SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ અધ્યાયઃ સૂત્ર: -स्त्रीपुरुषनपुंसक पशुसम्पात देशेउपनीय वस्तुत्यागः । -प्रमत्त संयतानां वा भक्तपानादिकेनाच्छादितेऽवश्यत्याज्या । [15] નામો :- જોયા અને પ્રમાર્જન કર્યા વિના વસ્તુ મૂકવી –જોયા કે સાફ કર્યા વિનાની જગ્યા ઉપર શરીર રાખવું -अदृष्ट्वाऽप्रमृज्य च भूमौ वस्त्रपात्रादि आदाननिक्षेपादिरूपत्वे अथवा उपयोगराहित्येन क्रियायां प्रवृतिकरणरूपत्वं अनाभोगिक क्रियाया लक्षणम् –ઉપયોગ રહિત-જયણા રહિત પ્રવૃત્તિ -अप्रत्यवेक्षित-अप्रमार्जिते देशे शरीरोपकरण निक्षेपः ૪ ચોથું ક્રિયા પંચક- સ્વહસ્ત, નિસર્ગ,વિદારણ,આનયન,અનવકાક્ષ [16]વર્તાયા - રાગદ્વેષથી પોતાના હાથે કરવા લાગવું તે ક્રિયા - જે ક્રિયા બીજા એ કરવાની હોય તે પોતે કરી લેવી તે સ્વહસ્ત ક્રિયા –સેવક આદિને કરવા યોગ્ય કાર્ય ક્રોધાદિથી માલિક પોતે જ કરી લે -अभिमानरूषितचेतसाऽन्यपुरुषप्रयत्ननिर्वृत्या या स्वहस्तेन क्रियते । – નવતત્વવિવરણમાં આક્રિયાનો અર્થ જૂદો કર્યો છે પણ તે તત્વાર્થસૂત્રના શ્વેતામ્બરદિગમ્બર ટીકાકારોએ પોતાની ટીકાઓમાં સ્વીકારેલ નથી. નવતતાનુસાર-“પોતાના હાથે કે હાથમાં રહેલા પદાર્થો વડે જીવનો ઘાત કરવો તે સ્વાહસિકી ક્રિયા [17] નિક્રિયા:- પાપકાર્યમાં સંમતિ આપવી કે સ્વીકાર કરવો --પાપકારી પ્રવૃત્તિને માટે અનુમત્તિ આપવી તે નિસર્ગક્રિયા છે –ઘણાં કાળથી પ્રવર્તેલા પરોપદેશિત પાપ કાર્યમાં ભાવથી જે અનુજ્ઞા આપવી તે નિસર્ગ ક્રિયા જેને નવતત્વમાષ્ય માં નૈષ્ટિકી ક્રિયા કહેલી છે. જો કે નૈષ્ટિકી ક્રિયાનો અર્થ નવતત્વ પ્રશર માં જૂદી રીતે કરેલ છે. ત્રાદિ વડે કૂવામાંથી પાણી કાઢી ખાલી કરવું તે જીવનૈસૃષ્ટિક અને ધનુષ્યમાંથી બાણનું ફેંકવું તે અજીવ નૈસૃષ્ટિકી ક્રિયા - પણ આવો અર્થ તત્વાર્થના કોઇ ટીકા ગ્રન્થોમાં સ્વીકારાયેલા નથી -चिरकालप्रवृतपरदेशिनि पापार्थे भावतो यदनुज्ञानं सा निसर्गक्रिया । [18]વિદ્રારંજ્યિા :- બીજાનાં પાપ ઉઘાડવા અથવા કંઈ ફાડવું-ચીરવું -अन्याचरितपापानां प्रकाशनरूपत्वं विदारण क्रियाया लक्षणम् । -અન્યના ગુપ્ત પાપકાર્યોની લોકમાં જાહેરાત કરવી બીજી રીતે આ ક્રિયાની વ્યાખ્યા-સિધ્ધસેનીય ટીકાનુસાર -દુભાષીયો જેમ એકની કહેલી વાત બીજા અજાણને કંઈક અવળી રીતે સમજાવે તેને પણ વિદારણ ક્રિયા કહેલી છે. નવતત્વપ્રકરણમાં આ સિવાયનો અર્થ કરે છે કે -જીવ અથવા અજીવને વિદારવાથીફોડવાથી-ભિન્ન કરવાથી ઉત્પન્ન થયેલી ક્રિયા તે જીવ અથવા અજીવવિદારણ ક્રિયા કહેવાય છે. આ અર્થ તત્વાર્થની કોઈ ટીકામાં જણાવેલ નથી. [19]ઝાન નીયિા :- પાલન કરવાની શકિતના અભાવે શાસ્ત્રોક્ત આજ્ઞાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy