SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ અધ્યાયઃ સૂત્ર: ૨૨ (૩)કર્મગ્રન્થ ૧ થી ૫ વિવેચન વીર શેખર વિજયજી (૪)નવતત્વ પ્રકરણ ગાથા ૧૫ થી ૨૦ મૂળ તથા વિવેચના (અધ્યાયઃક-સુત્રઃ ૨૩) U [1]સૂત્રહેતું-સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી તીર્થકર નામકર્મના આસવને જણાવે છે. U [2]સૂત્ર મૂળ - વિિિર્વનયસંપનતાશીવપ્નતિવારોનીui ज्ञानोपयोगसंवेगौशकिततस्त्यागतपसीसंघसाधुसमाधिवेयावृत्यकरणमर्हदाचार्य बहुश्रुतप्रवचनभकितरावश्यकापरिहाणिर्मार्गप्रभावना प्रपवचनवत्सलमिति तीर्थकृत्वस्य [3]સૂત્ર પૃથક-વિશુદ્ધિ, વિનયસંપન્નતા,શીદ્રોપુ અનતિવારો , अभीक्ष्णंज्ञानोपयोग,संवेगौ, शकितः त्याग, तपसी,घ साधु समाधि,वैयावृत्त्यकरणम्, अर्हद्प-आचार्य,-बहुश्रुत प्रवचन भकित:, आवश्यक अपरिहाणि,मार्ग प्रभावना,प्रवचनवत्सलत्वम् इति तीर्थकृत्वस्य U [4]સૂત્રસાર-(૧)દર્શન વિશુધ્ધિ (૨)વિનય સંપનતા,(૩)શીલ અને વ્રતમાં અપ્રમાદ,(૪)સતત જ્ઞાનોપયોગ, (૫)સતતસંવેગ,(૬)શકિતપ્રમાણેત્યાગ,(૭)શકિતપ્રમાણે તપ,(૮)સંઘ અને સાધુઓની સમાધિ, (૯)સંઘ અને સાધુઓનું વૈયાવચ્ચ, (૧૦)અરિહંત ભકિત (૧૧)આચાર્યભકિત,(૧૨)બહુશ્રુત ભકિત, (૧૩)પ્રવચન ભકિત,(૧૪)આવશ્યક અપરિહાણિ, (૧૫)મોક્ષ માર્ગની પ્રભાવના,(૧૬)પ્રવચન વાત્સલ્ય એ (૧)તીર્થકર નામકર્મના આસવો છે. U [5]શબ્દજ્ઞાનઃરવિશુદ્ધિ-દઢ-શ્રધ્ધા વિનયપૂનતી -વિનયપણું શીવતેષુમતિવર:-શીલ અને વ્રતોનું પ્રમાદ રહિત પાલન મમરાનોપયોગસંવે- જ્ઞાન વૈરાગ્યમાં સાતત્ય કે રતહોવું વિરુતતક્ષ્યાતિપની- યથાશક્તિ તપ અને ત્યાગ સંસાધુસમાપવૈયાવૃત્ય-સંઘ અને સાધુઓ ને સમાધિ રહે તેમ વર્તવુ તેમજ સંઘસાધુની સેવા ભકિત કરવી બઈ-અરિહંત,અહત નવાર્ય-આચાર્ય વચ્છત-ઘણા શાસ્ત્ર નો જ્ઞાતા પ્રવચન-આગમ શાસ્ત્ર પતિ - અરિહંતા, ચારે સાથે જોડવો (ભકિત) આવશ્યપરિહાણ- ભાવથી પડાવશ્યક રૂપ અનુષ્ઠાન ન છોડવું મોક્ષમા પ્રભાવના- મોક્ષમાર્ગનું પાલન અને પ્રચાર પ્રવવવાલિ7- સાધર્મિકો ઉપરનો નિષ્કામ સ્નેહ ' . દિગમ્બર આમ્નાય મુજબ રવિશુદ્ધિર્વિસંનિતીશીવતે ધ્વતિયોગી જ્ઞાનોપયોગ संवेगौशकिततस्त्यागतपसी संघसाधुसमाधिवैयावृत्यकरणमर्हदाचार्य बहुश्रुतप्रवचनभकितरावश्यकापरिहाणिर्मार्गप्रभावना પ્રવચનવતિ તીર્થત્વ એવુ સૂત્ર છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy