SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -मूल गुणनिर्वर्तना: - पञ्चशरीराणि वाङ्मनः प्राणापानाश्च । –મૂળગુણ નિર્વતના પાંચ પ્રકારની કહી છે(૧)શરીર (૨)વચન,(૩)મન(૪)પ્રાણ, (૫)અપાન-શ્વાસોશ્વાસ -અહીંમૂળનો અર્થમુખ્ય કે અત્યંતરસમજવો. હિંસા આદિ ક્રિયા કરવામાં શરીર આદિ મુખ્ય કે અત્યંતર સાધન છે. શરીર-પાંચ પ્રકારે છે. ઔદારિક, વૈક્રિય,આહારક તૈજસ અને કાર્મણ તેમજ ભાષા,મન વગેરે પુદ્ગલોની રચના જ છે જેમ કોઈનું સુંદર કે બેડોળ શરીર,સુસ્વર કે દુસ્વર વાણી વગેરે મૂળ ગુણ નિર્વતનાના ઉદાહરણ સમજવા -૨-૩રપુનિર્વાધિશરણમ્ : –પુદ્ગલ દ્રવ્યની લાકડી, પત્થર વગેરે રૂપે જે રચના બહિરંગ સાધન રૂપે જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી છે તે ઉત્તરગુણ નિર્વતના -उत्तरगुणनिर्वर्तना काष्ठपुस्तचित्रकर्मादीनि । –લાકડી ઉપરકોઈ મનુષ્યાદિના આકારની રચનાને અથવામાટી પત્થર વગેરેની મૂર્તિ બનાવવી કે વસ્ત્રાદિ ઉપર ચિત્ર તૈયાર કરવું તે બધું ઉત્તર ગુણ નિર્વર્સનાધિકરણ છે – ઉત્તર ગુણ નિર્વર્તન એટલે લાકડી,તલવાર વગેરેની રચના. અહીં ઉત્તરનો અર્થઅમુખ્ય કે બાહ્ય સમજવો. કેમ કે હિંસા વગેરે ક્રિયામાં તલવાર આદિ અમુખ્ય-કે બાહ્ય સાધન છે. -ઉત્તર ગુણ નિર્વર્તના દ્રષ્ટાન્ન થકી સમજાવતા કહી શકાય કે નવીનવી બહાર ની વસ્તુઓ બનાવટો,લાકડાંના પૂતળાં ચિત્રો,યંત્રો,વાસણ વગેરે અનેક પ્રકારે મનુષ્યોએ કરેલી રચના તથા પશુ-પક્ષી નિર્મિત માળા.બખોલ વગેરે સર્વે ઉત્તર ગુણ નિર્વતૈના છે -એજ રીતે સુંદર શરીર એ જેમ મૂળગુણ નિર્વતૈના છે તેમ અંલકારાદિ આભરણો વગેરે ઉત્તરગુણ નિર્વર્તના છે -મૂળ અને ઉત્તરગુણ ની રચનામાં હિંસા વગેરે થવાથી એ રચના સ્વયં અધિકરણ રૂપ છે અને અન્ય અધિકરણમાં કારણ પણ બને છે જ નિલેષ:- નિક્ષેપ એટલે મૂકવું, રાખવું સ્થાપના -निक्षिप्यतेऽसौइति निक्षेपः, स्थाप्यः कश्चिदजीव एव આ નિક્ષેપાધિકરણ ના ચાર ભેદ જણાવેલા છે -૧-અત્યક્ષતનિક્ષેપIધરમ -પ્રત્યવેક્ષણ કર્યા વિના જ અર્થાત્ બરાબર જોયા વિના કોઈ પણ વસ્તુને કયાંય મુકી દેવી,એ અપ્રત્યવેક્ષિત નિક્ષેપ છે. –ભૂમિને દૃષ્ટિથી જોયા વિના અર્થાત ચક્ષુપ્રમાર્જના કર્યા વિના કે જોયા ન જોયા જેવું કરીને વસ્તુને મૂકવી તે અપ્રત્યવેક્ષણ નિક્ષેપ. -કોઈ પણ અજીવ વસ્તુને બરાબર યોગ્ય રીતે જોયા વિના જ અન્યત્રફેંકવી કે મૂકવીતે. - चक्षुषानिरीक्षिते भूप्रदेशे निक्षेप्यस्य दण्डकादेः स्थापनमधिकरणम् ।। -જમીનનો પ્રદેશઆંખોવડે નિરિક્ષણ કર્યાસિવાય દાણ્ડવગેરે વસ્તુઓનું અસામાચાર Jain Education international Private & Personal Use Only ww.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy