SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ સૂત્રઃ ૧ ૪ ગુમ યો:- પુણ્ય, શાતા વગેરે, સકલ કર્મક્ષય અથવા તેના હેતુરૂપ યોગ તે શુભયોગ કહેવાય છે. # માશુમ યોજી:-પાપ,અસાતા વગેરે સંસાર કે તેના હેતુભૂત એવા યોગતે અશુભ યોગ કહેવાય છે. # સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવ્યા મુજબ-શુભાશુભ યોગ (૧)અશુમવવિષ યT:- હિંસામય પ્રવૃત્તિ,ચોરી કરવી,અબ્રહ્મનું આચરણ કરવું તે અશુભ કાયયોગ કહ્યો છે. (૨)અણુમ વવક યT :- સાવદ્ય-પાપમય વચન બોલવું, મિથ્યા ભાષણ,કઠોર વચન,નિંદા-ચાડી ચુગલી કરવી વગેરેને અશુભ વચન યોગ કહ્યો છે. (૩) મસુમ મનોયો:-દુર્ગાન, ખોટું ચિંતવન, ઈર્ષા,અસૂયા સંકલ્પ વિકલ્પો વગેરે અશુભ મનોયોગ છે. (૧)ગુમ ય યT:- જેમ કે અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્યાદિ પ્રવૃત્તિ કરવી તે શુભ કાયયોગ છે. (૨)ગુમ વન વોr:- જેમ કે અસાવદ્ય ભાષા બોલવી, આગમ પરિશુધ્ધ વચનો બોલવા, ગુણાનુરાગ યુક્ત વાણી કહેવી વગેરે સર્વે શુભ વચન યોગ છે. (૩)શુમ મનીયોT:- ધર્મધ્યાન-શુકલધ્યાન રૂપ શુભધ્યાન કરવું. પ્રશસ્ત ચિંતવના કરવી, તત્વસંબંધિ વિચારણા કરવી વગેરે શુભ મનોયોગના દ્રષ્ટાન્તો કહ્યા છે. * વિશેષ:- જો કે આત્મા એક અખંડ દ્રવ્ય છે અને કાયાદિ ત્રણે યોગ આત્મપરિણામ રૂપ છે. તો પણ પર્યાય વિવક્ષાથી મન વચન અને કાયા ત્રણેના વ્યાપારો અલગ અલગ છે જેમ એકજ કેરી, ચક્ષ વગેરે ઇન્દ્રિયોના સંબંધથી રૂપ-રસ વગેરે પર્યાયો દ્વારા અલગ અલગ રીતે ગ્રહણ થાય છે. તે જ રીતે પર્યાય ભેદથી યોગમાં પણ શુભ-અશુભ યોગ અથવા પંદર પ્રકારે કહેલા યોગોને સમજવા જોઇએ કેમ કે આત્માના પૂર્વકૃતકર્મોના નિમિત્ત થી આવા પ્રકારના ભેદોનું અસ્તિત્વ રહેવાનું જ છે અધ્યાયઃ ૧ ના પ્રથમ સૂત્ર સ નીનવરિત્રણ મોક્ષમા માં જેમ કહ્યું કે સમ્યગ્દર્શનાદિ ત્રણેનો સમન્વય તે મોક્ષ માર્ગ છે. તેમ અહીં આ સૂત્રમાં કાયાદિ ત્રણેનો સમન્વય તે યોગ છે એવું સમજવું નહીં આ સૂત્રમાં રહેલ શબ્દયાદ્રિ ત્રણે સાથે જોડવાનો છે તેથી યમ, વર્મ,નિર્મ એમ ત્રણેને પૃથક પૃથફવિચારવું જેથીયો,વાળ્યો એમનોયો ત્રણે ભિન્ન ભિન્ન યોગો છે તેમ સમજવું પણ ત્રણેનો સમન્વય થવાથી કોઈ એક યોગ બને છે તેમ સમજવું નહીં. 0 [B]સંદર્ભ૪ આગમ સંદર્ભઃ- તિવિષે ગU guત્તે તે ગહીં મળગણ વગોયજ્ઞોપ | જ થા. સ્થા. ૩-૩૩, . ૧૨૪-૨ # તત્વાર્થ સંદર્ભ(૧)ઔદારિકાદિ શરીર-ગૌરિ તૈયાSDડારતૈગાર્મળનિ શરીરTM 1 ગ.ર.રૂ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy