SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -स्वस्य परानुग्रहाभिप्रायेणातिसर्गो दानम् । જ સરીસિંચમરિયો-સરાગસંયમ આદિ યોગ એટલે સરાગસંયમ સંયમસંયમ, અકામનિર્જરા અને બાળતા એ બધામાંયથોચિત ધ્યાન આપવુંતેસરાગસંયમાદિયોગ કહ્યો છે -૧ સરાગસંયમઃ- સંસારના કારણરૂપ તૃષ્ણાને દૂર કરવા તત્પર થઈ સંયમ સ્વીકાર્યા છતાં પણ જયારે મનમાં રાગના સંસ્કારો ક્ષીણ થયા હોતા નથી. ત્યારે તે સંયમ સરાગસંયમ કહેવાય ૪ સંજવલનલોભાદિ કષાય ને કેટલાંક “રાગ’તરિકે ઓળખાવે છે, આ રાગથી સહિત તે સરાગ જયારે સંયમનો અર્થ થાય છે પ્રાણાતિપાત આદિ પાપોથી નિવૃત્તિ – રાગસહિત આવો સંયમ તે સરાગ સંયમ કહેવાય છે # સંજવલન કષાયના ઉદયવાળામુનિઓનો સંયમકે વીતરાગપણું પ્રાપ્ત કર્યુ હોય તેવાઓનો સંયમ તે સરાગ સંયમ -રાગદ્વેષની માત્રા સાથેનો પ્રમત્ત ભાવનો સંયમતે સરાગ સંયમ અથવા વીતરાગ ગુણ સ્થાનક ની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધીનો સંયમ સરાગ સંયમ કહેવાય છે. प रञ्जनाद् रागः सञ्ज्वलन लोभादिकषायाः । तत्सहवर्ती सरागः । संयमनं संयम: -प्राणिवधादि उपरतिः -सरागस्यसंयम: सरागसंयमः । मूलगुणोत्तरगुणसम्पत्लोभादिउभयभाज: ૨- સંયમસંયમ - દેશવિરતિ ધર્મ તે સંયમસંયમ 6 થોડે -આંશિક રીતે સંયમ સ્વીકારવો તે સંયમ સંયમ $ જેમાં કંઈક અંશે સંયમ હોય અને કંઈક અંશે અસંયમ હોય તેવી સ્થિતિને સંયમસંયમ અર્થાત્ દેશવિરતિ કહેવાય છે s સમ્યગ્દષ્ટિ શ્રાવકે ગ્રહણ કરેલા વ્રતને સંયમસંયમ કહે છે. . स्थूलप्राणातिपातादिनिवृत्तिः अणुव्रत गुणव्रत शिक्षाव्रत विकल्पा । -૩-અકામ નીર્જરા સ્વેચ્છાએ નહીં પણ પરતંત્ર પણે કરવામાં આવતા ભોગો નો ત્યાગ, તે અકામ નિર્જરા જ કામ એટલે ઈચ્છા. --- નિર્જરા એટલે કર્મોનો ક્ષય -સ્વેચ્છાપૂર્વક કર્મોના નાશ તે સકામ નિર્જરા અને ઇચ્છા રહિત પણે થતો કર્મોનો નાશ તે અકામ નિર્જરા ૪ ઈચ્છા વિના અથવા વ્રતધારણ કર્યા વિના પરાધીનતા આદિને વશ ભોગ કે ઉપભોગના વિષયો છૂટી જાય ત્યારે સંકિલષ્ટ પરિણામો ન થવા તેને અકામ નિર્જરા કહી છે છે અનિચ્છાએ પણ પાળવામાં આવેલા બ્રહ્મચર્યાદિવ્રત સંયમ વગેરે થી -નથી-કર્મો ભોગવતાં ભોગવતાં જે નિર્જરા થાય તે સર્વે અકામનિર્જરા કહી છે જેમ કે ચક્રવર્તી અશ્વરત્ન ફરજિયાત બ્રહ્મચર્ય પાળીને અકામ નિર્જરા ના બળે પણ આઠમા દેવલોક જાય છે विषयानर्थनिवृत्ति मात्माभिप्रायेणाकृर्वत: पारतन्त्र्यादुपभोगादिनिरोध: अकामनिर्जरा । # ઈચ્છાન હોવાછતાં પરતંત્રતા, અનુરોધ,સાધનોનો અભાવ, રોગ વગેરેના કારણે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy