SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૦ ૧૨૧ * ઞામનિર્નાઃ-જેમાં નિર્જરા કરવી તે હેતુ ન હોય પણ આપમેળે જ કર્મનો ક્ષય થાય તે અકામ નિર્જરા પોતાની ઇચ્છા વિના, પરતંત્રતાથી કે બીજાના આગ્રહથી જે પાપથી અટકવું તે અકામ નિર્જરા કામ એટલે ઇચ્છા અને નિર્જરા એટલે કર્મનો ક્ષય. જો સ્વ ઇચ્છા પૂર્વક કર્મોનો નાશ થાય તો તે સકામ નિર્જરા કહેવાય અને ઇચ્છાવિના કર્મોનો નાશથાયતોતેઅકામનિર્જરા કહેવાય પરાધીન પણે અગર અનુસરણ ખાતર જે અહિતકર પ્રવૃત્તિ નો કે આહાર આદિનો ત્યાગ થવો તે અકામ નિર્જરા કહેવાય છે ભૂખ,તરસ,ભૂમિશય્યા,મળ ધારણા,સંતાપ,પરિતાપ,ઠંડી,ગરમી વગેરે જેલના કેદી કે ગ્રાહકના લોભમાં પડેલ દુકાનદાર ની જેમ કે સાધન-સગવડ અભાવે સહેવા વગેરેને અકામ નિર્જરા કહેલી છે. पराधीनतयानुरोधाच्चाकुशलनिवृत्तिराहादि निरोधश्च - अकाम निर्जरा । अपेक्षापूर्वाकारिता यत्रानुष्ठाने साकामनिर्जरा, अबुद्धिपूर्वाइत्यर्थः । ઇચ્છા વિના અથવા વ્રત ધારણ કર્યા વિના જ પરાધીનતા આદિને વશ ભોગ કે ઉપભોગ રૂપ વિષય ના છૂટી જવા છતાં સંક્લેશ પરિણામો ન થવા અર્થાત્ સમપરિણામથી કષ્ટોને સહન કરવાતેને અકામ નિર્જરા કહી છે * વાતપ-મિથ્યાત્વના કારણ અને મોક્ષમાર્ગમાં ઉપયોગ નથનાર કાયક્લેશ આદિ વ્રતોનું ધારણ કરવું તે બાળતપ છે મિથ્યાદ્રષ્ટિ તાપસ,સંન્યાસી પાશુપાત,પરિવ્રાજક, એકદંડી, ત્રિદણ્ડી વગેરેના અસમ્યક્ તપને બાળતપ જ કહેવાય છે વિવેકવિના જે અગ્નિપ્રવેશ,જળપ્રવેશ,પર્વત પ્રપાત,વિષભક્ષણ,અનશન આદિ દેહદમનને બાળતપ કહે છે बालो मूढो इति अनर्थान्तरम् । तस्यतपोबालतपः મિથ્યાદૃષ્ટિઓનો સમ્યક્ જ્ઞાન વિહિન તપ તે બાળતપ છે બાળ એટલે સત્વાવબોધથી પરામુખ અથવા વિપરીત ચિત્તવાળો પણ કહેવાય છે તેઓની અતત્વમાં તત્વાભિનિ વેશ પ્રવૃત્તિ પૂર્વક જે તપ થાય તેને બાળતપ કહે છે. બાળ એટલે સન્માર્ગ પ્રતિપાદન અથવા સકલ કર્મક્ષય માં અસમર્થ આવા બાળ અર્થાત્ મૂઢનું ધર્મને માટે અગ્નિમાં કૂદી પડવું ધર્મબુધ્ધિએ પર્વત,ગિરિશિખર આદિ ઉપરથી જે પડવું,ધર્મને માટે નદીમાં ડૂબી જવું આદિ અનેક પ્રકારે જે પ્રવૃત્તિ તે બાળતપ છે દેવસ્યા:- તેવ નરકાદિ ચાર ગતિમાંની એક ગતિતે દેવગતિ,આ દેવગતિને પામેલો જીવ તે દેવ કહેવાય —અહીં આયુષ: અને ગન્નવ: શબ્દની અનુવૃત્તિ સમજી લેવી તેથી તેવસ્ય આયુલ:આસવ: મતિ એવું વાકય થશે અર્થાત્ દેવના આયુનો આસ્રવ થાય છે વિશેષઃ- દેવગતિનો આસ્રવ-સૂત્રોકત તથા વૃત્યોકત રીતેઃ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy