SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૬ સૂત્ર: ૧૦ પર શબ્દ હોવાથી પછીના એવા બગીવ નું જ ગ્રહણ થઈ શકે તેમ છે -પ્રશ્નઃ-પૂર્વસૂત્રમાં પ્રાર્ધ શબ્દ મૂકેલ છે તેથી અર્થપત્તિ તર્ક મુજબ અહીં પર શબ્દ સિધ્ધ જ છે સૂત્રકાર મહર્ષિ એ આ શબ્દ ને પ્રયોજવાનું કારણ શું છે? - અહીં પમ્ શબ્દના પ્રયોજન માટે બે હેતુઓનો સંભવ છે -૧ જેમ માાં શબ્દ સ્પષ્ટ અર્થનો બોધ કરાવે છે તેમ પરમ્ શબ્દના પ્રયોજન થકી સ્પષ્ટ અર્થનો બોધ કરાવવો -૨-૨૫ શબ્દ ભિન્ન અર્થનો પણ સૂચક છે તેથી સૂત્રકાર એવું પણ સૂચવવા માંગતા હોય કે સM વગેરે [ નીવધા થી] નિર્વર્તના વગેરે [કનીવધિMભિન્નછે. આવી ભિન્નતા ના સ્પષ્ટ સૂચનને કારણે જીવાધિકરણ અને અજીવાધિકરણ અથવા ભાવાધિકરણ અને દ્રવ્યાધિકરણ નો સ્પષ્ટ ભેદ દર્શાવવાનો પણ સૂત્રકારનો આશય હોવાનો સંભવ છે U [8] સંદર્ભ૪ આગમ સંદર્ભઃ-संजोयणाधिकरणा चेव णिवत्तणाधिकरणणिया चेव स्था. रसू. ६०-६ -માનવિવેજ્ઞા ૩. મ.૨૮-૫. ૨૪ –વત્તમા અને વર્ષ: ૩. ગ.૨૮,. -૨૩ સૂત્રપાઠ:- hતમા અને નિસાધર માં માત્ર શબ્દ ભેદ છે પણ પ્રવૃત્તિ ભેદ નથી. U [9]પદ્ય(૧) વળી અજીવ અધિકરણ કેરા ચાર ભેદો જાણવા પ્રતિભેદ બે ને ચાર થી વળી ભેદ બે ત્રણ માનવા નિર્વર્તના છે ભેદ બે થી નિક્ષેપ થાયે ચારથી સંયોગના બે ભેદ સાધી નિસર્ગ ત્રણ વિચારથી સૂત્રઃ૯ અને ૧૦ નું સંયુકત પદ્યઃત્રણ સંરંભ સમારંભ આરંભ કૂતકારિત અનુમત ત્રણ આ કષાય ભેદ ચાર પછીથી અજીવ અધિકારણેય તથા, નિર્વર્તના નિક્ષેપ તેવો સંયોગ નિસર્ગ એમ થયાં, અનુક્રમ વળી એ ચારેના બે ચાર બે ત્રણ ભેદ લહ્યા. [10] નિષ્કર્ષ - સૂત્રકાર મહર્ષિએ કર્મીગ્નવને જણાવવા માટે ખૂબ જ સુંદર ક્રમ ગોઠવેલો છે. પહેલા યોગ થકી આમ્રવની વ્યાખ્યા કરી, પછી તેની શુભાશુભાતાને પુન્ય-પાપ રૂપે જણાવી, કષાયના સંબંધથી તેના સામ્પરાયિક અને ઈર્યાપથ આસ્રવ એવા બે ભેદોનું કથન કર્યુ પછી સામ્પરાયિક આસ્રવ ને અવ્રતાદિ ૩૯-ભેદે સ્પષ્ટ કર્યો. પણ આ ૩૯ ભેદની તરતમતાને દર્શાવવા તીવ્ર,મદ્ વગેરે વિશેષતાને જણાવી જેમાંના અધિકરણ ભેદને જીવ તથા અજીવ રૂપે સૂચિત કરીને બે સૂત્રો થકી તેના ભેદોને વ્યકત કર્યા પ્રસ્તુત સૂત્ર અજીવ અધિકરણનું સ્પષ્ટીકરણ રજૂ કરે છે તે પણ આપણને આશ્રવોથી મુક્ત થવાને માટેનો સંદેશો પાઠવે છે આ અજીવ અધિકરણો થકી બતાવેલોસાપરાયિકઆશ્રવ તો એટલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy