________________
૩૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા __ [4] समादानक्रिया:-अपूर्वापूर्वविरतिप्रत्यमुख्यामुख्यमुत्पद्यते यत् तपस्विनः सा समादान क्रियाः ।
–જેનાથી કર્મબંધ થાય તેવી સંયમીની સાવદ્ય ક્રિયા –ત્યાગી થઈને ભોગવૃત્તિ તરફ ઝુકવું એ સમાદાન ક્રિયા –સમાનના ઇન્દ્રિય અને સર્વકર્મનો સંગ્રહ એ બે મુખ્ય અર્થ છે. –વધુમાં વધુ કર્મ બંધાવે તેવી યોગોની પ્રવૃત્તિ
બીજા કેટલાંકસમાદાનક્રિયાનો અર્થએવોપણ કરે છે કે જેનાથીવિષયગ્રહણ કરાયતેસમાદાન એટલે ઇન્દ્રિય તે સંબંધિદેશઘાતક કે સર્વોપઘાતક જેવ્યાપારતેસમાદાનક્રિયાઅર્થાત જેના વડે આઠે કર્મ સમુદાય પણે બંધાય તેવા પ્રકારની ઇન્દ્રિયનો વ્યાપારને સમાદાન ક્રિયા.
નવતત્તવિવરણ-સાધુર સૂરિકતઅવચૂર્ણિમાં કહ્યા મુજબલોકસમુદાયે ભેગામળીને કરેલી ક્રિયાને પણ સમુદાયિત્ત અથવા સમાદાન ક્રિયા કહેલી છે.
[5] પથયા- ર્ડપથર્મરણરૂપવત્ ર્રપથિક્રિયા ઇર્યાપથ આસ્રવમાં કારણ બનનારી ક્રિયા
-ઈર્યાપથ પૂરતું સાતા વેદનીય કર્મ બંધાવે તેવી વીતરાગની પ્રવૃત્તિ. –ઈર્યાપથ કર્મના બંધનમાં નિમિત્ત રૂપ થયેલી ક્રિયા
-જયાં ગમનાગમન એજ એક માત્ર કર્મ આવવાનો માર્ગ છે. તેને ઈર્યાપથ કહે છે. તત્સમ્બન્ધિ જે ક્રિયા તે પથી ક્રિયા
–આ ક્રિયા થકી થતો આગ્નવ કેટલાંક સામ્પરાયિક માને છે અને કેટલાંક સાપરાયિક માનતા નથી.
-(૨)બીજું ક્રિયા પંચક-કાય,અધિકરણ,પ્રષ, પરિતાપની, પ્રાણાતિપાત [6] कायिकीक्रिया:-कायचेष्टाविशेषरूपत्वं कायिक क्रियाया लक्षणम् – દુષ્ટની અન્યનો પરાભવ કરવાની ક્રિયા
-દુષ્ટભાવ યુકત થઈને પ્રયત્ન કરવો અર્થાત્ કોઈ કામવાસનાને માટે તત્પર થવું એ કાયિકી ક્રિયા છે.
-કાયાને અજયણા એ પ્રવર્તાવવી તે કાયિકી ક્રિયા -શરીરની સાવધ ચેષ્ટા તે કાયિકી ક્રિયા –કાયક્રિયા બે પ્રકારે કહી છે (૧)અનુપરત (૨)દુષ્પયુકત
અનુપરત:-અવિરતિવન્ત-અવિરતિવાળાજીવનું ઉઠવું, બેસવું, મૂકવું,ઉપાડવું, ચાલવું, સૂવું વગેરે સાવઘક્રિયા તે અનુપરત કાયિકી ક્રિયા સમજવી
તુwયુત-અશુભ યોગવાળા જીવોને ઇન્દ્રિયના ઈષ્ટ વિષયો પ્રાપ્ત થયે રતિ અને અનિષ્ટવિષયોની પ્રાપ્તિ થયેઅરતિ પામવા રૂપ ઈન્દ્રિય સંબંધિક્રિયા તથા અનિન્દ્રિય સંબંધિ તે અશુભમનના સંકલ્પ દ્વારા મોક્ષમાર્ગ તરફ દુર્વ્યવસ્થિત એવા પ્રમત્ત મુનિની કાયક્રિયા એ બંને દુષ્યયુકત કાયક્રિયા કહેવાય છે. આ
[7] आधिकरणकीकिया:- अधिक्रियते येनात्मा दुर्गतिप्रस्थानप्रति तदधिकरणं -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org