SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પણ જો વધુ ઉંડા ઉતરીએ તો જણાશે કે સંખ્યા અનેક ભેદોની થઈ શકશે જેમ કે ખાલી મન-વચન કાયા એ ત્રણ યોગના જ સાત ભેદ થાય તે આ રીતે(૧) મન-(૨)વચન (૩)કાયા(૪) મન-વચન (૫)વચન કાયા (૬) મનકાયા (૭) મન-વચન-કાયાએવા સાત ભેદો થયા. એટલે કે યોગનો ભેદસંખ્યાંક ત્રણને બદલે સીધો સાત થઈ જશે –એ જ રીતે કૃત –કારિત-અનુમતનો ભેદ સંખ્યાંક પણ ત્રણને બદલે સાત થશે –સંરંભ-સમારંભ-આરંભ નો ભેદ સંખ્યા અંક પણ ત્રણને બદલે સાત થશે – ક્રોધ -માન-માયા-લોભ એ ચારના પંદર વિકલ્પો થઈ જશે તેથી અહીં ભાંગી પધ્ધતિ અનુસાર વર્ણન કરવાને બદલે ભાષ્યાનુસાર સીધાજ ૧૦૮ ભેદોનું કથન કરેલ છે તે રીતે (૧)સંરંભના ૩૦ ભેદ (૨)સમારંભના ૩૬ ભેદ (૩)આરંભ ના ૩૬ ભેદ [૧]સંરંભના ૩૬ ભેદઃ(૧)ક્રોધ-કૃત-કાય-સંરંભ (૨)ક્રોધ-કૃત-વાસંરંભ (૩)ક્રોધ-કૃત-મનઃસંરંભ (૪)ક્રોધ-કારિત-કાય-સંરંભ (૫)ક્રોધ-કારિત-વાસંરંભ (૬)ક્રોધ-કારિત-મનઃસંરંભ (૭)ક્રોધ-અનુમત-કાય-સંરંભ (૮) ક્રોધ-અનુમત-વાર્ફ -સંરંભ (૯)ક્રોધ-અનુમત-મન-સંરંભ (૧૦)માન-કૃત-કાય--સંરંભ (૧૧)માન-કૃત-વા-સંરંભ (૧૨) માન-કૃત-મનઃસંરંભ (૧૩)માન-કારિત-કાય-સરંભ (૧૪)માન-કારિત-વાસંરંભ (૧૫)માન-કારિત-મનઃસંરંભ (૧૬)માન-અનુમત-કાય-સંરંભ (૧૭)માન-અનુમત-વાસંરંભ (૧૮)માન-અનુમત-મનઃ સરંભ (૧૯)માયા-કૃત-કાય-સંભ (૨૦)માયા-કૃત-વા-સંરંભ (૨૧)માયા-કૃત-મનઃસંરંભ (૨૨)માયા-કારિત-કાય-સંરંભ (૨૩)માયા-કારિત-વાસંરંભ (૨૪)માયા-કારિત-મનઃસંરંભ (૨૫)માયા-અનુમત-કાય-સંરંભ (૨૬)માયા-અનુમત-વાર્ફ -સંરંભ (૨૭)માયા-અનુમત-મનઃસંરંભ (૨૮)લોભ-કૃત-કાય-સંરંભ (૨૯)લોભ-કૃત-વાસંરંભ (૩૦)લોભ-કૃત-મન સંરંભ (૩૧)લોભ-કારિત-કાય-સંરંભ (૩૨)લોભ-કારિત-વાસંરંભ (૩૩)લોભ-કારિત-મનઃસંરંભ (૩૪)લોભ-અનુમત-કાય-સંરંભ (૩૫)લોભ-અનુમત-વાસંરંભ (૩૬)લોભ-અનુમત-મનઃસંરંભ –આ છત્રીશે ભેદોમાં સંરંભને બદલે જો સમારંભ શબ્દ મુકી દેવામાં આવે તો બીજા ૩૬ ભેદો તૈયાર થઈ જશે -એજ રીતે આછત્રીશે ભેદોમાં સંરંભને બદલે આરંભશબ્દમુકી દેવામાં આવેતો ત્રીજા ૩૬ ભેદો તૈયાર થઈ જશે -આ રીતે સંરંભના૩૬,સમારંભના ૩૬અનેઆરંભના ૩૬ભેદોથઈને કુલ-૧૦૮ભેદ થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy