SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠા અધ્યાયના આરંભે આ અધ્યાયમાં કુલ ૨૬ સૂત્રો છે. જેનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય આમ્રવનું સ્વરૂપ, ભેદ, જુદી જુદી કર્મપ્રકૃતિના આગ્નવનું કારણ, વગેરે છે. આ પૂર્વે પાંચ અધ્યાયો માં જીવ તથા અજીવ તત્વોની પ્રરૂપણા કરાયેલી છે. પૂજય ઉમાસ્વાતિજી મહારાજા એ પ્રથમ અધ્યાયમાં જીવાદિ સાતતત્વોનું કથન કરેલ છે. પરંતુ આ તત્વ વિષયક સ્પષ્ટીકરણોને વિસ્તારથી જણાવવા માટે સૂત્રકાર મહર્ષિએ જૂદા જૂદા અધ્યાયોની રચના કરેલી છે. પ્રસ્તુત છઠ્ઠો અધ્યાય આસ્રવ તત્ત્વને વિસ્તારથી જણાવે છે તદંતર્ગત પુન્ય-પાપ ની વિચારણા પણ થયેલી છે. આસ્રવ તત્ત્વની વિચારણા થકી પ્રત્યેક કર્મોનો આસ્રવ કઈ રીતે થાય-થઈ શકે તેની પણ વિશદ્ સમજ આ અધ્યાયમાં પ્રાપ્ત થાય છે. સાંસારિક અવસ્થાના પ્રેરક એવા આશ્રવ તત્વ થકી જીવ સંસારમાં કેમ ભટકે છે? તે તત્વજ્ઞાન યોગ્ય રીતે ઠલવાયું છે આ અધ્યાય થકી જીવને જે કર્મનો ધોધ આત્મા તરફ વહે છે. તેનું જ્ઞાન થવાથી મોક્ષ પ્રતિ પ્રયાણ કરવા ઇચ્છતા જીવને તેના માર્ગમાં આવતા વિદ્ગો કે સ્મલનો નો પૂર્ણ પરિચય પ્રાપ્ત થાય છે. સૂત્રકાર મહર્ષિએ પણ સ્વોપજ્ઞ ભાષ્યમાં પ્રારંભ કરતા કહ્યું છે કે સત નીવાળીવ: ઉમથી સંવ: : એમ કહીઆસવતત્વને જણાવે છે. અને એ રીતે સાતતત્વોમાંના ત્રીજાતત્વની વિચારણાની પ્રતિજ્ઞાનું કથન સ્વોપજ્ઞ ભાષ્યમાં કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy