________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિશેષ:- જો કે આ અજીવાધિકરણ પણ જીવ દ્વારા જ નિષ્પન્ન થાય છે પણ તેમાં બાહ્ય દ્રવ્યક્રિયાની પ્રધાનતા છે અને જીવથી અસંબંધ્ધ-વણ જોડાયેલ પણ રહે છે. તેથી તેને દ્રવ્યાધિકરણ કે અજીવાધિકરણ કહે છે.
# અજીવ વિષય થકી [ઉકત]નિવર્તના, નિક્ષેપ,સંયોગ અને નિસર્ગ કરતો એવો રાગદ્વેષ વાળો આત્મા સામ્પરાયિક કર્મોને બાંધે છે અર્થાત સામ્પરાયિક કર્માસવ કરે છે - ૪ સૂત્રકાર મહર્ષિએ સ્વોપજ્ઞ ભાષ્યમાં એક મહત્વનો વાકય પ્રયોગ કર્યો છે. તે સમસત:વસ્તુર્વિધર્મ અર્થાત તે સંક્ષેપથી ચાર પ્રકારે છે અહીં “સંક્ષેપથી' એવો જે શબ્દપ્રયોગ છે તે કોઈક વિસ્તાર નો ઘાતક છે તે વાતતો નક્કી જ છે. કેમ કે ચાર ભેદના દ્રિ-વતુ-દ્વિ-ત્ર એવા ચાર ભેદો સૂત્રકારે પોતે જ સૂત્રમાં જણાવેલા છે. તે આ રીતે
છે દ્વિ-એ. આ દ્રિ શબ્દ નિર્તના સાથે જોડાયેલો છે તે નિર્વતૈનાના બે ભેદ સૂચવે છે. –નિર્વર્તના ના બે ભેદ મૂલ-ગુણ ઉત્તરગુણ આપણે જોયા
વર-ચાર. સામાન્યથી આ સંખ્યાવાચી શબ્દ જણાય છે પણ તેની પૂર્વે અને પશ્ચાત એક એક શબ્દ જોડવાથી તેનો અર્થ વિશેષ સ્પષ્ટ થાય છે.
-નિલેષ(૭)વતુ-બેતા:- અર્થાત નિક્ષેપ નામના અજીવ અધિકરણના ચાર ભેદો છે. અપ્રત્યવેક્ષિત વગેરે જે ઉપર જણાવેલા છે
૪ દ્વિ-બે સંખ્યાવાચીતાની દ્રષ્ટિએ પૂર્વનો દ્રિ અને આ દિ બંને સમાન અર્થ ધરાવે છે પણ સૂત્ર અપેક્ષાએ યથાશ્ચમમ્ ના નિયમ મુજબ દિ આ નો સંબંધ સંયો શબ્દ સાથે છે
સંયો| ના બે ભેદને જણાવવા માટે અહીં દિ નો પ્રયોગ થયો છે
૪ કિ-પૂર્વના સંખ્યાવાચી શબ્દોની માફક આ શબ્દ પણ શબ્દના ભેદની સંખ્યા ત્રણની છે તેવું સૂચવે છે
આ રીતે જે ભેદ સંક્ષેપથી ચાર પ્રકારે છે એમ કહ્યું તે જ ભેદોનોવિસ્તાર સૂત્રકાર પોતે અગીયાર ભેદોથી કરે છે
કે:-સૂત્રમાં સંખ્યાવાચી દ્રિવતિ પદો પછી મે: શબ્દ મુકેલ છે તે પ્રત્યેક સંખ્યાવાચી શબ્દ સાથે જોડવાનો છે. કેમ કે એક નિયમ છે કે દ્વાને શ્રયમાણે પદ્ પ્રત્યેfમસનૂતે . તેથી દ્રિ-વતુર-દિ-ત્ર ના દ્વન્દ સમાસ સાથે જોડાયેલ આ બે શબ્દ બધાં જ સંખ્યાવાચી શબ્દો સાથે જોડાશે
તેથી દ્વિ-મેવો, વધુ મેવાડ, દિ મેવો, વિમે: એ પ્રમાણે પદ રચના થશે પરમ-સૂત્રનો સૌથી છેલ્લો શબ્દ છે પરમ –પરમ્ નો અર્થ ““પછીનું' એ પ્રમાણે થાય છે –અહીં પૂર્વસૂત્ર માંથી મધર' શબ્દની અનુવૃત્તિ થયેલી છે –ધર ના બે ભેદ કહ્યા ગીવ અને સંગીત –ગાધ શબ્દ ગીવ છે એટલે પર-પછીનો શબ્દ શીવ થશે
–અર્થાત ધરણં ગીવીનીવા એ સૂત્રના ક્રમના પ્રામાણ્ય થી અહીં ગોવાધિરળ એવા અર્થનું જ ગ્રહણ થશે કેમ કે માદ્ય એવા ગીવ નું ગ્રહણ પૂર્વસૂત્રઃ૯માં થયું છે અને અહીં For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International