SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવટીકા ૧૦૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર છે તેની તીવ્રતા અર્થાત્ તે બંનેના ભાવની તીવ્રતા નરકાયુનો આસ્રવ છે. ૪- સૂત્રમાં મુકેલ = સમુચ્ચયને માટે છે - ૨ કાર થી ઝુળિમઞાહાર તથા પશ્વેન્દ્રિયવધ વગેરે નો પણ સંગ્રહ થશે તેવું પણ હારિભદ્રીય વૃત્તિમાં કહ્યું છે કેમ કે ત્યાં આપેલ સાક્ષીપાઠ ‘“મહારમ્ભયાણ્ મહારિાદયાણ પશ્વિવિદ્ય વહેળ મિાદારેળ - એસ્થાનાંગસૂત્રનો પાઠછે માટેબાકીના બે અર્થો પણ સ્વીકૃત બની શકે છે સિધ્ધસેનીય વૃત્તિમાં જણાવ્યા મુજબ હૈં શબ્દ અનુવૃત્તિને માટે છે. તેના વડે પાયોદ્યાત્ તીવ્રપરિળામ એટલું વાકય પૂર્વસૂત્રમાંથી ખેંચીને અહીં લાવવાનું છે અર્થાત્ કષાયોદય જન્મતીવ્ર પરિણામ થી પણ નરકાયુનો આસ્રવ થાય છે. એવો અર્થ થશે નારસ્યાયુષઃ- નારકના આયુનો [આસ્રવ]થાય છે -નરક- એટલે પાપકર્મ કરતા જીવોનું રહેઠાણ તે નરક છે તે વાત અનાદિકાલ પ્રસિધ્ધ છે. -આ નરકમાં થાય તે નારક અર્થાત્ નરકનો જીવ તે નારક —આયુષ: એટલે જીવન, ત્યાંના જીવનો ત્યાં રહેવાનો કાળ –અર્થાત્ નરકના જીવોને નરકમાં રહેવાનો કાળતે નારાયુક્ અહીં આસ્રવ શબ્દ અનુવૃત્તિ થી સમજી લેવાનો છે. કેમ કે નારાયુવ: એ ષષ્ઠી વિભકિતના અંત વાળું પદ છે તેથી નારજ્ઞસ્યાયુષ: [નરકના જીવોના આયુનો] એવું પદ પ્રયોજેલ છે માટે આખુ વાકય બનશે નારાયુષ: અન્નવા મવન્તિ । નિરકાયુ નો આસ્રવ થાય છે] * નારકાયુના આસ્રવ કે બંધના અન્ય હેતુઃ -(૧)સૂત્રોકત એવા બહુ આરંભ કે બહુ પરિગ્રહના ભાવથી ના૨કાયુનો આસ્રવ જીવને થાય છે-તદુપરાંત -(૨)હિંસાદિ ક્રુર કામોમાં સતત પ્રવૃત્તિ -(૩)બીજાના ધનનું અપહરણ કરવામાં આવે -(૪)ભોગોના વિષયમાં અત્યંત આસકિત રહે -(૫)[વૃત્યુકત]માંસાહાર અને પંચેન્દ્રિય વધ -(૬)કૃષ્ણ લેશ્યાના પરિણામો કે રૌદ્રધ્યાન -(૭)ખોટા સંકલ્પ-વિકલ્પોની સતત મનોપ્રવૃત્તિ -(૮)તીવ્રતમ ક્રોધ-માન-માયા-લોભના પરિણામો -(૯)પરસ્ત્રી ગમન વિષયક સતત આસકિત -(૧૦)અભક્ષ્ય ભક્ષણને વિશે સતત પ્રવૃત્તિ આ અને આવા લક્ષણ યુકત પરિણામ વાળો જીવ નરકાયુનો આસ્રવ કહે છે અર્થાત્ ભવાંતરમાં નરકમાં જવું પડે તેવા કર્મોને બાંધે છે. * નરવાયુ-આવ-ગ્રન્થાન્તર થી —લોકપ્રકાશ-સર્ગઃ ૧૦ શ્લોક-૨૬૦ પૂર્વાર્ધ તત્વાર્થસૂત્રની માફક અહીં એટલું જ કહ્યું છે કે મહાઆરંભ અને મહાપરિગ્રહ વાળો પુરુષ નરકાયુને બાંધે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy