SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાય -સુત્રઃ૧૫) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી ચારિત્રમોહનીય કર્મના આગ્નવોને જણાવે છે. 0 [2]સૂત્ર મૂળ-પાયોતિતીવાત્મપરિણામવત્રિનોય 0 [3]સૂત્ર પૃથક-વાય-૩ન્ - તીવ્ર - માત્મ - પરિણામ: - વારિત્રમોહી U [4]સૂત્રસાર-કષાયના ઉદયથી થતા તીવ[અતિ સંકિલષ્ટ]આત્મ પરિણામો તિચારિત્ર મોહનીય કર્મના આસવો છે. I [5]શબ્દજ્ઞાન - #ષય-ક્રોધ, માન,માયા,લોભ,કષાય પ્રસિધ્ધ છે. ૩યાત-ઉદયથી તવ -તીવ્ર કે સંકલિષ્ટ માત્મપરિણામ-આત્મ વિષયક ભાવ, આત્માના પરિણામ વારિત્રમોદર્ય-ચારિત્ર મોહનીય કર્મના આસ્રવ કે બંધ હેતુ U [6]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિ આઠમા અધ્યાયમાં કર્મનીમૂળ આઠ પ્રકૃત્તિ જણાવે છે. તેમાં એક પ્રકૃત્તિ છે મોહનીય કર્મની, મદીરાની જેમ મોહ પમાડે તે મોહનીય કર્મ એ કર્મના બે પ્રકારો કહ્યા છે (૧)દર્શની મોહનીય(૨)ચારિત્ર મોહનીય -દર્શન મોહનીય કર્મબંધના હેતુઓ ઉપરોકત સૂત્રઃ૧૪માં કહેવાયા -આ સૂત્ર થકી રારિત્ર મોહનીય કર્માસવોને જણાવે છે. ચારિત્રમોહનીયના ૨૫ ભેદ-અર્થાત ૨૫ ઉત્તર પ્રવૃત્તિને અધ્યાયઃ૮ના સૂત્રઃ૧૦માં સૂત્રકારે જણાવી છે. તે કર્મકઈ રીતે બંધાય તે જણાવવા માટે આ સૂટથકી સૂત્રકારે દિશા સૂચન કર્યું છે -૧ પ્રકારે કષાય અને નવ પ્રકારે નોકષાય એમ ૨૫ ભેદ છે જેના કર્માક્સવનું કારણ કે સ્પષ્ટીકરણ અત્રે કરવામાં આવેલ છે જ પાયોરિયાત - સૂત્રમાં સર્વ પ્રથમ પદ ઋષાયોદયાત જેમાં કષાયના અને ઉદયથી એ બંને પદ નો સમાસ થયેલો છે. –ષાય ના સાહચર્ય થી નોષાય પણ અહીં સમજી જ લેવાનું છે -કષાયની વ્યાખ્યા આ અધ્યાયના પાંચમા સુત્રમાં અપાયેલી છે. -૩૦ નો અર્થ વિપાક અનુભવ એવો થાય છે. બાંધેલા કર્મોનું દ્રવ્ય ક્ષેત્રાદિ નિમિત્તોથી ફળનું આપવું તે ઉદય છે (૧)કષાય મોહનીય કર્માસવ કઈ રીતે? -પોતાને તથા પરને કષાય ઉપજાવવાથી -જગદુપકારી શીલવ્રતી તપસ્વીયોની નિંદા કરવાથી -તપસ્વી જનોના ચારિત્ર ને દોષ લગાડવાથી -સંકલેશ પરિણામને ઉપજાવવાવાળા વર્તન વ્યવહાર કરવાથી -પરમ ધર્મ ક્રિયાદિ રત સાધુઓની નિંદા કરવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy