SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ - 0 • ૩૭ અધ્યાયઃ સૂત્રઃ ૩ ૧૭ જ પુન્યપ્રકૃત્તિ-આ મુદ્દો સમજવાની દ્રષ્ટિએતો ઉપયોગી છેજપણ કિંચિતમંતવ્ય ભેદને આશ્રીને પણ વિચારણા યોગ્ય છે. -૧-પુન્યપ્રકૃતિ જીવ જે પુન્ય ઉપાર્જન કરે છે તે બંધાયેલ પુન્ય કયા પ્રકારે ઉદયમાં આવે કે ભોગવાય છે તે જણાવતા કર્મોની પ્રકૃતિને પુન્ય પ્રકૃતિ કહેલી છે -૨ આ પુન્ય પ્રકૃતિ સૂત્રકાર શ્રી ઉમાસ્વાતિજી મહારાજા- તત્વાર્થ સૂત્રના અધ્યાયઃ૮ ના સૂત્રમાં જણાવે છે તે મુજબ સમયજત્વાસ્થરતિપુષવેશુમાયુનીમ IIM ગુખ્યમ્ તે મુજબ સાતા વેદનીય, સમ્યકત્વ, મોહનીય, હાસ્ય,રતિ,પુરુષવેદ, શુભ આયુષ્ય, શુભનામ અને શુભ ગોત્ર એ પુણ્ય પ્રકૃત્તિઓ છે આ રીતે તત્ત્વાર્થ સૂત્રકારના મતે પુન્ય પ્રકૃતિઓઃ(૧)વેદનીય ની સાતવેદનીય કર્મ પ્રકૃત્તિ (૨) દર્શન મોહનીય ની સમ્યકત્વ મોહનીય કર્મપ્રકૃત્તિ (૩) ચારિત્ર મોહનીયમાં નોકષાયરૂપ હાસ્ય મોહનીય રતિ મોહનીય અને પુરુષવેદ એ ત્રણ કર્મપ્રકૃત્તિ (૪)દેવ અને મનુષ્ય એ બે શુભઆયુ (૫)શુભ નામની પ્રકૃત્તિ – આરીતે મનુષ્યગતિ,દેવગતિ,પંચેન્દ્રિય જાતિ,પાંચ શરીર, ત્રણ અંગોપાંગ, વજ8ષ - ભનારા સંતનન, સમચતુરગ્ન સંસ્થાન,પ્રશસ્ત વર્ણાદિ ચતુષ્ક, મનુષ્યગતિ આનુપૂર્વી દેવગતિ આનુપૂર્વી, શુભવિહાયોગતિ,પરાઘાત,ઉચ્છવાસ, આતપ,ઉધોગ, અગુરુ લઘુ, તિર્થંકર નિર્માણ, ત્રસદશક ત્રિસ બાદર, પર્યાપ્ત પ્રત્યેક શરીર સ્થિર,શુભ, સુભગ સુસ્વર,આદય,યશ એટલે કુલ-૩૭ (૬)શુભ ગોત્ર-ઉચ્ચગોત્ર આ રીતે નામ કર્મની ૩૭, આયુકર્મની ર,વેદનીયકર્મની ૧ ગોત્ર કર્મની -૧ તથા મોહનીયકર્મની - એમ કુલ -૪૫ પ્રકૃત્તિ ને પુણ્ય પ્રવૃત્તિ કહી છે. -૩કર્મગ્રન્થ કેનવતત્વમાં - આજ પુન્ય પ્રકૃતિની સંખ્યા-ર ની કહી છે તે મત મુજબ ઉપરોકત ૪૫ કર્મ પ્રવૃત્તિ માંથી મોહનીય કર્મની ચાર પ્રકૃતિને તેઓ પુન્ય પ્રકૃતિરૂપ માનતા નથી, જયારે આયુષયકર્મમાં તિર્યંચાયુને પણ પુન્ય પ્રકૃતિ રૂપ માને છે. તેથી તેઓના મંતવ્યાનુસાર કુલ ૪૨ પ્રકૃતિ પુન્ય પ્રકૃતિ રૂપ ગણેલી છે. -૪-હારિભદ્દીયટીકામાં તત્વાર્થ સૂત્રકાર ના કહ્યા મુજબની ૪૫ પ્રકૃત્તિને જપુન્ય પ્રકૃતિ રૂપે સુચવવા તેઓશ્રીએ 4.૮ખૂ.૨૪નોજસાક્ષીપાઠઆપેલો છે. તે પાઠનીવૃત્તિમાં પણ તેઓએતત્ત્વાર્થ સૂત્રકારનો મત અને તેના કારણો જણાવીને પછી અલગ કર્મન્થનો મત નોંધેલ છે. ૫. સિધ્ધસેનીય ટીકામાં આ સૂત્રની ટીકા-વૃત્તિમાંતો સીધો જ કર્મગ્રન્થકારનો અભિપ્રાય ટાંકી દઇને દ્વિવત્વરિશત્ એવું -પુષ્ય વસ્ય એમ કહી પુન્ય પ્રકૃતિની ૪૨ની અ. ૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy