SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Ni , !' ' ' ૧૦૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ ચારિત્ર મોહનીય કર્મ આત્માને ઘણો સંસાર રઝળાવે છે કેમકે અનંતાનું બંધીનો ઉદય હોય ત્યારે સમ્યકત્વપમાતુ નથી, અપ્રત્યાખ્યાનીના ઉદયે સર્વવિરતિ પ્રાપ્ત થતી નથી, પ્રત્યાખ્યાની ના ઉદયે દેશવિરતિ લેવાતી નથી અને સંજવલના નો ઉદય વર્તતો હોય ત્યાં સુધી વીતરાગ ચારિત્ર અર્થાત્ કેવળજ્ઞાન અને કેવળદર્શનનો લાભ થતો નથી. નોકષાયોપણ એવાજ ભયંકર છે માટે આ ભયંકર કર્મને જેમ બને તેમ સમ્યક જ્ઞાનોપયોગે ઉપશમાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જેટલે અંશે કષાય અને નોકષાય રૂપ ચારિત્ર મોહનીય કર્મો શાંત થશે તટલે અંશે ચારિત્ર ની પ્રાપ્તિ સુલભ બનશે યાવત્ દેશવિરતિ થી આરંભી સામાયિક ચારિત્રથી લઈને સાયિક ચારિત્રની પરિપૂર્ણ કક્ષા પહોંચી શકાશે માટે ચારિત્ર મોહનીય કર્માક્સવને રોકીને સતામાં પડેલા તે કર્મનો વિચ્છેદ કરવા પુરુષાર્થ કરવો જોઈએ OOOOOOO (અધ્યાયઃક-સૂત્ર:૧૬) U [1]સૂત્રહેતુ સૂત્રકાર મહર્ષિને આ સૂત્ર રચનાનું પ્રયોજન “નરકગતિના આયુષ્યના આસ્રવો ને જણાવવા''છે. [2]સૂત્ર મૂળઃ- રમપuિહત્વ ર મારવાયુપ: U [3]સૂત્ર પૃથક-વહુ - મારમ - પરિપ્રદત્વમ્ ૨ નારણ્ય ગાયુE: U [4] સૂત્રસાર-બહુઆરંભ, બહુપરિગ્રહ, એનરક આયુના આસ્રવ અર્થાતઅતિશય આરંભ અને અતિશય પરિગ્રહ એ નરક ગતિના આયુષ્યનો બંધ હેતુ છે 3 [5]શબ્દશાન-બહુ, અતિશય મારપ્પ-હિંસાદિ પ્રવૃત્તિ પરિપદ-પરિગ્રહ,મમત્વકે માલિકી ભાવ - સમુચ્ચય નારાયુ:-નરકગતિના આયુષ્યના આસ્રવો છે U [Gઅનુવૃત્તિ-સમાજવ: સૂત્ર. ૬૨ થી બારાવ શબ્દની અનુવૃત્તિ 3 [7]અભિનવટીકા-સૂત્રકારમહર્ષિઅહીં વિવિધ કર્મોના આમ્રવને જણાવી રહ્યા છે. અધ્યાય આઠમાં તેઓ શ્રી કર્મની આઠપ્રકૃત્તિને જણાવે છે તેમાંની એક પ્રકૃત્તિ તે આયુષ્ય કર્મ આ આયુષ્ય કર્મની ચાર ઉત્તર પ્રવૃત્તિ છે. તેમાંની એક તે નરકાયુષ્ય. આસૂત્રથકી નરકનાઆયુષ્યને યોગ્ય કર્મોનોઆગ્નવ કઈ રીતે થાય તે જણાવવામાં આવેલ છે. જ બહુ શબ્દસંખ્યાવાચી તથા પરિમાણવાચી છે.બહુ ઘણું વિપુલ પ્રભૂત, અતિશય વગેરે કાર્થક શબ્દો છે તેથી આમાંનો કોઈપણ અર્થ લેવાથી સૂત્રનો અર્થ સ્પષ્ટ થઈ શકે છે. જ આરમ્ભ:- આરંભ, મારગમ મારW: - -મન,વચન કે કાયાનાયોગે આરંભવું તે આરંભ-પ્રાણાતિ પાતાદિ હેતુ પૂર્વકની પ્રવૃત્તિ *દિગમ્બર આમ્નાયમાં વપૂરિહર્ત નારાયુ: એ રીતે સૂત્ર છે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy