SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ સૂત્રઃ ૩૫ –અર્થાત્ કષાયની પ્રકૃત્તિ મુજબ તો [૪૪૪૧૬ભેદ થશે પણ અહીં મૂળ ભેદ રૂપે ફકત ક્રોધાદિ ચારનું જ કથન કરાયેલ છે. -અવ્રત પછી કષાયના મહત્વને જણાવવામાટે બીજો ક્રમ તેનો મૂલછે જેઅધ્યાય: ૮ ના સૂત્ર: ૨૦ માં કહેવાયેલા છે ક્રોધાદિ કષાયનું સવિસ્તર વર્ણન તે સૂત્રની અભિનવટીકામાં જોવું (૧)ક્રોધ-ગુસ્સો અથવા તો અપ્રીતિ લક્ષણ તે ક્રોધ કષાય (૨)માન-ગર્વ, મદ,અહંકાર રૂપ માન કષાય (૩)માયા-શઠતા કે કપટરૂપ માયા કષાય (૪)લોભ -તૃષ્ણા,વૃધ્ધિ કે અધિક ઇચ્છા રૂપ લોભ કષાય આચારે કષાયોને અનંતાનુબંધી આદિ ચારભેદે કહેવાયેલા છે ભલે કષાયના ભેદમાં આન્નવ રૂપે ચાર ભેદનું કથન હોય પણ આ સૂત્રમાં અનંતાનુબળ્યાદિ ચારનું કથન છે તે આ પ્રમાણે (૧) નાનુન્ય - જેને લીધે જીવને અનંતકાળ સુધી સંસારમાં ભટકવું પડે તે કર્મ અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ એમ ચાર પ્રકારે કહ્યું છે. (૨)પ્રત્યાયાની -જે કર્મોના ઉદયથી આવિર્ભાવ પામતા કષાયો વિરતિનો પ્રતિબંધ કરવા પૂરતા જ તીવ્ર હોય છે તેને અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ કહેવાય છે (૩)પ્રત્યાધાની જે કર્મોના વિપાકથી દેશ વિરતિનો પ્રતિબંધથતો નથી,ફક્ત સર્વવિરતિને જ જે કર્મો અટકાવે છે તેને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ-માન-માયા-લોભ કહેવાય છે. (૪)સંવંટન - જે કર્મોના વિપાકની તીવ્રતા સર્વવિરતિનો પ્રતીબંધ કરવા જેટલી સમર્થ તો નથી જ હોતી પણ સર્વવિરતિમા માલિન્ય કે અલન પહોચાડવાની શકિત હોય છે સંક્વન્તિ યતિ તેને સંજવલન ક્રોધ-માન-માયા-લોભ કહેવાય છે –આ ચારે કષાયો કહ્યા છે કેમકે Y એટલે સંસાર અને એટલે માય પ્રાપ્તિ આ ચારે સોળેકષાયો સંસાર વૃધ્ધિના મહત્વના કારણ રૂપ હોવાથી તેને કષાય કહેલા છે. તેથી ચારેને કષાય આસ્રવ સમજવા. આ ચારે જો પ્રશસ્ત ભાવે વર્તતા હોય તો શુભ આસ્રવ થાય છે અને અપ્રશસ્ત ભાવે વર્તતા હોય તો અશુભ આસ્રવ થાય છે. -જો કેકષાયપ્રશસ્ત હોય કે અપ્રશસ્ત, બંને સંસારવૃધ્ધિના કારણભૂત છેમોક્ષ પ્રાપ્તિ માટે તો પ્રશસ્ત કે અપ્રશસ્ત બંને કષાયોને છોડવા જ પડશે સંસારી જીવોને આત્મ વિકાસના પ્રારંભિક તબકકે અપ્રશસ્ત થી દૂર થવામાટે પ્રશસ્ત કષાય જન્ય શુભાશ્રવ ઉપયોગી થાય છે * ફન્દ્રિય:- સામ્પરાયિક આસ્રવના ભેદોમાં સૂત્રકારે ત્રીજા ક્રમે વ્િય આસ્રવ કહેલ છે આ ય સાચવ ને વિશે સૂત્રમાં પાંચ ભેદનું સંખ્યા કથન કરેલ છે. -पञ्च प्रमत्तस्य इन्द्रियाणि -અહીં સૂત્રકાર મહર્ષિ સ્વોપજ્ઞ ભાષ્યમા ક્વિના ભેદો નથી કહ્યા પણ પ્રમાદ યુકત જીવની પાંચ ઇન્દ્રિયો છે એટલું જ જણાવેલું છે કેમ કે ન્દ્રિયો ના ભેદ અને વિષયો પૂર્વે અધ્યાય:૨ ના પૃત્ર-૨૦ અને ૨૨ માં જણાવેલા જ છે इन्दिय-२:२० स्पर्शनरसनधाणचक्ष:श्रोत्राणि । તેના વિષયો ૨:૨૨-પરસચિવશબ્દાર્તામ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy