SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૩૭ –પબ્યુવતિ: શિયા | –અહીં સૂત્રકાર મહર્ષિએ પાંચ-પાંચના જોડકામાં કુલ ૨૫ ક્રિયા પોતેજ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવેલી છે જેની વ્યાખ્યા ટીકાનુસાર અત્રે રજૂ કરી છે (૧)સમ્યક્ત,મિથ્યાત્વ પ્રયોગ,સમાદાન,ઈર્યાપથિકા [૧] સખ્યત્વ ક્રિયા:- સભ્યત્ત્વનું કારણ -મોહનીયના શુધ્ધ દલિકોનો અનુભવ તે સમ્યક્ત,પ્રાયઃ કરીને તેમાં પ્રવૃત્ત જે ક્રિયા તેને સમ્યક્તક્રિયા કહે છે. જેમાં પ્રથમ,સંવેગ,નિર્વેદ, અનુકંપા,આસ્તિક્ય,ની અભિવ્યકિત લક્ષણ યુક્ત જીવાદિ તત્વવિશેની શ્રધ્ધા, જિન,સિધ્ધ,ગુરુ,ઉપાધ્યાય, સાધુજનને યોગ્ય પુષ્પ, ધૂપ, દીપ,ચામર,આતપત્ર,નમસ્કાર, વસ્ત્ર,આભરણ,અન્ન,પાન,શયા,દાન વગેરે અનેક પ્રકારે વૈયાવચ્ચ થકી સમ્યક્તસદ્ભાવની વૃધ્ધિ સતાવેદનીય, દેવગતિ આદિબંધના કારણભૂત એવી ક્રિયા -जिनसिध्ध गुर्वादीनां पूजानमस्कारवस्त्रपात्रादिप्रदानरूप वैयावृत्याभिव्यङ्गयत्वे सति सम्यकत्वप्रवर्धकत्वं । सम्यकत्वक्रिया लक्षणम् । જિન,સિધ્ધ,ગુરુ વગેરેનો અનન્ય આદર આ ક્રિયા સમ્યક્ત ગુણરૂપ છતાં જયાં સુધી ક્ષાયિક સમ્યક્તરૂપે નહોય,ત્યાંસુધી તે પણ કેટલેક અંશે આમ્રવરૂપ બને છે [છતાંપ્રાથમિક સાધક માટે આદરણીય છે) –દેવ,ગુરુ, શાસ્ત્રની પૂજા પ્રતિપત્તિ રૂપ હોવાથી સમ્યક્ત પોષક ક્રિયા [2]મિથ્યાત શિયા:- સખ્યત્વ વિપરીતા તેમિથ્યાત્વ ક્રિયા તત્વાર્થ ને વિશે અશ્રધ્ધાન હોવું તે મિથ્યાત્વ ક્રિયા -सम्यक्त्व विपरीत प्रवृति रूपत्वं मिथ्या क्रिया लक्षणम् . -મિથ્યા દૂષ્ટિ જીવની સ્વમાન્ય દેવગુરુ સંબંધિ નમસ્કાર,પૂજા સ્તુતિ, સત્કાર,સન્માન,દાન,વિનય,વૈયાવચ્ચ વગેરે ક્રિયા. આ ક્રિયાથી મિથ્યાત્વની વૃધ્ધિ થાય છે –મિથ્યાત્વમોહનીય કર્મના બળથી થતી અરાગદેવની સ્તુતિ-ઉપાસનાઆદિ રૂપ ક્રિયા -આ ક્રિયાને ત્રણ પ્રકારની કહી છે(૧)અભિગૃહીતા(૨)અનભિગૃહીતા (૩)સંદેહ-ક્રિયા. [3] प्रयोगक्रिया:- गमनागमनादि चेष्टाविषयक प्रवृति निमितकत्वं प्रयोगक्रियाया ક્ષણમ્ | –શરીરની ગમન-આગમન આદિ ક્રિયા -શરીર આદિ દ્વારા જવા-આવવા આદિ કષાય પ્રવૃત્તિ કરવી તે ‘પ્રયોગ ક્રિયા” છે –મન વચન કાયાના શુભાશુભ યોગ રૂપ ક્રિયા તે પ્રયોગ ક્રિયા –આત્મ અધિષ્ઠિત કાયાદિ વ્યાપાર તે પ્રયોગ. ત્યાં મન વચન-કાયાના યોગથી કરાતું પુદ્ગલોનું ગ્રહણ તે પ્રયોગ ક્રિયા (૧)કાય વ્યાપાર-જેવાકે દોડવું,વળવું વગેરે (૨)વાગુ વ્યાપાર-જેવાકે હિંસા વચન,જૂઠ વગેરે (૩)મનો વ્યાપાર-જેવાકે અભિમાન, ઈર્ષ્યા વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy