SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બધો સૂક્ષ્મ છે કે જીવનમાં પળે પળે નિર્વર્તનાદિ ભેદ થતા કમગ્નવ નો બોધ કરાવી જાય છે - પૂર્વે કરેલ નિષ્કર્ષ ની જેમ અહીં પણ એ વાતનું જ પુનઃ પુનઃ સ્મરણ કરવાનું કે, “પરમાત્માની આશા છે કે આશ્રવો સર્વથા ત્યાજય છે “તેથી આ ત્યાજય તત્વનો ત્યાગ કરી મોક્ષ માર્ગમાં આગળ વધતાં છેલ્લે સાતમા અંતિમ તત્વને પામવું જ શ્રેયસ્કર છે. _ _ _ _ _ _ _ (અધ્યાયઃ૬-સૂત્રઃ૧૧) U [1]સૂત્રહેતુ- સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના આગ્નવોને જણાવે છે. [2]સૂત્ર મૂળઃ- તwતોષનદ્ભવન્સિડન્તરીયા Jસાનોપાતી ज्ञानदर्शनावरणयोः [3]સૂત્ર પૃથક તત્ - પ્રોષ - નિનવ - મત્સર્ય - મન્તરાય - માસાતના - उपघाता: ज्ञान-दर्शन - आवरणयोः U [4]સૂત્રસાર-તત્તપ્રદોષજ્ઞાન,જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોકદર્શન,દર્શની અને દર્શન ના સાધનો ઉપર દ્વેષ કરવો],નિદ્ભવ,માત્સર્ય[ઇર્ષાભાવ),અંતરાય,આશાતના [અને] ઉપઘાત એ છjજ્ઞાનાવરણીય તથા] દર્શનાવરણીય કર્મના આસવો છે. U [5] શબ્દજ્ઞાન - તોષ- તત્ તે,જ્ઞાન-દર્શન સંબંધિ પ્રોષ -દ્વેષ હોવો તે નિહવ-નિહનવપણું, માત્સર્ય-ઈર્ષાભાવ મતરાય-વિઘ્નકરવું ગાસતન-આશાતના ૩૫યાત-નાશ જ્ઞાનાવરણ-જ્ઞાન ને આવરતું નાવરી-દર્શનને આવરતું U [6]અનુવૃત્તિ- માવ સૂત્ર.૬-ર થી ગાવ શબ્દની અનવૃત્તિ અહીંચાલુ રાખવી [7]અભિનવટીકા-કર્મની જેમુખ્ય ભેદે આઠ પ્રકૃતિ છે તેમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય એ બે કર્મ પ્રકૃતિ ના બંધના કારણોને સૂત્રકાર કહે છે કેમકે આ અધ્યાય માં આસ્રવ તત્વની જ ચર્ચા એ મુખ્ય વિષય હોવાથી આ સૂત્રો થકી પ્રકૃત્તિને આશ્રીને આમ્રવના વિશેષ ભેદો જણાવવામાં આવેલા છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના આગ્નવો-તેનો એટલે જ્ઞાન અને દર્શન ગુણ ઉપર દ્વેષ,નિદ્રુપણું, તેના ઉપર મત્સર-ક્રોધ,તેમાં અંતરાય,તેની આશાતના અને તેનો નાશ છે. આ રીતે છ કારણ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મીગ્નવ ના કહ્યા તેમાં ભેદ એટલો જ છે કે જો આ છ જ્ઞાન,જ્ઞાનવાન કેજ્ઞાનના સાધનોનાં વિષયમાં હોય તો જ્ઞાનાવરણ નો આગ્નવ થાય છે અને જો દર્શન દર્શનવાનું કે દર્શનના સાધનોના વિષયો માં હોય તો તે દર્શનાવરણ નો આસ્રવ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy