SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિપરીત પ્રરૂપણા કરવી છે. આ ક્રિયા આજ્ઞા વ્યાપાદિકી ક્રિયા પણ કહેલી છે. -સ્વયં પાલન ન કરી શકવાથી શાસ્ત્ર આજ્ઞાથી અન્યથા પુરૂપણા કરવી. -अर्हत प्रणीतज्ञा उल्लङ्घनेन स्वमनीषया जीवितादिपदार्थ प्ररुपणं (अथवा) स्वयं नयनक्रिया अन्याऽऽनयन –આ બીજા અર્થ મુજબઃ- પોતાના લાવવાની વસ્તુ સ્વમતિકે સ્વચ્છન્દતા પૂર્વક બીજા પાસે મંગાવે તેને પણ આનયન ક્રિયા કહી છે [20] નવ@ યા:-ઘર્મ પ્રવૃત્તિમાં અનાદર કરવા રૂપ ક્રિયા -जिनोकतकर्तव्यविधिषु प्रमादवशतोऽनादरूपत्वमनवकाक्षक्रियाया लक्षणम् – પ્રમાદ થી જિનોકત વિધિનો અનાદર કરવો –ધૂર્તતા અને આળસથી શાસ્ત્રોકત વિધિ કરવાનો અનાદર તે નવIક્ષ-–સિધ્ધસેનીયટીકામાં બે ભેદ કહી છે (૧)--ન્નિનહિતેષ #ર્તવ્યધિષ પ્રમવશવતન મનાવર: | (२)-पर अनवकाङ्क्ष-अनाद्रियमाणः परमपि न अवकाङ्क्षति । નવતત્વ પ્રકરણમાં આ ક્રિયા નો અર્થ “પોતાના અથવા પરના હિતની આકાંક્ષા રહિત,આલોક અને પરલોક વિરુધ્ધ એવું ચોરી,પરસ્ત્રી ગમન આદિ આચરણ કરવું તે એવો અર્થ છે જે તત્વાર્થ ટીકાના ઉપરોકત અર્થમાં સમાવિષ્ટ થઈ જાય છે ૪ પાંચમું પંચક - આરંભ, પરિગ્રહ, માયા,મિથ્યાદર્શન,અપ્રત્યાખ્યાન [21]મારમાયા - પૃથ્વીકાયાદિ જીવોની હિંસા થાય તેવી ક્રિયા – -छेदनभेदनताडनतर्जनादिकर्मविषयकप्रवृतिकरणरूपत्वमारम्भ क्रियाया लक्षणम् । –છેદન ભેદન વગેરે મોટા પ્રમાણમાં થાય તેવી પ્રવૃત્તિ – ભાંગવા, ફોડવા અને ઘાત કરવામાં સ્વયં રત રહેવું અને બીજાઓની એવી પ્રવૃત્તિ જોઇને ખુશી થવું તે નવતત્વ પ્રકરણમાં આરંભથી થયેલી ક્રિયા બે પ્રકારની કહેલી છે જીવ, અજીવ (૧)ગીવ રશ્મિી - સજીવ કે ચેતન લક્ષણ જીવના ઘાતની પ્રવૃત્તિ (૨) નીવડાપHિૌપત્થરાદિમાં કોતરેલા નિર્જીવનો ઘાત [22] પરિપદી ક્રિયા - લોભથી ખૂબ ધન મેળવવું, રક્ષણ કરવું તે –લોભથી સંગ્રહ વૃત્તિ કે મમત્વ યુકત ક્રિયા - सचित्तादिद्रव्येषु ममेति ममत्वकरणरूपत्वं परिग्रह क्रिया या लक्षणम् – જે ક્રિયા પરિગ્રહ નો નાશ ન થવાને માટે કરવામાં આવે તે પારિગ્રહિકી -અર્જિત વસ્તુ પરત્વેની મૂછ તથા બહુવિધ પ્રયત્નો વડે તેના રક્ષણ માટેની પ્રવૃત્તિ તે પારિગ્રહીકી ક્રિયા – આ ક્રિયા ના બે ભેદ કહ્યા છે (૧)જીવ પ્રત્યયી (૨)અજીવ પ્રત્યયી ગીવપરિપ્રદિ– પશુ, દાશ,દાસી આદિ સજીવ વસ્તુ પરત્વેની બગીવ પરિદિ– ધન, ધાન્ય, ફર્નીચર આદિ અજીવ વસ્તુ પરત્વેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy