SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ સૂત્રઃ ૫ ૩૧ કાયા એ ત્રણેયોગોની સમાનતા હોવા છતાં પણ જો કષાય ન હોય તો ઉપાર્જિત કર્મમાં સ્થિતિ અથવા રસનો બંધ થતો નથી. સ્થિતિ અને રસ બંનેનું બંધકારણ કષાય જ છે આથી કષાય જ સંસારની ખરી જડ છે. જ વિશેષ: # યથાલયમ્ - સૂત્રમાં પૂર્વપદ દ્વન્દ સમાસ માં છે અને દ્વિ વચનાત્ત છે ઉત્તરપદ પણ દ્વન્દ સમાસમાં અને દ્વિ વચનાત્ત છે, બંનેની વિભકિત સમાન છે તેથી પૂર્વપદ અને ઉત્તરપદ ક્રમાનુસાર જોડી શકાયા છે જેમ કે સઋષીય-સામૂચિ અને મHTય પણ એ રીતે યોગ અને આમ્રવનો કાર્ય-કારણ સંબંધ જોડી શકાયેલ છે. ૪ યથાવમ- આ યથાસમવ એવોજે શબ્દ સ્વોપજ્ઞ ભાષ્યમાં વપરાયેલો છે તે યોને માટે છે જેમકે - (૧)એકેન્દ્રિય જીવોને ફકત કાયયોગ જ હોય છે (૨)બેન્દ્રિય તે ઇન્દ્રિયચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને કાય અને વાન્ બે યોગ હોય છે. (૩)સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને મનો- વાકાય ત્રણે યોગ હોય છે. –સંજવલનવર્તી,ઉપશાન્ત કષાય,ક્ષીણ મોહ વાળાને ત્રણે યોગ હોય છે. -કેવળીભગવંતને ફકત વાકઅને કાયયોગ હોય છે પણ મનોયોગવર્તતો હોતો નથી. આવા ભેદોને લીધે ભાષ્યકારે યથાશ્મન્ શબ્દ પ્રયોગ કર્યો છે. તેનો અર્થ એ થાય છે કે ઉપરોકત ભેદોમાં જેને જે યોગ વર્તતો હોય તેને તે યોગ મુજબ પણ કષાય સહિત હોય તો સામ્પરાયિક કર્માસ્રવ થાય છે અને કષાય રહિત હોય તો ઈર્યાપથ કર્માસ્રવ થાય છે. જ ક્યા ગુણસ્થાન કે કયો આસ્રવ થાય ગુણસ્થાનક કષાયોદય આવે પહેલાથી દશમા સુધી હોય છે. સામ્પરાયિક અગીયાર થી તેરમા સુધી નથી હોતો ઇયપથ ચૌદમું ગુણસ્થાનક કષાય કે યોગ નથી સર્વથા અભાવ વ્યાકરણના નિયમાનુસાર સામાન્યત: અક્ષય અને યાપથ શબ્દોનો પૂર્વ પ્રયોગ થવો જોઈએ. પણ સામ્પયિક અને સંપાયના સંબંધમાં ઘણું વર્ણન કરવાનું છે તેથી સૂત્રકાર મહર્ષિએ તેની વિશેષતા સ્વીકારીને તેનો પૂર્વપ્રયોગ કરેલ છે. ૪ સૂત્રરચના: (૧) સઋષીય અને અષાય એ બંને પદનો દ્વ સમાસ કરેલો છે સઋષાર્થ અષયવૃતિ સ%Bયાયૌ I ત્યાર પછી તેનું અનન્તર સ્વામિત્વ જણાવવાને માટે ષષ્ઠી દ્વિવચનનો પ્રયોગ કર્યો છે તેથી સવાયાણાયયો: એવું રૂપ થશે (૨)સા૫યિક અને પથ એ બંનેનો પણ દ્વન્દ સમાસ થયો છે. સાપરાય | પથ વતિ સાપરયપ ા એ રીતેન્દ્ર સમાસ કરીને તેનો અનન્તર સંબંધ જણાવવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy