SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૬ ૧૫૯ નહીં એમ માનવામાં આવે તો શાસ્ત્ર નિયમમાં વિરોધ આવશે –કેમ કે શાસ્ત્રીય નિયમ એવો છે કે સામાન્યતયા આયુષ્ય કર્મને છોડીને સાતે કર્મપ્રવૃત્તિનો બંધ એક સાથે જ થાય છે –આ નિયમાનુસાર જયારે જ્ઞાનાવરણીયનો બંધ થતો હશે ત્યારે ત્યારે દર્શનાવરણીય આદિ અન્ય છ એ પ્રકૃત્તિ નો બંધતો થવાનો જ છે તે વાતતો સુનિશ્ચિત જ છે –આસ્રવ ગમેતે પ્રકૃત્તિનો માનીએ પણ બંધતો સાતે પ્રકૃત્તિનો થવાનો –તો પછી પ્રકૃત્તિ અનુસાર આ કર્માક્સવનો વિભાગ પાડવાનો કે અલગ અલગ સૂત્રો બનાવવાનો અર્થ શો? -તેના બદલે કર્માસ્ત્રવ થાય છે એટલું સામાન્યકથન કેમ ન કર્યું? સમાધાનઃ- અહીં જે આગ્નવોનો વિભાગ દર્શાવવામાં આવ્યો છે તે અનુભાગ અથવા રસબંધની અપેક્ષાએ સમજવો જોઈએ -અર્થાતકોઈ એક કર્મપ્રકૃત્તિનોઆમ્રવકરતી વખતે “તકર્મઉપરાંત બીજી પણછકર્મપ્રકૃત્તિનો બંધ તો થાય છે' એ શાસ્ત્રીય નિયમ પ્રદેશ બંધમાં ઘટાવવો પણ અનુભાગબંધમાં ઘટાવવો નહીં - સારાંશ એ કે આગ્નવોનો વિભાગ એ પ્રદેશ બંધની અપેક્ષાએ નહીં પણ અનુભાગ બંધની અપેક્ષાએ છે તેથી એકસાથે અનેક કર્મપ્રવૃત્તિઓનો પ્રદેશબંધ માનવાને લીધે પૂર્વોકત શાસ્ત્રીય નિયમમાં અડચણ આવતી નથી તેમજ પ્રકૃત્તિવાર ગણાવેલા આગ્નવો માત્ર તે તે કર્મપ્રકૃત્તિના અનુભાગ બંધમાંજ નિમિત્ત હોવાથી અહીં કરવામાં આવેલો આગ્નવોનો વિભાગ બાધિત થતો નથી. આવા પ્રકારની વ્યવસ્થાથી શાસ્ત્રીય નિયમ અને પ્રસ્તુત આન્નવ વિભાગ બન્ને અબાધિત રહે છે -તેમ છતાં પણ એટલું વિશેષ સમજી લેવું જોઈએ કે અનુભાગ [-રસ]બંધને આશ્રીને અપેક્ષાએ સમજવું -અર્થાત જ્ઞાન પ્રદોષ આદિ આગ્નવોના સેવન વખતે જ્ઞાનાવરણીયના અનુભાગનો બંધ મુખ્યપણેથાયઅનેતેવખતેછઇતપ્રકૃત્તિનો અનુભોગનોગૌણપણેબંધ થાય છે એટલુંજસમજવું જોઈએ - એમ તો નથીજ માની શકાતું કે એક સમયે એક કર્મપ્રકૃત્તિના અનુભાગ નો બંધ થાય છે અને બીજી કર્મપ્રકૃત્તિના અનુભાગનો બંધ થતો જ નથી –કારણ કે જે સમયે જેટલી કર્મપ્રવૃત્તિઓનો પ્રદેશબંધ યોગ દ્વારા સંભવે છે તે સમયે કષાય દ્વારા તેટલી જ કર્મ પ્રવૃત્તિઓનો અનુભાગ બંધ પણ સંભવે છે. –આમ જે-જે કર્મોના જે-જે આસવો કહ્યા છે તે આસવો ની હયાતિમાં અન્ય કર્મોપણ અવશ્ય બંધાય છે આયુષ્યકર્મના બંધ વખતે આઠકર્મો અને બાકીના સમયે સાતકર્મોના બંધ પડે છે પણ ઉપરોકત લાંબી ચર્ચાનો સાર એટલો જ કે જે-જેઆગ્નવોના વિભાગો દર્શાવ્યા તે-તે આગ્નવોથી તે-તે કર્મમાં રસ વધારે પડે છે અને અન્ય છ કર્મપ્રકૃત્તિમાં ઓછો-ઓછો રસબંધ થાય છે ઉદાહરણ તરીકે સૂત્ર: ૬ શરૂમાં જણાવ્યા મુજબ દાન દેવાથી શાતા વેદનીય કર્માસવ થાય છે આ વાતનો અર્થ એ કે દાન દેવાથી મુખ્યતયા શાતા વેદનીય નામક શુભ કર્મ બંધાય એટલે કે શાતા વેદનીયકર્મ માં રસબંધ વધુ પડે-પણ તે સમયે-સાથે સાથે જ્ઞાનાવરણીય આદિ શુભ-અશુભબીજા છએકર્મની પ્રકૃત્તિનોબંધાવાની છે પણ તે બધા કર્મોમાં રસબંઘણો ઓછો થાય. 0 3 0 0 0 0 0 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy