SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૧૬ તે આરંભ -प्राणिप्राण व्यपरोपणं अनवरतखण्डनीपेषणीचुल्लयुदकुम्भप्रभार्जनी व्यापारो वा। * बह्वारम्भ:- बहुश्चासौ आरम्भश्च (इति) बह्वारम्भ: -અતિશય હિંસાદિ પ્રવૃત્તિને બહુ આરંભ કહે છે -પ્રાણીઓને દુઃખ થાય તેવી કષાય પૂર્વકની પ્રવૃત્તિ કરવી તેને આરંભ કહે છે. આ પ્રવૃત્તિની તીવ્રતા તે બહુ આરંભ -જેમાં પ્રાણિઓને પીડા થાય કે તેનો વધ થાય તેવો વ્યાપાર જયારે વિપુલ પ્રમાણમાં થાય ત્યારે તેને બહુ આરંભ કહે છે परिग्रहः- परिग्रहणं (इति) परिग्रहः । -પરિગૃહો (તિ) ર૬: | - આ વસ્તુ મારી છે. હું આનો માલિક છું એવો સંકલ્પ રાખવો તે પરિગ્રહ છે. -કોઈપણ વસ્તુમાં આ મારી છે એવી બુધ્ધિ કે મૂછને પરિગ્રહ કહેવાય છે - શરીર કે વસ્તુની ઈચ્છા, મૂર્છા, ગૃધ્ધિ, આસકિત, મમત્વ,કાંક્ષા કે લોભ તથા બાહ્ય એવા ક્ષેત્ર, વાસ્તુ,હિરણ્ય, સુવર્ણ, દ્વિપદ, ચતુષ્પદ વગેરે પરત્વેનો જે સ્નેહકે મમતા તે સર્વે પરિગ્રહ રૂપ જ કહેવાય છે. * बहुपरिग्रहः बहुश्चासौ परिग्रहश्च बहुपरिग्रहः -અતિશય કે વિપુલ પ્રમાણમાં પરિગ્રહ તે બહુ પરિગ્રહ ત્વ-ભાવમાં તું અને પ્રત્યયો થાય છે અહીં ‘વ’ પ્રત્યય દ્વારા એમ જ સૂચવે છે કે બહુ આરંભ અને પરિગ્રહ નો જે ભાવ તે બહુ આરંભ પરિગ્રહત્વ -बह्वारम्भपरिग्रहयो वो बह्वारम्भपरिग्रहत्वम् - નો જે ભાવ અર્થ કર્યો તે આત્માના પરિણામ પણ સૂચવે છે. -ત્વ પ્રત્યય આરંભ અને પરિગ્રહ બંને સાથે જોડાયેલો છે. તેથી વઢMમતા. વહુપરિપ્રદતા એવા શબ્દ પ્રયોગો થશે વહારમ્ભપરિપ્રહત્વનરકના આયુષ્યના આસવ રૂપે આ સમાપદ પ્રયોજાયેલું છે. $ આરંભ અને પરિગ્રહ ની વૃત્તિ અથવા તેનો ભાવ જયારે ઘણોજ તીવ્ર હોય ત્યારે તેને બહુ-આરંભ-પરિગ્રહત્વ કહેવાય છે # અહીં – શબ્દ મહત્વનો છે. પ્રવૃત્તિમાં બહુ આરંભ હોય અને ન પણ હોય, પ્રવૃત્તિમાં પરિગ્રહ હોય કે ન પણ હોય -પરંતુ જયારે હિંસાદિ આરંભ જન્ય પરિણામો હોય. -મૂછ કે ગૃધ્ધિ રૂપ પરિગ્રહ ના પરિણામો હોય. -ત્યારે આ પરિણામો જ બહુ આરંભ પરિગ્રહત્વમ્ પદ થી ઓળખાય છે, અને તેને જ નરકાયુ ના આગ્નવ કહેલા છે $ આ મારું છે એવા મમત્વરૂપ સંકલ્પને પરિગ્રહ કહેલ છે અને આવા સંકલ્પને વશ અનેક ભોગોપભોગ સામગ્રી એકઠી કરવી કે એકત્રીકરણ માટે પ્રવૃત્ત થવું તેને આરંભ કહેલ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy