SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ અધ્યાયઃ ૬ સૂત્ર: ૨ વિર્ય સંબંધિ વિજ્ઞકરવાથી વીર્યાન્તરાય કર્મનો આસ્રવ થાય છે એ-જ-રી-તે આત્મશકિત ફોરવનાર તેમ કરવાથી રોકવો, આત્મશકિત તથા જેમાં તે ફોરવે છે જેમ કે તપ-ક્રિયા વગેરેની નિંદા કરવી, જે વિષયનો ઉત્સાહ છે તે વિષયનો જ નાશ કરવો જેમ કે બળદને ખસી કરવી તેના સાધનો છૂપાવવા જેમકે આવશ્યક ક્રિયાનો ઉત્સાહ હોય ત્યારે જ તેના ચરવળો મુહપતિ ગુમ કરવા વગેરે સર્વે વર્યાન્તરાય કર્મના આસ્રવ કરાવે છે (ખાસ નોંધઃ- અહીં જે ઉદાહરણો આપ્યા છે તેને વીર્ય-આત્મશકિત ફોરવવાના વિષય ના વિપ્ન રૂપે જ ઘટાવવા કેમ કે આજ દૃષ્ટાન્તો જૂદી રીતે ઘટાવવાથી અન્ય કર્માસ્રવ પણ સાબિત થઈ શકે છે જ નારીયસ્થ:-અંતરાય નામક કર્મનો આસ્રવ થાય છે –અહીંન્તય સાથે માર્ક્સવ શબ્દની અનુવૃત્તિ કરીને જોડવાની છે તેથી મારીયસ્થ ગીવ પતિ એવું વાકય થશે અંતરાય કર્મને રાજાના ખજાનચી ની ઉપમા શાસ્ત્રમાં અપાયેલી છે. જેમ એક રાજાને ધન આપવાની ઇચ્છા હોય પણ એનો કોશાધ્યક્ષ કોઈ કારણથી પ્રતિકુળ થાય તો જે તે માણસને ધનમળે નહીં તેમ અંતરાયકર્મનો ઉદય દાનાદિ પાંચે ની પ્રાપ્તિમાં વિઘ્નકર્તા છે. જ ગ્રન્થાન્તર થી અંતરાય કર્મનો આસવ કઈ રીતે? ૪ લોકપ્રકાશ સર્ગઃ ૧૦-બ્લોક-૨૪ बध्नाति हिंसको विघ्नमर्हत्पूजादिविघ्नकृत् । પ્રભુની પૂજામાં વિઘ્ન કરનારા અને હિંસક અંતરાય કર્મબાંધે છે ૪ કર્મગ્રંથ પહેલો-ગાથા-૬૨ जिणपूया विग्धकरो हिंसाइ परायणो जयइ विग्धं -જિનેશ્વર પૂજાભકિત અર્થાત્ આજ્ઞા પાલન કરવાનો વિરોધ- નિષેધ કરીને વિઘ્ન નાખનાર, અવર્ણવાદ બોલનાર તથા પ્રરૂપિત ધર્મની નિંદા કરવાથી, જિનેશ્વર ની ભકિત આદિમાં વિઘ્ન નાખવાથી,આત્મકલ્યાણક સાધક વ્રત, તપ,સંયમ,જ્ઞાન,ધ્યાનના માર્ગે જતા આત્માઓને નિરુત્સાહી બનાવવા આદિથી અંતરાયકર્મબાંધે –હિંસાદિ પરાયણ અર્થાત હિંસા,જૂઠ,ચોરી,અબ્રહ્મ પરિગ્રહ રૂપ પાપ પોતે કરે-કરાવે અનુમોદે તે પણ અંતરાયકર્મબાંધે 0 [B]સંદર્ભ $ આગમ સંદર્ભ-અંતરીu મંતર મiતરાખંડવમો તર/ વરિયંતરા.....સંતરામે સરીપ્રયોગોવિશ્વે જ . શ.૮,૩૧, રૂપ-૧૫ ૪ તત્વાર્થ સંદર્ભ(૧)પ્રકૃત્તિનું નામ-જ્ઞાનના .....તરીયા સૂત્ર. ૮:૫ (૨)પ્રકૃત્તિની સંખ્યા-ન્યૂનવ.....ખ્યમેવા:યથામ-સૂત્ર-૮:૬ (૩)પ્રકૃત્તિ ના ભેદો હાનવીનામ્ સૂત્ર. ૮:૨૪ (૪)દાનાદિ નો અર્થ [જ્ઞાનની ....હાનત્રામમો પોકાવી ૧ પૂ. ૨:૪ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy