SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ -૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ અન્યગ્રન્થ સંદર્ભ(૧)સ્વરૂપ -કર્મગ્રન્થ પહેલો-ગાથા-પ૩- ઉત્તરાર્ધ (૨)સ્વરૂપ -દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૨૪૮ થી ૨૫૩ (૩)કારણ –દવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૨૪૪-ઉત્તરાર્ધ (૪)કારણ -કર્મગ્રન્થ પહેલો-ગાથા-૬૨- પૂર્વાર્ધ U [9]પદ્ય દાન લાભજ ભોગોપભોગે વીર્ય ગુણની વિન્નતા કરતાં થકી અંતરાય બાંધે સુણોમન કરી એકતા -૨ ભોગ ઉપભોગ ને લાભે, દાને વિપ્ન નખાય જો તે થકી કર્મનો બંધ બંધાયે અંતરાયનો U [10] નિષ્કર્ષ-આ સૂત્રમાં અંતરાય કર્મના આગ્નવો જણાવવા થકી સૂત્રકારે આપણા ઉપર મહત્વનો ઉપકાર કર્યો છે. કેમ કે જીવને વસ્તુ મેળવવા ઈચ્છા છે. પણ લાંભાતરાય તોડવો નથી, ખાવાપીવાની ઈચ્છા છે પણ ભોગાંતરાય છોડવા નથી, સ્ત્રી, વસ્ત્રાદિની ઈચ્છા છે પણ ઉપભોગાંતરાય દૂરકરવા નથી, પરાક્રમો કરવા છે પણ વીર્યન્તરાય નીવારવો નથીઅહીં સૂત્રકાર મહર્ષિ કયા આગ્નવથી આ અંતરાય કર્મબંધાય તેની સ્પષ્ટ સમજ આપે છે જો દાનાદિ પાચેની પ્રાપ્તિની ઈચ્છા હોય તો આ અંતરાયનો આસ્રવ ન થાય તેની સતત કાળજી રાખવી બીજું અંતરાય એ પણ આખરે તો જીવને શીવ થતા અટકાવનાર એક મહત્વનું પરિબળ છે જો સંપૂર્ણ અંતરાયો નો આસ્રવ અટકાવી સત્તાગત અંતરાયનો પણ નાશ થાય નો જ કેવળનામ પામી મોક્ષના દ્વાર ખટખટાવી શકાય તે આ સૂત્રનો નિષ્કર્ષ છે ooooooo આસ્રવ વિષયક સૂત્રાત્તે એક સ્પષ્ટતાઃઅહીં જે આઠ પ્રકારના કર્મોના આગ્નવોને જણાવ્યા તે સર્વે સામ્પરાયિક આસ્રવ થાય તેમ કહેલું ત્યાર પછી સૂત્રઃ૧૧થી આરંભીને સૂત્ર ૨ પર્યન્ત આઠમુખ્યકર્મપ્રકૃત્તિનેમાશ્રીને જે ભિન્ન ભિન્ન આગ્નવોનું વર્ણન કર્યુ તે સર્વે સામ્પરાયિક આસ્રવ ના ભેદો જાણવા સૂત્ર ૧૧ થી સૂત્રઃ ૨૬ પર્યન્ત જણાવેલા કર્માસવ સંબંધે એક મહત્વની સ્પષ્ટતા પ્રશ્ન- અહીં સૂત્રકાર મહર્ષિએ દરેક મૂળ પ્રકૃત્તિના આગ્નવો જૂદા જૂદા કહ્યા છે તે ઉપરથી એક પ્રશ્ન થાય કે શું જ્ઞાન-પ્રદોષ વગેરે આગ્નવો માત્ર જ્ઞાનાવરણીયના જ છે? અથવા તો આઠે પ્રકૃત્તિને આશ્રીને જણાવેલ કર્મો માત્ર તે-તે કર્મ પ્રકૃત્તિના જ બંધક છે કે પછી અન્યઅન્ય કર્મપ્રકૃત્તિના પણ બંધ તે-તે આગ્નવો થી થાય છે? હવે જો એક કર્મપ્રકૃત્તિના આગ્નવો અન્ય કર્મપ્રકૃત્તિ પણ બંધાવતા હોય તો પ્રકૃત્તિ અનુસાર જુદાજુદા આગ્નવોનું વર્ણન કરવાનો અર્થ શો છે? –કારણ કે એક કર્મપ્રકૃત્તિના આગ્નવો પણ અન્ય કર્મપ્રકૃત્તિના આસ્રવો તો છે જ – હવે જો કોઈ એક કર્મપ્રકૃત્તિના આગ્નવો માત્ર તે કર્મપ્રકૃત્તિના આગ્નવોજ છે. બીજીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy