SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ અધ્યાયઃ ૬ સૂત્રઃ तद्विषय या क्रिया । -શસ્ત્રાદિકના ઉપયોગ રૂપક્રિયા –હિંસાના સાધનો બનાવવા,સુધારવા ગ્રહણ કરવા વગેરે ક્રિયા જેના વડે આત્મા દુર્ગતિનો અધિકારી થાય તે અધિકરણ કહેવાય એટલે ખડ્ઝ વગેરે ઉપઘાતી શસ્ત્રો તૈયાર કરવાં તે અધિકરણિકી ક્રિયા છે-જે બે પ્રકારે કહેલી છે. (૧)સંયોજનાધિકરણિકી ક્રિયા-શસ્ત્રાદિકના અંગ-અવયવોને પરસ્પર જોડવાતે (૨)નિર્વતનાધિકરણિકી ક્રિયા બે પ્રકારે (૧)જેના વડે જીવનો ઘાત થાય તેવા સર્વથા નવા શસ્ત્રો બનાવવા તે મૂળગુણનિર્વતના, (૨)શસ્ત્રોને પાણી પાવું ઉજજવલ કરવું ધાર કાઢવી તે ઉત્તરગુણ નિયંતના પોતાના દેહ પણ અધિકરણ છે તેને આશ્રીને નિર્વર્તનાધિકરણ ક્રિયા બે ભેદે કહેલી છે. -૧- ઔદારિક વગેરે પાંચે શરીરને મૂળથી બનાવવા તે મૂળગુણ નિર્વતના –૨- હાથ પગ વગેરે અવયવો રચવા તે ઉત્તર ગુણ નિર્વર્તના [8]પ્રતોષિી-પ્રષિીયિ:- કોઈના ઉપર દ્વેષ કરવો -मात्सर्यकरणरपत्वं प्रादेषिकक्रियाया लक्षणम् – ક્રોધાવેશથી થતી ક્રિયા તે પ્રાદોષિકી ક્રિયા -જીવ અથવા અજીવ ઉપર દ્વેષ ચિંતવવો તે પ્રાદોષિકી ક્રિયા. આ ક્રિયા બે પ્રકારની કહી છે (૧)નીવપ્રાપ- જીવ ઉપર દ્વેષ કરવાથી,પુત્ર-સ્ત્રી-સ્વજન મિત્ર-શત્રુ વગેરે ઉપર દ્વેષ કરવા રૂપ ક્રિયા (૨) ગીવપ્રાષિવી પોતાને પીડા ઉપજાવનાર કાંટા,પત્થર વગેરે ઉપર જે દ્વેષ થવો તે [9] પરિતાપનાદિયાઃ- કોઈને પીડા ઉપજાવવા રૂપ ક્રિયા -दु:खोत्पादनरूपत्वं परितापन्याः क्रियाया लक्षणम् –સ્વને કે અન્યને સંતાપ કે પરિતાપ થાય તેવી ક્રિયા –પ્રાણીઓને સતાવવાની ક્રિયા તે પારિતાપનિકી ક્રિયા છે –આ ક્રિયા બે પ્રકારની કહેલી છે (૧)સ્વપરિતાપનિ -પુત્ર,સ્ત્રી વગેરેના વિયોગના દુઃખ ભાર વડે અતિ પીડિત એવા જીવનું પોતાના હાથે માથે કૂટવું વગેરે લક્ષણરૂપ ક્રિયા (૨)પરંપરિતાપનિકી-પુત્ર,શિષ્યાદિકને તાડના તર્જના કરે તે ક્રિયા [10] પ્રાતિપતિ શી જિયા- કોઇની હિંસા કરવા રૂપ ક્રિયા -સ્વના કે પરના પ્રાણનો નાશ કરનારી ક્રિયા -प्रमत्तयोगात्प्राणातिपातरूपत्वं प्राणातिपातक्रियाया लक्षणम् । -પ્રાણીઓને[પાંચ ઈન્દ્રિય,મન-વચન-કાયબળ,ઉચ્છવાસનિઃશ્વાસ અને આયુષ્યએદશમાંથી જેટલા યથા સંભવ હોય તે પ્રાણ થી વિખૂટાં કરવાની ક્રિયાને પ્રાણાતિપાતિકી ક્રિયા કહી છે -પ્રાણનો અતિપાત એટલે વધ કરવોતે -ક્રિયા બે પ્રકારે છે (૧)સ્વપ્રાણાતિપાતિકઃ- પર્વતના શિખર પરથી પડવું, પાણી અથવા અગ્નિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy