SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ અધ્યાયઃ સૂત્રઃ ૧૭ અવગુણ]જણાવે છે ગૂઢહિય-(૧)તે ગૂઢ દયવાળો હોય છે સો-(૨)તે શઠ હોય [મુખમાં રામ-બગલમાં છૂરી જેવો] સો -(૩)તે શલ્ય વાળો હોય [મનમાં ઝેર ભરી રાખે -આવો જીવ પૃથ્વિકાયાદિ થી લઈને પંચેન્દ્રિય તિર્યંચ પર્યન્તના તિર્થગ્યોની આયુના આમ્રવને કરે છે. અર્થાત તિર્યંચાયુ નો બંધ કરનારા કર્મો એકઠાં કરે છે D [8] સંદર્ભઃ ૪ આગમસંદર્ભ-દિં વાર્દિનીવા તિરિવગાયતી પતિ મફિન્જતાને णियडिल्लताते अलियवयणेण कुडतुल कूडमाणेणं *स्था. स्था. ४-उ.४-सू.३७३-२ ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧) માદ્યોન....ગાયુ..તરીયા: સૂત્ર-૮:૫ કર્મ પ્રવૃત્તિ (૨)નારતૈર્યોનમાનુષવર-સૂત્ર ૮:૧૧ કર્મ પ્રકૃત્તિ જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)સ્વરૂપ-કર્મગ્રન્થ પહેલો ગાથા ૨૦,૨૩ (૨)સ્વરૂપ-દવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લોક ૧૫૮,૧૫૯ (૩)કારણો- દ્રવ્યલોક પ્રકાશ સર્ગઃ ૧૦ શ્લોક ૨૬૦ (૪)કારણો- કર્મગ્રન્થ પહેલો ગાથા-૫૮ પૂર્વાર્ધ [9]પદ્ય(૧) કપટભાવે આયુ બાંધે ગતિ તિર્યંચ જાતનું માનવતણું વળી આયુ બાંધે કહું છું ભલી ભાતનું (૨) આ સૂત્રનું બીજું પદ્ય પૂર્વ સૂત્રઃ૧૬માં કહેવાઈ ગયું છે U [10]નિષ્કર્ષ-તિર્યંચ આયુકર્મથકારે ભલે શુભામવ કહ્યો હોય, તત્વાર્થ કારતો તેને અશુભામેવ જ કહે છે.આવો અશુભ આસવ થવામાં નિમિત્ત ભૂત વિષય હોય તો તે માયા છે અને આગમમાં કહેલ વિશેષ સ્પષ્ટ કથનથી-માયા, જૂઠવચન, કુડતુલકુકડ માનાદિ છે. હવે જયારે તિર્યંચાયુનો આસ્રવ કઈ રીતે થાય તે વાતની જાણકારી મળી જ છે ત્યારે આવી આવી પ્રવૃત્તિઓ થકી વધૂને વધૂ અળગા થવું જેથી તિર્યંચગતિમાં જવાનો પ્રસંગ ન આવે અથવા ઓછો આવે તે આસૂત્રનો નિષ્કર્ષ છે. આપણું મુખ્ય ધ્યેયતો પંચમી ગતિ અર્થાત મોક્ષ જ છે પણ જયાં સુધી મોહનથાય ત્યાં સુધી દુગર્તિમાં ન જવાય તે પણ લક્ષ હોવાનું જ. આ દુર્ગતિ એટલે નરક અને તિર્યંચ ગતિ સૂત્રકાર મહર્ષિએ બંને ગતિના આગ્નવોને જણાવવા દ્વારા આપણને હેયપ્રવૃત્તિનું જ્ઞાન આપેલું છે માટે આ અને આવા પ્રકારની પ્રવૃત્તિઓના ત્યાગ કરવા વડે કરીને દુર્ગતિ કે અધો ગતિ અટકાવવી અને ઉર્ધ્વગતિ માટે પુરુષાર્થ કરવો. 0 0 0 ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy