SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨ ૧૩ *પ્રશ્નઃ-સૂત્રકાર મહર્ષિએ પહેલા સૂત્રથી યોગનું સ્વરૂપ કહ્યું અને પછી તે જ યોગને આસ્રવ કહ્યો એમ કરવાનું કારણ શું? અથવા આ બંને પૃથક્ સૂત્રોને બદલે એકજ સૂત્ર બનાવી દીધું હોત તો શું અયોગ્ય હતું? રાનવાર્તિ પૃ. ૭૦૬ -સમાધાનઃ- આ શંકા બરાબર નથી કેમ કે બધાંજ યોગને આસ્રવ કહ્યા નથી કાયાદિ વર્ગણાના આલંબનથી જે યોગ થાય છે તેને આસ્રવ કહેલ છે. અન્યથા કેવલી ભગવંત સમુદ્ધાત કરે ત્યારે જે ક્રિયા થાય તેને પણ આસ્રવ જ કહેવો પડશે. તદુપરાંત સૂત્ર ભેગા કરવાથી અર્થઘટન કે સમજણ માં અનેક લોકોને સમસ્યા ઉદ્ભવી શકે છે માટે સૂત્રકારે સૂત્ર પૃથક કરેલ છે તે યોગ્ય જ છે. [] [8]સંદર્ભઃઆગમ સંદર્ભ: (૧) ો આવે જ સમ -મૂ. ૧-૧ વં જ સ્થા ૧,૩૨,પૂ. १३ (૨)પશ્વસવવારા પાત્તા, તું ના મિ∞ત્ત, અવિર્ડ, માયા, સાયા, નો* સમય્-પૂ.ધ-૪ વં સ્થા,૩.-૨,સૂ. ૪૬૮-૧ તત્વાર્થ સંદર્ભ: (૧)શુભાશ્રવ- શુક્ષ્મ: પુણ્યસ્ય સૂત્ર.૬:૩ (૨)અશુભાશ્રવ- અણુમ: પાપસ્ય સૂત્ર. ૬:૪ (૩)કષાય આશ્રીને આશ્રવ સર્જાયોષાયયો: સામ્બરયિાં થયો: સૂત્ર. ૬:ધ (૪)(સામ્પરાયિક) આસવનો ભેદ -અવતષાયેન્દ્રિયયિા:પશ્વવતુ: पञ्चपञ्चविंशतिसंख्या:पूर्वस्यभेदा: सूत्र. ६ : ६ અન્ય ગ્રન્થ સંદર્ભઃ (૧)નવતત્વ ગાથા-૧ વૃત્તિ તથા વિસ્તરાર્થ (૨)નવતત્વ ગાથા-૨૧ વૃત્તિ તથા વિસ્તરાર્થ [9]પદ્યઃ- આ સૂત્રના બંને પદ્યો પૂર્વ સૂત્રઃ૧ ના પદ્યોમાં કહેવાઇ ગયા છે. [10]નિષ્કર્ષઃ- આ આસ્રવ તત્વ જાણવાનો હેતુ શો છે? તે વાત સમજાય જાય તો આ સૂત્રનો મોક્ષલક્ષી નિષ્કર્ષ આપો આપ સ્પષ્ટ થઇ જશે યોગથી કર્મનોઆસ્રવથાયછે, કર્મનોઆસવથવાથીતેકર્મબંધમાં પણ પરિણમેછે.બધ્ધ કર્મનો ક્યારેય ઉદય પણ થવાનોજછેઅનેઉદયમાં આવતા કર્મોથી જ સંસાર છે. અગર કોઇ કર્મનો આસ્રવ જનહીંજ થાય તો બંધ કાંથી થવાનો? અનેજો કોઇ કર્મબંધાયેલુ જ નહીં હોય તો ઉદય કયાંથી થશે? અને જો કોઇ કર્મ ઉદયમાં નહીં આવે તો સંસાર પરિભ્રમણ થવાનું કયાંથી? આ રીતે સમગ્ર સંસારની કોઇ જડ હોય તો આ મન-વચન-કાયાના યોગથી થતો કર્મનો આસ્રવ છે. જેમ કોઇ હોડી સમુદ્રમાં ફરતી હોય,પણ તેમાં પડેલા જૂદા જૂદા છિદ્રોથકીપ્રવેશતા પાણીને લીધે કયારેક તો તે હોડી સમુદ્રમાં ડૂબી જવાની છે તે રીતે આ જીવ પણ એક હોડી સમાન છે. જેમા મન-વચન-અને કાયા ના યોગરૂપી છિદ્રો પડેલા છે. આ છિદ્રો થકી પ્રવેશતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy