રકૃત્તિ અનુસાર જુદાજુદા આગ્નવોનું વર્ણન કરવાનો અર્થ શો છે? –કારણ કે એક કર્મપ્રકૃત્તિના આગ્નવો પણ અન્ય કર્મપ્રકૃત્તિના આસ્રવો તો છે જ – હવે જો કોઈ એક કર્મપ્રકૃત્તિના આગ્નવો માત્ર તે કર્મપ્રકૃત્તિના આગ્નવોજ છે. બીજીના Page #160 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૬ ૧૫૯ નહીં એમ માનવામાં આવે તો શાસ્ત્ર નિયમમાં વિરોધ આવશે –કેમ કે શાસ્ત્રીય નિયમ એવો છે કે સામાન્યતયા આયુષ્ય કર્મને છોડીને સાતે કર્મપ્રવૃત્તિનો બંધ એક સાથે જ થાય છે –આ નિયમાનુસાર જયારે જ્ઞાનાવરણીયનો બંધ થતો હશે ત્યારે ત્યારે દર્શનાવરણીય આદિ અન્ય છ એ પ્રકૃત્તિ નો બંધતો થવાનો જ છે તે વાતતો સુનિશ્ચિત જ છે –આસ્રવ ગમેતે પ્રકૃત્તિનો માનીએ પણ બંધતો સાતે પ્રકૃત્તિનો થવાનો –તો પછી પ્રકૃત્તિ અનુસાર આ કર્માક્સવનો વિભાગ પાડવાનો કે અલગ અલગ સૂત્રો બનાવવાનો અર્થ શો? -તેના બદલે કર્માસ્ત્રવ થાય છે એટલું સામાન્યકથન કેમ ન કર્યું? સમાધાનઃ- અહીં જે આગ્નવોનો વિભાગ દર્શાવવામાં આવ્યો છે તે અનુભાગ અથવા રસબંધની અપેક્ષાએ સમજવો જોઈએ -અર્થાતકોઈ એક કર્મપ્રકૃત્તિનોઆમ્રવકરતી વખતે “તકર્મઉપરાંત બીજી પણછકર્મપ્રકૃત્તિનો બંધ તો થાય છે' એ શાસ્ત્રીય નિયમ પ્રદેશ બંધમાં ઘટાવવો પણ અનુભાગબંધમાં ઘટાવવો નહીં - સારાંશ એ કે આગ્નવોનો વિભાગ એ પ્રદેશ બંધની અપેક્ષાએ નહીં પણ અનુભાગ બંધની અપેક્ષાએ છે તેથી એકસાથે અનેક કર્મપ્રવૃત્તિઓનો પ્રદેશબંધ માનવાને લીધે પૂર્વોકત શાસ્ત્રીય નિયમમાં અડચણ આવતી નથી તેમજ પ્રકૃત્તિવાર ગણાવેલા આગ્નવો માત્ર તે તે કર્મપ્રકૃત્તિના અનુભાગ બંધમાંજ નિમિત્ત હોવાથી અહીં કરવામાં આવેલો આગ્નવોનો વિભાગ બાધિત થતો નથી. આવા પ્રકારની વ્યવસ્થાથી શાસ્ત્રીય નિયમ અને પ્રસ્તુત આન્નવ વિભાગ બન્ને અબાધિત રહે છે -તેમ છતાં પણ એટલું વિશેષ સમજી લેવું જોઈએ કે અનુભાગ [-રસ]બંધને આશ્રીને અપેક્ષાએ સમજવું -અર્થાત જ્ઞાન પ્રદોષ આદિ આગ્નવોના સેવન વખતે જ્ઞાનાવરણીયના અનુભાગનો બંધ મુખ્યપણેથાયઅનેતેવખતેછઇતપ્રકૃત્તિનો અનુભોગનોગૌણપણેબંધ થાય છે એટલુંજસમજવું જોઈએ - એમ તો નથીજ માની શકાતું કે એક સમયે એક કર્મપ્રકૃત્તિના અનુભાગ નો બંધ થાય છે અને બીજી કર્મપ્રકૃત્તિના અનુભાગનો બંધ થતો જ નથી –કારણ કે જે સમયે જેટલી કર્મપ્રવૃત્તિઓનો પ્રદેશબંધ યોગ દ્વારા સંભવે છે તે સમયે કષાય દ્વારા તેટલી જ કર્મ પ્રવૃત્તિઓનો અનુભાગ બંધ પણ સંભવે છે. –આમ જે-જે કર્મોના જે-જે આસવો કહ્યા છે તે આસવો ની હયાતિમાં અન્ય કર્મોપણ અવશ્ય બંધાય છે આયુષ્યકર્મના બંધ વખતે આઠકર્મો અને બાકીના સમયે સાતકર્મોના બંધ પડે છે પણ ઉપરોકત લાંબી ચર્ચાનો સાર એટલો જ કે જે-જેઆગ્નવોના વિભાગો દર્શાવ્યા તે-તે આગ્નવોથી તે-તે કર્મમાં રસ વધારે પડે છે અને અન્ય છ કર્મપ્રકૃત્તિમાં ઓછો-ઓછો રસબંધ થાય છે ઉદાહરણ તરીકે સૂત્ર: ૬ શરૂમાં જણાવ્યા મુજબ દાન દેવાથી શાતા વેદનીય કર્માસવ થાય છે આ વાતનો અર્થ એ કે દાન દેવાથી મુખ્યતયા શાતા વેદનીય નામક શુભ કર્મ બંધાય એટલે કે શાતા વેદનીયકર્મ માં રસબંધ વધુ પડે-પણ તે સમયે-સાથે સાથે જ્ઞાનાવરણીય આદિ શુભ-અશુભબીજા છએકર્મની પ્રકૃત્તિનોબંધાવાની છે પણ તે બધા કર્મોમાં રસબંઘણો ઓછો થાય. 0 3 0 0 0 0 0 Page #161 -------------------------------------------------------------------------- ________________ १६० सूत्राङ्क पृष्ठांक --- " . , . , . . F તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટઃ૧-સૂત્રાનુક્રમ सूत्र कायवाङ्मन: कर्मयोगः स आश्रव शुभ पुण्यस्य अशुभः पापस्य सकषाया ऽ कषाययो:साम्यरायिकेर्यापथयोः अव्रत कषायेन्द्रिय क्रियाः पञ्च चतुःपञ्च. तीव्रमन्दाज्ञाता ऽज्ञात भाव वीर्याधिकरण. अधिकरण जीवा ऽ जीवा: आद्यं सरम्म समारम्म योगकृतकारिता ऽनुमत. निर्वर्तना निक्षेपसंयोग निसर्गाद्वि चतुद्वित्रि० तत्प्रदोष निह्नवमात्सार्यान्तराया सादनो. दुःखशोक तापा क्रन्दन वधपरिदेवनान्यात्म, भूत व्रत्यनुकम्पा दानं सरागसंयमादियोगः केवलि श्रुतसङ्घ धर्म देवाऽ वर्णवादो दर्शनमोहस्य कषायोदयातीव्रात्म परिणामश्चारित्र मोहस्य. बह्वारम्भ पग्रिहत्वं च नारकस्यायुषः माया तैर्यग्योनस्य अल्पारम्म परिरग्रहत्वं स्वभावमार्दवार्जवं च. नि:शील व्रतत्वं च सर्वेषाम् सराग संयम संयमाऽकामनिर्जराबाल. योग वक्ता विसंवादनं चाशुमस्य नाम्नः ૧૨૪ विपरीतं शुभस्य ૧૨૮ दर्शन विशुध्धि विनय संपन्नता शील व्रतेष्वन. ૧૩૫ परात्मनिदा प्रशंसे सदसद्गुणाच्छादनोद्भा. तद्विपर्ययो नीर्वृत्यनुत्सेका चोत्तरस्य विधकरणमन्तरायस्य ૧૫૪ 2 ८८ १०४ १०८ ૧૧૨ ११ ૧૧૯ *222. १४८ ૧૫૧ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ क्रम सत्र ८ । ११२ * . . . . . प१ ४७ પરિશિષ્ટ ૨ परिशिष्ट:२- अहसूत्रानुभ सत्रांक पष्ठांक | अधिकरणं जीवाजीवाः अल्पारम्भ परिग्रहत्वं स्वभाव-मार्दवार्जवं च मानुषस्य अव्रत कषायेन्द्रिय क्रिया:पञ्चचतुःपञ्च पञ्चविशंति सइव्या:. अशुभ:पापस्य आघं संरम्भ समारम्भ योग कृत कारितानुमत कषाय विशेषै. कषायोदयातीव्रात्मपरिणामश्चारित्रमोहस्य कायवाङ् मन: कर्मयोगः केवलि श्रुतसङ्घधर्मदेवाडवर्णवादो दर्शन मोहस्य तत्प्रदोष निह्नाव मात्सर्यान्तरायासादनो पघाता दर्शनावरणयोः तद्विपर्ययो नीच्चैवृत्यनुत्सेका चोतरस्य तीव्रमन्दाताऽज्ञातभाववीर्याधिकरण विशेषेभ्यस्तद्विशेष: १२ दर्शन विशुद्धिर्विनयसंपन्नता शीलव्रतेष्वन चिचारोऽभीक्ष्णं. दुःखशोक तापाऽऽक्रन्दनवधपरिदेवनान्यात्मपरोभयस्थान्यस. निर्वर्तनानिक्षेपसंयोग निसर्गा द्वि चतुर्द्वित्रिभेदाः परम् नि: शीलव्रतत्वं च सर्वेषाम् | पारात्मनिन्दाप्रशंसे सदसद्गुणाच्छदनोभावने च नीचैर्गोत्रस्य १७ | माया तैर्यग्योनस्य बह्वारम्भपरिग्रहत्वं च नारकस्यायुषः भूतव्रत्यनुकम्पा दानं सरागसंयमादियोगः क्षान्तिः शौचभिति. योग वक्रता विसंवादनं चाशुभस्य नाम्न: विघ्नकरणमन्तरायस्य | विपरीतंशुभस्य शुभः पुण्यस्य २४ स आसव: २५ सकषाया कषाययोः साम्परायिकेर्यापथयो: | सरागसंयम संयमासंयमाऽकामनिर्जरा बाल तपांसि दैवस्य ૬૫ ૧૧૬ . १४८ १०८ . १०४ 14 ૧૨૪ ૧૫૪ . . . . . १२८ ૧૪ . અ. ૬/૧૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ m તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટ ૩-ટ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ श्वेताम्बर श्वेताम्बर ३ शुभः पुण्यस्य शुभ: पुण्यस्याशुभ: पापस्य ४ अशुभ: पापस्य ६ अव्रतकषायेन्द्रियक्रिया. इन्द्रियकषायाव्रत क्रिया. ७ तीव्रमन्दज्ञाताज्ञातभाववीर्याधिकरण. तीव्रमन्दज्ञाताज्ञातभावाधिकरणवीर्य १३ भूतव्रत्यनुकंपा दानं सराग. १२ भूतव्रत्यनुकम्पादानसराग. १६ बह्वारम्भपरिग्रहत्वं च. बहवारम्भपरिग्रहत्वं. १८ अल्पारम्भपरिग्रहत्वं स्वभाव मार्दवार्जवं च १७ । अल्पारम्भ परिग्रहत्वं मानुषस्य मानुषस्य स्वभाव मार्दवं च सूत्र नास्ति सम्यकत्वं च २२ विपरीतं शुभस्य तद्विपरीतं शुभस्य २३ दर्शन विशुद्धिर्विनयसंपन्नता २४ । दर्शनविशुद्धिर्विनयसम्पन्नता शीलव्रतेप्वन तिचारोऽभीक्ष्णं शीलव्रतेष्वनति चारोऽभीक्ष्ण ज्ञानो पयोगसंवेगौ शकित त ज्ञानोपयोग संवेगौशकितत् स्त्यागतपसी सङघसाधुसमाधि त्यागतपसी साधु समाधि वैयायवृत्त्य करणमर्हदा चार्यबहुश्रुत वैयापृत्यकरणमर्हदा चार्य प्रवचन वत्सलत्वमिति तीर्थकृत्त्वस्य बहुश्रुतप्रवचनभकित शवश्यकाऽपरिग्रहाणि मार्गप्रभावना प्रवचन वत्सलत्व | मिति तिर्थकरत्वस्य १८ પાઠભેદ સંબંધિ સ્પષ્ટીકરણઃ(૧)શ્વેતામ્બર આમ્નાય મુજબ જે ત્રીજું ચોથું સૂત્ર છે તે દિગમ્બર આમ્નાયમાં એકજ સૂત્રમાં સાથે ગોઠવેલ છે. (२)सूत्रः अव्रतकषायेन्दियक्रिया. ने स्थाने हिरोम इन्द्रिकषायाव्रतक्रिया. मेम मलेछ (3)सूत्रः७ तीव्रमन्दज्ञाताज्ञातभाववीर्याधिकरण ने पहले तीव्रमन्द ज्ञाताज्ञातभावाधिकरणवीर्य. सेवा ક્રમફેરફાર વાળું સત્રદિગમ્બરઆમ્નાયમાં છે (४)सूत्र:१७ बहवारम्भ. कामसूत्रमा परिग्रहं 49ीनो च हि मां नथी (५)सूत्र:१८ अल्पारम्भ. वाणासूत्रमा ४ स्वभावमार्दवार्जवं च पोछत२५२५रान। सूत्रमा नया तने तमोभे स्वभावमार्दवं च में मलय सूत्र बनावेद छ. आर्जद-पहनाहिये याय समावेश ४२ता नथी. ()દિગમ્બરોનુ સ ર્વર સૂત્ર શ્વેતામ્બર પરંપરામાં નથી (७)सूत्रः२२ भांपूर्वेतद् ५६ नयी ४ हिरोमा छ (८)सूत्रः२३ मां संधसाधुसमाधि ने साधुसमाधि श६ वापरेछ.भने तीर्थकृत्वस्य ने पहले तीर्थकरत्वस्य २०६ ५२ छ. Page #164 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ:૪ ૧૬૩ પરિશિષ્ટ ૪ આગમ સંદર્ભ આગમ સંદર્ભ તત્ત્વાથ આગમ સંદર્ભ સૂત્ર સૂત્ર | | ' ન ર જ ભ » , , ૨ ૨ ૨ ૨ ૧૧૮ ૧૫૭ શ્રી સૂયગડાંગ સૂત્રના શ્રી ભગવતીજી સૂત્રના ૨/૫/ II, ૬-૭. ૫૩ ૫ ૭/૧/૨૬૭ | શ્રી સ્થાનાંગ સૂત્રના ૮ ૧૬/૧/પ૪-૧ ૩/૧/૧૨૪-૧ ૯ ૭/૧/૨૬૭ ૧/૧/૧૩ | ૮/૯/૩પ૦-૨,૩ | ૫/૨/૪૧૮-૧ ૧૨ ૭/૬/૨૮-૨ ૧/૧/૧૧ ૧૩ ૭/૬/૨૮૩-૧ ૧/૧/૧૨ ૮/૯/૩૫૧ ૧૦૩ ૧/૧/૧૩ ૧૯] ૧/૮/૩ ૨/૧/ ૦-૮ ૮૯૩પ૧-૧૨ ૧૨૭ ૨/૧/૦-૬ ૨૪ ૮/૯/૩૫૧-૧૪ ૧૫૦ ૫/૨/૪૨-૫ ૨૫ ૮/૯/૩પ૧-૧૩ ૧૫૩ ૪/૪/૩૭૩-૧ ૧૦૭ ૨૬ ૮/૯/૩૫૧-૧૫ ૪/૪/૩૭૩-૨ ૧૧૧ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રના ૪૪/૩૭૩-૩ ૧૧૫ ૨૩ મ.-૮-ઝૂ. ૭૦-૮ ૧૪s | ૪/૪/૩૭૩-૪ ૧૨૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના શ્રી સમવાયાંગ સૂત્રના . ૨૮-૨૪ सम.१.सू.१-१ મૃ.૨૮-.૨૨ ૬૩ સમ0રૂ.પ-૪ अ.२८-गा.१४ સ, સૂ૨-૨૮ મ. ૨૮-.૨૨, ૨૨ सम. १ सू.१-१८ ૨૬ ૧૮ | મેં.૭-ગ.૨૦ શ્રી દશવૈકાલિક સૂત્રના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ૨૦૫. સૂ. ૫.૪-રૂ.૨. | ૩ | સંક્ષેપ સમજઃ-(૧)સૂય.-પ્રથમ અંક શ્રત સ્કન્ધ બીજો અધ્યયન અંક ત્રીજો અંકગાથાંગ સૂચવે છે. (૨) સ્થા. પ્રથમ અંક સ્થાન,બીજો અંક ઉદેશ,ત્રીજો અંક સૂત્ર સૂચવે છે. – મ.પ્રથમ અંક શતક, બીજો અંક ઉદેશ-ત્રીજો અંક સૂત્રનો છે ૨૬ ૧ ૦ » ૧ ૧૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટ ૫ કર્માસવોની તુલનાત્મક સારણી તત્ત્વાર્થ સૂત્ર કર્મગ્રન્થ-૧ લોકપ્રકાશ સર્ગ-૧૦ (૧) જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મનો આસવ કઈ રીતે? સૂત્રઃ૧૧ -જ્ઞાન-દર્શનમાં દ્વેષ -જ્ઞાન-દર્શનમાં નિહનવપણું -જ્ઞાન-દર્શનમાં માત્સર્ય -જ્ઞાન-દર્શનમાં અંતરાય -જ્ઞાન-દર્શનમાં આશાતના -જ્ઞાન-દર્શનમાં ઉપઘાત ગાથા-૫૪ -પ્રત્યેનીક પણ -અપલાપ -ઉપઘાત -દ્વેષ ભાવ -અંતરાય -અશાતના શ્લોક ૨૫૪-૨૫૫ -આશાતના -દ્વેષ -મત્સર, -નિન્દા -અન્તરાય -પ્રત્યનિકપણું -નિહનવ શ્લોક-૨પ૭ | -ગુરુભકિત ન કરવી -કષાય લીનતા -કૃપણતા -કલુશીતતા (૨) વેદનીય કર્મ-અશાતા વેદનીય કર્મનો આસવ કઇ રીતે? સૂત્રઃ૧૨ ગાથા-પપ -દુ:ખ -ગુરુભકિત રહિતના -શોક -ક્ષમાનો અભાવ -પશ્ચાતાપ -નિર્દયતા -રુદન -અવ્રત --વધ યોગનું અપાલન -પરિદેવન -કષાય -દાનનો અભાવ -ધર્મ શીથીલતા (૩) વેદનીય કર્મ-શાતા વેદનીય કર્મનો આસવ કઈ રીતે? સૂત્રઃ૧૩ ગાથા-પપ -પ્રાણી અનુકંપા -ગુરુભકિત -વતી અનુકંપા -ક્ષમાં -દાન -કરુણા યુકત -સરાગ સંયમ -વ્રતથી યુકત -સંયમા સંયમ -સંયમ યોગ -અકામ નિજેરા -કષાય વિજય -બાળતા -દાન યુકત -ક્ષમાં -દ્રઢ ધર્મી -શૌચ બ્લોક-૨૫૬ -ગુરુભકિત -દયા -કષાય વિજય -દ્રઢ ધર્મી -દાતા Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પરિશિષ્ટ: ૫ તત્ત્વાર્થ સૂત્ર કર્મગ્રન્થ-પહેલો લોકપ્રકાશ સર્ગઃ૧૦. (૪)મોહનીય કર્મ-દર્શન મોહનીય કર્મનો આસવ કઈ રીતે? -સુત્ર- ૧૪ ગાથા-૫૬ શ્લોક-૨૫૮ -કેવળી અવર્ણવાદ -ઉન્માર્ગ દેશના -ઉન્માર્ગ દેશક -શ્રુત અવર્ણવાદ -મોક્ષમાર્ગનો અપલાપ -સન્માર્ગ લોપક -સંઘ અવર્ણવાદ -દવ દ્રવ્યહરણ -સાધુ નિર્દક -ધર્મ અવર્ણવાદ -જિન વિરુધ્ધ આચરણ -દેવ દ્રવ્ય ભક્ષક -દેવ અવર્ણવાદ -સાધુ વિરુધ્ધ આચરણ ચૈત્ય વિરુધ્ધ આચરણ -સંઘ વિરુધ્ધ આચરણ (૫) મોહનીય કર્મ- ચારિત્ર મોહનીય કર્મનો આસવ કઈ રીતે? સૂત્ર:૧૫ ગાથા-પ૭ શ્લોક-૨૫૯ -ક્રોધાદિ કષાયોદય -કષાય,નો કષાય -કષાય, નોકષાય જનિત તીવ્ર અને વિષય સાધીન વિષય આદિ વડે આત્મ પરિણામ મનવાળો (૬) આયુકર્મ-નરકાયુ નો આશ્રવ કઈ રીતે? સૂત્ર-૧ [૧૯] ગાથા-પ૭. શ્લોક-૨૬૦ -મહા આરંભ -મહા આરંભ -બહુ આરંભ -મહા પરિગ્રહ -મહા પરિગ્રહ બહુ પરિગ્રહ -સૈદુ પરિણામ -(શીલ અને વ્રત રહિતતા) (૭) આયુકર્મ-તર્યઆયુનો આશ્રવ કઈ રીતે? સૂત્ર-૧૭ [૧૯] ગાથા-૫૮ શ્લોક-૨૬૦ -માયા -ગૂઢ સ્ક્રય વાળો -શલ્ય યુકત -[શીલ રહિતના -શેઠ -ધૂર્ત -ત્રિત રહિતના]. -શલ્યવાળો -ઠગારો ne (૮) આયુકર્મ-મનુષ્પાયુનો આસ્રવ કઈ રીતે? સૂત્ર૧૮ [૧૯] ગાથા-૫૮ શ્લોક-૨૬૧ -અલ્પારંભ -અલ્પ કષાય મધ્યમ ગુણ -અલ્પ પરિગ્રહ -દાન રુચિ -સ્વાભાવિક પતલા કષાય -સ્વાભાવિક નમ્રતા -મધ્યમ ગુણ -દાનદિ રુચિ -સરળતા -સરળ સ્વભાવી -શીલ રહિતના -ત્રિત રહિતના] . Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તત્ત્વાર્થ સૂત્ર કર્મગ્રન્થ પહેલો લોકપ્રકાશ-સર્ગ ૧૦ (૯) આયુ કર્મ-દેવાયુ કર્મની આસ્રવ કઈ રીતે? સૂત્ર:૨૦ ગાથા-૫૯ શ્લોક:૨૬૨ -સરાગ સંયમ -અવિરતિ આદિ -સમ્યક્ત્વાદિ ગુણ -દેશ વિરતિપણું -બાળ તપ સ્થાન કે વર્તતો જીવ -અકામ નિર્જરા -અકામ નિર્જરા અકામ નિર્જરા -બાળ તપ -બાળ તપસી (૧૦) નામકર્મ-અશુભ નામ કર્મનો આસ્રવ કઈ રીતે? સૂત્ર:૨૧ ગાથા-પ૯ શ્લોક ૨૬૪ ચોગ વકતા -માયાવી -અસરળ -વિસંવાદન -ગારવ યુકત -મોટાઈ વાળો (૧૧) નામકર્મ-શુભનામ કર્મનો આસવ કઈ રીતે? સૂત્રઃ૨૧ ગાથા:૫૯ શ્લોક ૨૬૪ યોગ સરળતા -સરળ -સરળ -અવિસંવાદ -ગૌરવ રહિત -મોટાઈ વગરનો (૧૨) ગોત્રકર્મ-નવગોત્ર કર્મનો આસવ કઈ રીતે? સૂત્ર ૨૪ ગાથા ૬૦ શ્લોક:૨૬૩ -પરનિંદા -દોષ દૃષ્ટિ -અવગુણ પ્રેક્ષી -આત્મા પ્રશંસા -મદ કરનારો -મદયુકત -સગુણ આચ્છાદન -અધ્યયન અધ્યાપન- -અધ્યયન અધ્યા- 1 -અસગુણ પ્રકાશન વિરોધી પનનો અભાવ -જિન આદિ પરત્વે -અહંદુભકિત રહિત અપ્રીતિ (૧૩) ગોત્રકર્મ-ઉચ્ચગોત્ર કર્મનો આસ્રવ કઈ રીતે? સૂત્ર:૨૫ ગાથા-૬૦ શ્લોક ૨૬૩ -આત્મ નિંદા -ગુણ દ્રષ્ટિ -ગુણ પ્રેક્ષી -પર પ્રશંસા -મદ રહિત -મદત્યાગી -સ્વગુણ અપ્રાગટ્ય -અધ્યયન-અધ્યાપન -અધ્યયન અધ્યાપન -પરગુણ પ્રાગટ્ય રૂચિ -ઉદ્યુત -જિનઆદિ પરવેપ્રીતિ -અહિંદ ભકિત (૧૪) અંતરાય કર્માસવ કઈ રીતે? સૂત્ર:૨ ગાથા-૨ શ્લોક ૨૬૪ | -દાનાદિમાં -જિનપૂજામાં વિદનકર્તા -પ્રભુપૂજા વિઘ્નકર્તા વિધ્ધ કરવું -હિંસાદિ તત્પર -હિંસક વિજ્ઞ કરવું વિઘ્નકર્તા Page #168 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ: ૫ ૧૬૭ છે × ૪ ઇ પરિશિષ્ટઃ૫ સંદર્ભ સૂચિ સંદર્ભ-પુસ્તકનું નામ ટીકાકાર/વિવેચકવિ. १.. | तत्त्वार्थाधिगम सूत्रम् – प्रथमोभाग श्री सिद्धसेन गणिजी २. | तत्त्वार्थाधिगम सूत्रम्. द्वितीयोभाग श्री सिद्धसेन गणिजी ॐ तत्त्वार्थसूत्रम् श्री हरिभद्र सूरिजी ૪. સમાધ્યતત્વાર્થધામમૂત્રણ (સટીપ્પણ) श्री मोतीलाल लाधाजी | सभाष्यतत्वाथाधिगमसूत्राणि (भाषानुवाद) श्री खूबचन्द्रजी तत्त्वार्थाधिगम सूत्र (भाष्य तर्कानुसारिणी भा.१) श्री यशोविजयजी ૭. તત્ત્વાર્થ સૂત્ર શ્રી સુખલાલજી ૮. | તત્ત્વાર્થાધિગમ સૂત્ર શ્રી રાજશેખર વિજયજી તત્ત્વાર્થાધિગમ સૂત્ર શ્રી શાંતિલાલ કેશવલાલ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા. ૧ શ્રી પ્રભુદાસ બેચરદાસ ૧૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા.૨ શ્રી પ્રભુદાસ બેચરદાસ ૧૨. તત્ત્વાર્થાધિગમ સૂત્ર રહસ્યાર્થ શ્રી શ્રેયસ્કર મંડળ ૧૩. તત્ત્વાર્થાધિગમ સૂત્ર હિન્દી અનુવાદ શ્રી લાભસાગરજી ગણિ ૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર પદ્યાનુવાદ શ્રી રામવિજયજી ૧૫) તત્ત્વાર્થી સૂત્ર પદ્યાનુવાદ શ્રી સંત બાલજી ૧૬ તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા ભાગ -૧ શ્રી શંકરલાલ કાપડીયા ૧૭. તત્ત્વાર્થ વાર્તિક (નિવર્તિ૭) श्री अकलङ्क देव ૧૮ તત્વાર્થ વાર્તિા (રીનવર્તિ-૨) श्री अकलङ्क देव ૧૯ તત્વાર્થ સ્ટ્રોવર્તિા: વડું થ૬ श्री विद्यानन्द स्वामीजी ૨૦ તત્વાર્થ વૃતિ श्री श्रुत सागरजी ૨૧ તવાર્થ સૂત્ર સુવાધવૃતિ श्री भाष्कर नन्दिजी ૨૨ તત્વાર્થ श्री अमृत चन्द्र सूरिजी ૨૩, સર્વાર્થ સિદ્ધિ श्री पूज्यपाद स्वामीजी ૨૪ મર્થ પ્રાશિ श्री सदासुखदासजी ૨૫. તત્ત્વાર્થ સૂત્ર/મોક્ષશાસ્ત્ર શ્રી રામજી વકીલ ૨૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો શ્રી દીપરત્ન સાગર ૨૭તત્ત્વાર્થ પરિશિષ્ટ શ્રી સાગરાનંદ સૂરિજી ૨૮ તત્વાર્થસૂત્ર વહૂ તન્મનિર્ણય શ્રી સાગરાનંદ સરિજી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સંદર્ભ-પુસ્તકનું નામ ટીકાકાર/વિવેચકવિ. ૨૯ દ્રવ્ય પ્રારા 30. क्षेत्र लोकप्रकाश ३१. काल लोकप्रकाश ૩૨. માવ છો . ૩૩. નય કર્ણિકા ३४. प्रमाणनय – रत्नावतारिका टीका ઉપ સદ્વિદ્ મક્ઝરી 35. विशेषावश्यक सूत्र भाग-१-२ ३७. बृहत् क्षेत्र समास 3८. बृहत् समहणी 3८. लघुक्षेत्र समास ૪૦. જીવ વિચાર ૪૧. નવતત્ત્વ પ્રકરણ સાથે ૪૨. નવતત્વ મહત્યસપ્રદ ૪૩. દંડક પ્રકરણ ૪૪. જબૂદીપ સંગ્રહણી ૪૫. જંબૂદ્વીપ સમાસ પૂજા પ્રકરણ જ પ્રશમરતિ પ્રકરણ ૪૭. પ્રતિક્રમણ સૂત્ર અભિનવટીકા ભાગ ૧થી ૩ ૪૮. પંચ સંગ્રહ ૪૯. પંચ વસ્તુ ૫૦. શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃતિ ૫૧. કર્મગ્રન્થ ૧થી૫ પર. પાકિસૂત્રવૃતિ તથા શ્રમણ સૂત્રવૃતિ ૫૩. યોગ શાસ્ત્ર ૫૪. ધર્મરત્ન પ્રકરણ ૫૫. મધા રાનેન્દ્ર સ્રોશ . ૨-૭ ५७. अल्पपरिचित सैद्धान्तिक शब्दकोष १-५ ५७. आगम सुधासिंधु - ४५ आगम मूल श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री रत्नप्रभाचार्य श्री मल्लिषेणशृटि श्री जिनभद्रगणि श्री जिनभद्रगणि श्री जिनभद्रगणि श्री जिनभद्रगणि શ્રી શાંતિ સૂરિજી – ––– श्री उदयविजयजी गणि શ્રી ગજસાર મુનિજી શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ધીરજલાલ ટોકરશી શ્રી ચન્દુ મહત્તરાચાર્ય શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી રત્ન શેખર સૂરિજી શ્રી દેવેન્દ્ર સૂરિજી શ્રી હેમચંદ્રા ચાર્યજી શ્રી દેવેન્દ્રસૂરિજી श्री राजेन्द्रसूरिजी श्री सागरनंदसूरिजी श्री जिनेन्द्र सूरिजी Page #170 -------------------------------------------------------------------------- ________________ [1] અમારા પ્રકાશનો [१] अभिनव हेम लघुप्रक्रिया - १ सप्ताङ्ग विवरणम् [२] अभिनव हेम लघुप्रक्रिया - २ सप्ताङ्ग विवरणम् [३] अभिनव हेम लघुप्रक्रिया- ३ सप्ताङ्ग विवरणम् [४] अभिनव हेम, लघुप्रक्रिया-४ सप्ताङ्ग विवरणम् [५] कृदन्तमाला [६] चैत्यवन्दन पर्वमाला [७] चैत्यवन्द सङ्ग्रह - तीर्थ जिन विशेष [८] चैत्यवन्दन चोविशी [૧]શત્રુશ્ચય મતિ (આવૃત્તિ-વો) [૨૦]અમિનવ જૈન પન્ના ૨૦૪૬. [૧૧]અભિનવ ઉપદેશ પ્રાસાદ-૧ શ્રાવક કર્તવ્ય-૧થી ૧૧ [૧૨]અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ શ્રાવક કર્તવ્ય-૧૨ થી ૧૫ [૧૩]અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ શ્રાવક કર્તવ્ય-૧૬થી ૩૬ [૧૪]નવપદ-શ્રીપાલ [-શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે [૧૫]સમાધિમરણ [૧૬]ચૈત્યંદન માળા [૭૭૯ ચૈત્યવંદનોનો સંગ્રહ] [૧૭]તત્ત્વાર્થ સૂત્રપ્રબોધટીકા [અધ્યાય-૧] [૧૮]તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો [૧૯]સિધ્ધાચલનો સાથી (આવૃત્તિ-બે) [૨૦]ચૈત્ય પરિપાટી [૨૧]અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેકટરી [૨૨]શત્રુંજય ભકિત (આવૃત્તિ-બે) [૨૩]શ્રી નવકાર મંત્ર નવલાખ જાપ નોંધપોથી [૨૪]શ્રી ચારિત્રપદ એક કરોડ જાપ નોંધપોથી [૨૫]શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો-[આવૃત્તિ-ચાર] [૨૬]અભિનવ જૈન પંચાગ-૨૦૪૨ [૨૭]શ્રી જ્ઞાનપદ પૂજા [૨૮]અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મવિધિ [૨૯]શ્રાવક અંતિમ આરાધના [આવૃત્તિ-૨] [૩૦]વીતરાગ સ્તુતિ સંચય [૧૧૫૧-ભાવવાહી સ્તુતિઓ] Page #171 -------------------------------------------------------------------------- ________________ [2] -અધ્યાય [૩૧](પૂજય આગમોધ્ધારકસમુદાયના) કાયમી સંપર્ક સ્થળો [૩૨]તત્ત્વાર્થાધિગમ સૂત્રઅભિનવ ટીકા -અધ્યાય[૩૩]તત્ત્વાર્થાધિગમ સૂત્રઅભિનવ ટીકા -અધ્યાય[૩૪]તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા [૩૫]તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩]તત્ત્વાર્થાધિગમસૂત્રઅભિનવ ટીકા -અધ્યાય[૩૭]તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૮]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૯]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૪૦]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૪૧]તત્ત્વાર્થાધિગમસૂત્રઅભિનવ ટીકા -અધ્યાય પુસ્તક સંબંધિ પત્ર સંપર્ક પૂજય મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ.સા. પૂજય મુનિશ્રી દીપરત્નસાગરજી શ્રી અભિનવ શ્રુત પ્રકાશન અભિનવ મૃત પ્રકાશન શૈલેષકુમાર રમણલાલ ઘીયા મહેતા પ્ર.જે સી-૮વૃન્દાવન વિહાર ફલેટ્સ ફોન- [0]૭૮૬૩ [R] ૭૮૮૩૦ રવિ કિરણ સોસાયટી પાસે જેસંગ નિવાસ, પ્રધાનડાકઘર પાછળ વાસણા-અમદાવાદ-૭ જામનગર-૩૬૧૦૦૧ - ખાસ સુચના - මම પત્રપૂજય મહારાજ સાહેબના નામે જ કરવો ગૃહસ્થના નામે કારાયેલ પત્રવ્યવહારના કોઈ પ્રત્યુત્તર આપને મળશે નહીં ઉપરોકત બંને સ્થળે કોઈએ રૂબરૂ જવું નહીં Page #172 -------------------------------------------------------------------------- ________________ [3] -દ્રવ્ય સહાયકોઃશ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ પાઠશાળા જામનગર શ્રી પ્રભુલાલ સંઘરાજ શાહ સ્મારક ટ્રસ્ટ હ.ભાનુભાઈ દોશી ઉપરોકત બંને મૃત જ્ઞાનપ્રેમી દ્રવ્ય સહાયકોની સહૃદયી મદદથી આ કાર્ય આરંભાયું Uઅપ્રીતમ વૈયાવચ્ચી સ્વ.પૂ.સાધ્વીશ્રી મલયાશ્રીજી પ્રશિપ્યાસા. શ્રી ભવ્યાનંદશ્રીજી નાશિષ્યામૃદુભાષી સા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી પ્રેરણાથીતપસ્વીની સા.કલ્પપ્રજ્ઞશ્રીજી તથા સા. પૂર્ણનંદિતાશ્રીજી ના ભદૂતપ તેમજ સા.ભવ્યજ્ઞાશ્રીજી ના પ00 આયંબિલ ઉપર નિગોદ નિવારણ તપની અનુમોદનાર્થે- સ્વ.સુશ્રાવિકા મેતા મુકતાબેન નવલચંદ અમરચંદ કામદાર-જામનગરવાળા પ.પૂ.વિદુષી સાધ્વીશ્રી ભવ્યાનંદ શ્રીજીના વિનિત શિષ્યા સા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી નાશિષ્યા વિચક્ષણ સા.પૂર્ણદર્શિતાશ્રીજી ના ૫૦૦આયંબિલ નિમિત્તે તપસ્વીની સાપૂર્ણનંદિતા શ્રીજીના ઉપદેશથી જીનન ભંવરભાઈ જૈન-હ, બી.સી.જૈન જનતા ફેશન કોર્નર-થાણા પ.પૂ.સરલ સ્વભાવી સાધ્વી શ્રી હસમુખશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.કનક પ્રભાશ્રીજી મ.ના વ્યવહાર દક્ષ સાધ્વી શ્રીમતિ ગુણાશ્રીજી ના મિલનસાર શિષ્યા સા. જીજ્ઞરસાશ્રીજી મ.ની પ્રેરણાથી-કોરડીયા લવચંદભાઇ ફુલચંદભાઇ-મુંબઈ 1 જામનગરવાળા નીડર વકતા શ્રી હેત શ્રીજી મ.ના પ્રશિષ્યા ભદ્રિક પરિણામી સા. લાવણ્યશ્રીજી મ. ના સદુપદેશથી -મોરારબાગ સાતક્ષેત્રમાંના જ્ઞાન ક્ષેત્રની ઉપજમાંથી 0 સરળ સ્વભાવી સાધ્વી શ્રી નિરજાશ્રીજી ના સંયમ જીવનની અનુમોદનાર્થે સુદીર્થ તપસ્વીદૈવીકૃપા પ્રાપ્ત સા. મોક્ષજ્ઞાશ્રીજીની પ્રેરણાથી એક ગૃહસ્થ 0 સુપયુકત સ્વ.સા.શ્રી નિરુજાશ્રીજી મ. ના તપસ્વીરત્નાસા શ્રી મોક્ષજ્ઞાશ્રીજી ના * શ્રેણીતપની અનુમોદનાર્થે એક ગૃહસ્થ,હસ્તે સુરેશભાઈ,મુંબઈ | રત્નત્રય આરાધકાસાધ્વી શ્રી મોક્ષજ્ઞાશ્રીજી ના તપોમય-સંયમ જીવનના ૨૩માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે-ઠક્કર નેમચંદ ઓતમચંદ બાળાગોળી વાળા પરિવાર . Page #173 -------------------------------------------------------------------------- ________________ [4] વર્ષીતપ આદિ અનેક તપ આરાધકાસા.નિરુજાશ્રીજીના શિષ્યા વિદુષી સા. વિદિતરત્નાશ્રીજી ની પ્રેરણાથી નિતાબેન હરસુખભાઇ વારીઆ,પોરબંદર આરાધનમય કાળધર્મ પ્રાપ્તા સ્વ.સા.મલયાશ્રીજી ના સ્મરણાર્થે તારાબેન, બાબુલાલ ગીરધરલાલ ઝવેરી જામનગરવાળા હાલ-મુંબઇ વ્યવહાર કુશળ સ્વ.સા.નિરુજાશ્રીજીના ભદ્રિક પરિણામી શિષ્યા સા. શ્રી ભવ્યપ્રશાશ્રીજીના શિષ્યા સા. જિતપ્રજ્ઞાશ્રીજી[કુ.જયોત્સનાબહેન]નીદીક્ષા નિમિત્તે તપસ્વી રત્ના સા. કલ્પિતાશ્રીજી ની પ્રેરણાથી આદરીયા વાળા શાહ માલજીભાઇ સૌભાગ્યચંદ તરફથી પ્રશાંત મૂર્તિ સ્વ.સાધ્વી શ્રીનિરુજાશ્રીજી ના શિષ્યા સંયમાનુરાગીસા,કલ્પિતાશ્રીજી ની પ્રેરણા થી,સૌમ્યમૂર્તિ સા.ભવ્યપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા સા. જિતપ્રજ્ઞાશ્રીજી [જયોત્સનાબહેન] નીદીક્ષા નિમિત્તે આર.કે.એન્ટરપ્રાઇઝ,૪૯૬ કાલબા દેવી રોડ,કૃષ્ણનિવાસ મુંબઇ-૨ પ.પૂ.યોગનિષ્ઠ આ દેવ શ્રીમદ્ બુધ્ધિસાગર સૂરીશ્વરજી મ. ના સમુદાવર્તી વ્યવહાર વિચક્ષણા સા.પ્રમોદશ્રીજી મ.ના વર્ધમાન તપોનિષ્ઠા સા.રાજેશ્રીજી ની પ્રેરણાથી દોશી ચંદનબેન ધરમદાસ ત્રીકમદાસ, જામનગર નિવાસી હાલ મુંબઇ અ.સૌ.રેણુકાબેન રાજેનભાઇ મેતા હ.બિજલ-મલય શ્રી વસ્તાભાભા પરિવારના સુશ્રાવક તુલશીદાસ ઝવેરચંદ શેઠ પરિવાર તરફથી હસ્તે પન્નાબેન ટી. શેઠ સ્વ.હેમતલાલ વીઠલજીના સ્મરણાર્થે-પ્રભાબેન તરફથી મેતા પ્રીતમલાલ હરજીવભાઇ તરફથી માતુશ્રી વાલીબહેન, ધર્મપત્ની ચંદન બહેન, અને પુત્રવધુ ભારતીબહેનના સ્મરણાર્થે હર્ષિદા બહેન ભરતભાઇ મહેતા હ.ચૈતાલી એક સુશ્રવિકા બહેન હ.હીના સ્વ.લીલાધરભાઇ મોતીચંદ સોલાણીના આત્મશ્રેયાર્થે ડો.જે.એલ.સોલાણી Page #174 -------------------------------------------------------------------------- ________________ [5] એક ગૃહસ્થ હ. નગીનદાસ અ.સૌ.સ્વ.કસુંબા બહેનના આત્મશ્રેયાર્થે હ.પ્રતાપ ભાઇ મહેતા સુખલાલ અમૃતલાલ અ.સૌ સુશ્રાવિકા પુષ્પાબહેન શશીકાન્તભાઇ સુતરીયા અ.સૌ.ધીરજબેનના વર્ષીતપ નિમિત્તે શ્રી ધીરજલાલ ચુનીલાલ કુંડલીયા સુશ્રાવક શ્રી જેઠાલાલ વ્રજલાલ મહેતા અ.સૌ.કીર્તીદા બહેન ડી.કોઠારી શ્રીતારાચંદ પોપટલાલ સોલાણી હ.અનિલભાઇ,ધિનેશભાઇ,બિપીનભાઇ જૈન દર્શન ઉપાસક સંઘ. જામનગર વોરા દુર્લભજી કાલિદાસ સુમિતા કેતનકુમાર શાહ તથા આશાબેન ડી. મહેતા કીસુમુ ની સુશ્રાવિકા બહેનો હ નગીનભાઇ ભાણવડવાળા દિનેશચંદ્ર કાંતિલાલ લક્ષ્મીચંદ ઠકકર હ. શ્રેયાંસ દિનેશચંદ્ર Page #175 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ | ક્રમ તારીખ સંદર્ભમાં Page #176 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ નોંધ ક્રમ તારીખ સંદર્ભ Page #177 -------------------------------------------------------------------------- ________________ [8] વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ ક્રમ તારીખ નોંધ સંદર્ભ Page #178 -------------------------------------------------------------------------- ________________ ainelibrary.org D -: cવાર્થી ભિગમ સૂબ અભિનવટીકા Eવ્ય સહાયક :શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ શાતિ પાઠશાળા જામનગ૨. તથા શ્રી જૈન સંઘ, જામનગ૨નો સમ્યફ શ્રુતાનુરાગી શ્રાવકગણ અભિનવ શુતા પ્રકાશન - 37 Jain Education