SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ઝુંપાપાત કરવો અથવા શસ્ત્ર મારવાદિક વડે પોતાના કે પરના હાથે પોતાના પ્રાણ ગુમાવવા તે પ્રાણાતિપાતિકી (૨)પર પ્રાણાતિપાતિક-મોહ, લોભ કે ક્રોધના આવેશથી પોતાના કે પરના હાથે બીજાના પ્રાણ લેવા તે પર પ્રાણાતિપાતિકી [નોંધ:- આ ક્રિયા અપવર્તનીય આયુષ્યવાળાજીવને લાગુ પડે છે. કેમ કે અનપવર્તનીય આયુષ્યવાળા નો વધ થઈ શકે નહીં તેમ શ્રી પ્રજ્ઞપના સૂત્રમાં જણાવેલ છે ત્રીજુ ક્રિયા પંચક:- દર્શન, સ્પર્શન,પ્રત્યય,સમન્તાનપાત,અનાભોગ [11] રક્રિયા - રાગ કે દ્વેષથી જોવાની કે જોવા જવાની ક્રિયા -अश्वादिचित्रकर्मक्रियादर्शनार्थ गमनरूपत्वं दार्टिक्याः क्रियाया लक्षणम् –રાગથી સ્ત્રી આદિનું દર્શન -નિરીક્ષણ કરવું –રાગવશ થઈ રૂપ જોવાની વૃત્તિ ને દર્શન ક્રિયા કહી છે -આ ક્રિયા જીવદૃષ્ટિક અને અજીવ દૃષ્ટિકી એમ બે પ્રકારે છે તેમાં (૧)જીવદૃષ્ટિક ક્રિયા-નૃપનિપ્રવેશશ્નન્યવીરનિવેશનટનર્ત-મસ્તૃપિતૃયુદ્ધવુિં आलोकनादरो यः सा जीवविषया दष्टिकी क्रिया (૨)અજીવ દૃષ્ટિકી ક્રિયાÈવસમાપોદ્રાશયત્રપુસ્તઃ મોન ક્ષT I [12]સ્પર્શનીયા:- સ્પર્શ કરવાથી થતા આગ્નવ રૂપક્રિયા -रागादिनां जीवादिनां स्पृशतः पृच्छतो या क्रिया तत्करणरूपत्वं स्पर्शन प्रत्ययिकक्रियाया ક્ષણીમ્ | -રાગથી સ્ત્રી આદિનો સ્પર્શ કરવો તે રૂપ ક્રિયા –પ્રમાદવશ થઈ સ્પર્શ કરવા લાયક વસ્તુઓના સ્પર્શને અનુભવ કરવો તે સ્પર્શનક્રિયા છે. -આ ક્રિયાને સ્મૃષ્ટિકી ક્રિયા પણ કહે છે તે બે પ્રકારની છે. -(૧)જીવસ્પર્શનક્રિયા- સ્ત્રી, પુરુષ નપુંસક, તિર્યંચના અંગ સ્પર્શન લક્ષણ વાળી ક્રિયા રાગ-દ્વેષ અને મોહની ઉત્પાદક હોવાથી જેમ કે સ્ત્રીને રાગાદિથી આલિંગન કરતા આ સ્પર્શ ઘણો સુંવાળો છે એ પ્રમાણે રાગ ભાવ થવો તે જીવ સ્મૃષ્ટિકી ક્રિયા -(૨)અજીવસ્પર્શનક્રિયા- જીવને બદલે અજીવના સ્પર્શ થકી જે રાગ દ્વેષાદિ થાય તે રૂપ ક્રિયાને અજીવ સ્મૃષ્ટિકી ક્રિયા. નવતત્વના વિવરણમાં-સ્મૃષ્ટિકી ને બદલે વિકલ્પ પૃષ્ટિકી ક્રિયાનું કથન છે. જીવ કે અજીવને વિશે રાગાદિક થી પ્રશ્ન પૂછવા રૂપ ક્રિયા છે. પણ શ્વેતામ્બર દિગમ્બર કોઈ તત્વાર્થટીકામાં તેનો ઉલ્લેખ નથી. [13] પ્રત્યયહી ક્રિયા:- પૂર્વના પાપમાં ઉપાદાન કારણરૂપ અધિકરણને આશ્રયી ઉત્પન્ન થયેલી ક્રિયા -यदपूर्वस्य पापादानकारिणोऽधिकरणस्योत्प्रेक्ष्य स्वस्वबुद्धया निष्पादनम् –પૂર્વે નહીં થયેલા નવા શસ્ત્રો શોધીને બનાવવા [14] મત્તાનુપાતક્રિયા:-જયાં મનુષ્ય, પશુ,વગેરેનું ગમન આગમન થતું હોય ત્યાં થી મળ-મૂત્ર આદિ Jain Education International કરવી ? Vare & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy