SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ અધ્યાયઃ સૂત્રઃ ૧૮ a अल्पपरिग्रहत्वम् - अल्पेच्छता । પૂર્વે સૂત્રઃ૧૭માં વઘુમરામત્વ અને તદુપરપ્રદ ની વ્યાખ્યા કરેલી જ છે તેમાં મમત્વ અને પરિપ્રહત્વ બહુપણાને બદલે અલ્પપણુ અહીંગ્રહણ કરવાનું છે એટલોજ ફર્ક છે. # પ્રાણીઓને દુઃખ થાય તેવી કષાય પૂર્વક ની પ્રવૃત્તિ તે આરંભ અને આ આરંભ પણાના ભાવની અલ્પતા તે અલ્પ આરંભત્વ $ આ વસ્તુ મારી છે અને હું તેનો માલિક છે એવો સંકલ્પને પરિગ્રહ અને આ પરિગ્રહ પણાના ભાવની અલ્પતા અલ્પ પરિગ્રહત્વ વાવ- સ્વાભાવિક, અકૃત્રિમ -स्वभाव: सहजोधर्मः । न तु कृत्रिमम् -આ શબ્દ માર્તવ અને માર્ગવ બને સાથે જોડવાનો છે. તેથી સ્વભાવમાવું અને સ્વમીવાળું આ રીતે પદો તૈયાર થશે * स्वभाव-मार्दवं:2 मार्दवं भेटले भूत। मृदो: भाव: इति मार्दवम् -પ્રકૃત્તિથી અર્થાત્ સ્વભાવિક પણે જ જાતિ,કુળ,રૂપ, બળ, લાભ, બુધ્ધિ, શ્રુતાદિ સ્થાનોમાં ગર્વરહિત પણું અથવા મૂદુ પણું હોવું તેને માર્દવતા કહી છે -स्वभावमार्दवं स्वभावजा एव भद्रता -સ્વભાવિક જ ભદ્રિક પરિણામી હોવું તે –માનના અભાવને માર્દવતા અર્થાત નમ્રતા કહે છે -અહીં સ્વભાવિક માર્દવતા કહેવાનો આશય એ છે કે કોઈના સમજાવવા-કહેવાથી નહીં પણ આપ મેળે જ જીવનમાં નમ્રતા મૃદુતાનો ભાવ હોય તેને વાવમાવે કહ્યું છે * स्वभाव-आर्जवं:જ માત્ર એટલે ઋજુતા,સરળતા 7 નો: ભાવ:ત ગાવમ -પ્રકૃત્તિ થી જ અર્થાત્ સ્વભાવિક પણે જ યથાવસ્થિત મન-વચન-કાયાની વક્રતાનો અભાવ હોવો તે રૂપ સરળતા કે ઋજુતા ને આર્જવ કહ્યું છે. -स्वभावार्जवं प्रकृत्यैव ऋजुता -સ્વાભાવિક જ સરળ પણાનો જે ભાવે તે -માયાના અભાવને ઋજુતા અર્થાત્ આર્જવતા કહે છે -અહીં સ્વભાવિક માર્દવતા કહેવાનો આશય એ છે કે કોઈના કહેવા સમજાવવાથી નહીં પણ આપ મેળે જ જીવનમાં સરળતા ઋજુતાનો ભાવ હોય તેને વામાવ-માર્ગવે કહ્યું છે જ વિ-સૂત્રમાં પ્રયોજાયેલ ૨ શબ્દ અનન્તર કારણોના સમુચ્ચયને માટે છે. અર્થાત સ્વભાવિક માર્દવતા કે આર્જવતા ઉપરાંત ના અન્ય આગ્નવોનો સમાવેશ કરવા રે મુકેલ છે -च शब्दात् मिथ्यादर्शनातिविनीतत्वं सुखप्रज्ञापनीयता वालुझ्काराजिसद्दशरोषता स्वागताधभिलाषा स्वभावमधुरता लोकयात्रानुग्रहौ दासीन्यगुरुदेवताभिपूजा संविभागशीलता અ. ૬/૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy