SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) અધ્યાયઃ સૂત્રઃ ૨૦ ૧૨૩ गोयमा तीहितो वि उववज्जति एवं जाव अच्चुगोकप्पो * प्रज्ञा. प. ६-सू. ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)વ્રત (સંયમ) સૂત્ર. 9: હિંસાવૃતdયાત્રહ્મપરિપ્રદેગો વિરતિન્દ્રતમ (૨)અણુ મહા-.૭.૨ સર્વતોભુમીની (૩)પ્રકૃત્તિ-ગ.૮-પૂ. બાદોજ્ઞાન......નારીયા: (૪)પ્રકૃત્તિ - અ.૮-૭ નાતેથોનમાનુષવાન અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)સ્વરૂપ - કર્મગ્રન્થ પહેલો ગાથા-૨૩ (૨)સ્વરૂપ - દ્રવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લોક ૧૫૯-૧૫૯ (૩)કારણ - દિવ્યલોક પ્રકાશ સર્ગઃ ૧૦ શ્લોક -૨૬૨ (૪)કારણ - કર્મગ્રન્થ પહેલો ગાથા-૫૯ પૂર્વાર્ધ U [9]પદ્યઃ સરાગ સંયમ દેશવિરતિ અકામ નિર્જર ભાવના બાલતપસી કષ્ટ કરતાં આયુ બાંધે દેવના (૨) સંયમ તપ બંનેય મુખ્ય કારણ મોક્ષનાં હોય સરાગતા તેમાં તો તો દેવગતિ તિહાં U [10]નિષ્કર્ષ - દેવગતિના આયુના આસ્રવને જણાવતા આ સૂત્રમાં જે-જે કારણો કહ્યા તે સાવધાની થી વિચારતા આપણને સુંદર નિષ્કર્ષ પ્રાપ્ત થાય તેમ છે. જો જીવ સમ્યક દ્રષ્ટિહોય,મોક્ષની ઈચ્છા રાખતો હોય તો તેને આ નિષ્કર્ષખૂબજ ગમશે જો દેવલોકના સુખો જ જોઈતા હોય તો તો સૂત્રકાર મહર્ષિએ પોતે ઉપરોક્ત ચાર કારણ જણાવેલા જ છે આપણે એવા ઉદ્ગલોકની અપેક્ષાથી અહીં નિષ્કર્ષ તારવાયો છે કે જેનાથી ઉર્ધકોઇ લોક હોયજ નહીં. તો અહીં જે ચાર કારણો કહ્યા છે તે ચારે થી વિપરીત વિચારણા કરવી પડશે -બાળતા ને બદલે એવો સમ્યક્તપ કરવો કે જે સમ્યકદર્શન જ્ઞાન અને ચારિત્રને પ્રગટ કરનારા થાય -અકામ નિર્જરા ને બદલે સકામ નિર્જરા કરવી કે જે નિર્જરા કર્મોનો સર્વથા ક્ષય કરાવનારી થાય -સંયમા સંયમ દેશવિરતિ-ને બદલે સર્વવિરતિ ગ્રહણ કરવી જેથી સર્વથા વિરત થયેલો જીવ પ્રવૃત્ત ન થાય -સરાગ સંયમ માં પણ સંજવલન કષાય રૂપ રાગ પડેલો છે તેને સ્થાને વીતરાગ-સંયમ અર્થાત ૧૩મું સયોગી કેવળી ગુણ સ્થાનક પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જેથી સરાગ માંથી રાગ રહિત સંયમ ને પામી શકાય અર્થાત દેવગતિના આયુનો આસ્રવ એ પણ કર્માક્સવ જ છે આપણે આમ્રવને સર્વથા હેય માનીને મોક્ષને પામવો , આસ્રવ જ અટકાવવો હોય તો ઉપરોકત ચારે કારણોને નિવારવા સતત પ્રયત્નશીલ રહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy