SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ સૂત્રઃ ૨ D [6]અનુવૃત્તિ-ક્ષયવાર્ડ્સન: મયો: મૂત્ર.૬:યોશબ્દની અનુવૃત્તિ લેવી U [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિએ પ્રથમ સૂત્રમાં જેને યોગ રૂપે જણાવેલ છે તેને જ અહીંઆગ્નવ રૂપે જણાવવામાં આવેલ છે. તેથી પૂર્વના સૂત્રના યોr શબ્દને સર્વનામથી જણાવવા તત્ ના રૂપનો પ્રયોગ કર્યો છે તે આ રીતે - સ- તદ્ ના પ્રથમ એકવચનનું રૂપ છે. -ઉપરોકત સૂત્રઃ૧ના યોગ શબ્દની અનુવૃતિને અહીં લેવાની હોવાથી તેને સ: પદથકી સૂત્રકાર મહર્ષિ સૂચવે છે. -સ્વોપજ્ઞ ભાષ્યમાં સ્પષ્ટ ખુલાસો જ છે કે સે એટલે ઉપરોકત ત્રણ પ્રકારનો યોગ અર્થાત કાયયોગ,વચનયોગ, મનોયોગ તિની આસ્રવ સંજ્ઞા જાણવી) – તિ તદ્ શબ્દેને #યો પસન્ડન્ધ: * મારવા-સૂત્રોકત રીતે કાયયોગ,વચનયોગ,મનોયોગ એ ત્રણે યોગ જ આસ્રવ છે. -આ ત્રણે યોગ થકી આત્મા માં કર્મવર્ગણાનું આસ્રવણ અર્થાત્ કર્મરૂપે સંબંધ થાય છે. તેથી તેને આસ્રવ કહે છે. -સામાન્ય અર્થમાં આસ્રવ એટલે કર્મોનું આવવું.જેમ બારી થકી મકાનમાં કયરો આવે છેતેમ યોગ દ્વારા આત્મા માં પણ કર્મો આવે છે. માટે યોગ પણ આસ્રવ કહેવાય છે. -જેમ જળાશયમાં પાણી વહેવડાવનાર નાળા આદિના મુખ અથવા દ્વાર આિગ્નવ અર્થાત વહનનું નિમિત્ત હોવાથી આસ્રવ કહેવાય છે. તેજ રીતે કર્માક્સવોનું નિમિત્ત થવાથી યોગ ને પણ આસ્રવ કહેવાય છે. -કર્મોને આવવાના દ્વારા અથવા બંધના કારણે આસ્રવ કહે છે. -શુભ કર્મોનું કે અશુભ કર્મોનું આવવું તે આગ્નવ. -જે ક્રિયાઓ વડે શુભાશુભ કર્મ આવે તેવી ક્રિયાઓ પણ આગ્નવ જ કહેવાય છે. - ગા એટલે સમતાત્ અર્થાત સર્વેબાજુથી અને એટલે-આવવું-તે ગઝવ કહેવાય છે. - માણ્યતે-૩પવીતે-કર્મનું ગ્રહણ કરાય તે આગ્નવ. - ગણ્યતિ–મારે ફર્મવૈતે માત્રવી: એટલે જીવ જેના વડે કર્યગ્રહણ કરે તે આમ્રવ. - એટલે સર્વબાજુથી શ્રવતિ ક્ષતિ ઝરું સૂરઘેરુ યંતે રઝવી: સૂક્ષ્મ છીદ્રોમાં થઈને જળરૂપી કર્મ ઝરે-પ્રવેશ કરે તે આશ્રવ આ રીતે અહીં વાસવ ની તત્ત્વરૂપે તથા સૂત્રકારના આશય અનુસાર વિભિન્ન વ્યાખ્યાઓ જણાવી,તે બધાના સારરૂપે સૂત્રકારે જણાવેલ વાત આપણે ત્રણ મુદામાં રજુ કરીએ છીએ -૧-કાયસંબંધિ જે વ્યાપાર-ક્રિયા એટલે કાયયોગ એ આસ્રવ છે. -૨-વચનસંબંધિ જે વ્યાપાર ક્રિયા એટલે વચનયોગ એ આસ્રવ છે. -૩-મનસંબંધિ જે વ્યાપાર ક્રિયા એટલે મનોયોગએ આસ્રવ છે. નોંધ:-આસ્રવ એટલે કર્મને આવવાના દ્વાર, કે બંધના કારણ. જ આસવના ભેદ-મન-વચન-કાયાના યોગરૂપે આમ્રવના બે ભેદ કહયા છે. $ દ્રવ્યાશ્રવ-મનોયોગ,વચનયોગ,કાયયોગથકી કર્મોનું આસ્રવણ થવું-આવવું એ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy