SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -કર્મગ્રન્થ પહેલો-ગાથા-૬૦- મૂળ તથા વૃત્તિ U [9]પદ્ય-૧ એહથી વિપરીત ભાવે નમ્રતા ઘરતા સદા અભિમાન તજતાં ગોત્ર બાંધે ઉંચના ભવિજીવ સદા -૨ બીજું પદ્ય પૂર્વ સૂત્ર સાથે કહેવાઈ ગયું છે U [10]નિષ્કર્ષ:-સૂત્ર-૨૪અને સૂત્રઃ ૨૫મૂળતો એક જ ગોત્ર કર્મની ભિન્ન ભિન્ન બે પ્રકૃત્તિના સ્વરૂપને રજૂ કરે છે. ગોત્રના ઉંચ પણા અને નીચ પણાનો સંબંધ અહીં દુન્યવી દૃષ્ટિ સાથે જોડવાનો નથી પણ આમ કરવાથી ગોત્ર ઉચ્ચાબંધાય અને આમ કરવાથી ગોત્રનીચ બંધાય એ પ્રમાણે કમંગ્નિવોને જણાવીને સૂત્રકાર મહર્ષિતો આપણી સમક્ષ એક દીવાદાંડી ધરે છે અને જો એકે ગોત્ર કર્મ ન બાંધવું હોય તો ગોત્ર રહિત સ્થિતિ ફકત સિધ્ધોનીજ છે જો તમારે ઉચ્ચ ગોત્ર બાંધવું છે તો આમકરો જો નીચ ગોત્ર બાંધવું છે તો આમ કરો ગોત્રકર્મ તો બંધાવાનું જ છે જેમ વીરપ્રભુને ત્રીજા ભવમાં બંધાયેલ કર્મછેક તીર્થકરના ભવમાં પણ ઉદયમાં આવેલું માટે તે કર્મથી દૂર હોય તે કર્માસ્રવ ને દૂર કરવા હોયતો જયાં સુધી ગોત્ર કર્મનો સર્વથા ક્ષય ન થાય ત્યાં સુધી ઉચ્ચ ગોત્રનો કર્માક્સવ કરી તે શુભ પ્રવૃત્તિ થકી સંપૂર્ણ કર્માસ્રવ ને અટકાવીને છેલ્લે ગોત્ર રહિત સ્થિતિ પામવી તે જ નિષ્કર્ષ S S S T U V / (અધ્યાયઃક-સૂત્રઃ૨૬) [1]સૂત્રહેતુઃ આ સૂત્ર બનાવવાનો હેતુ અંતરાયકર્મનો આસ્રવ જણાવવો તેછે આ 2િ]સૂત્રકમૂળ વિખરામનારાયણ્ય [3]સૂત્ર પૃથક-વિખરણમ્ ગારીયસ્થ [4]સૂત્રસાર-વિન કરવું એ અંતરાયકર્મનો આસ્રવ છે U [5]શબ્દજ્ઞાનઃવિMRUવિઘ્ન કરવું તે અત્તરાયણ્ય-અંતરાયકર્મનો આસ્રવ છે D [6]અનુવૃત્તિઃ - માસવ: સૂત્ર. ૬.૨ થી પ્રસવ ની અનુવૃત્તિ U [7]અભિનવટીકા- અહીં સૂત્રકાર મહર્ષિ એકજ પદ દ્વારા અન્તરાયકર્મના આમ્રવને સમજાવે છે પણ તેનો સંબંધ જાણ્યા સિવાય અર્થધટન કરવું તે અપૂરતું લાગે છે - સામાન્યથી ગુજરાતી વિવેચકો એ “દાન આદિમાં વિઘ્ન કરવું'' એવો અર્થ કરેલો છે તે યોગ્ય જ છે પણ તેનો આધાર આ ટીકામાં અત્રે પ્રસ્તુત થયો છે (૧)સ્વપજ્ઞ ભાષ્ય -માં સૂત્રકાર મહર્ષિ પોતે જ જણાવે છે કે તાનારીનવિMRUTH મારીયાએવો મત ! આ વિધાન વિજ્ઞકરણ ને આધારે સ્પષ્ટ અર્થ થઈ શકે છે કે દાનાદિમાં વિઘ્ન કરવું તે (૨)અધ્યાય આઠને આધારે -સ્વોપજ્ઞ ભાષ્યનો સ્પષ્ટપાઠછેજછતાં આઠમા અધ્યાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy