SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ક્રમ ૫ ત્રાસ-સ્થાવર દશકોમાં કોઈ ભેદ પ્રભેદ નથી તે આ પ્રમાણે છે (૧)=સ અને સ્થાવર (૨)સૂક્ષ્મ અને બાદર, (૩)પર્યાપ્ત અને અપર્યાપ્ત (૪)પ્રત્યેક અને સાધારણ, (૫)સ્થિર અન અસ્થિર,(૬)શુભ અને અશુભ, (૭) સુસ્વર અને દુસ્વર, (૮)સૌભાગ્ય અને દીર્ભાગ્ય (૯)આદેય અને અનાદેય, (૧૦)યશ અને અયશ આ રીતે કુલ ૨૦ પ્રકૃત્તિતત્વાર્થ તથા કર્મગ્રન્થમાં સમાન છે જેને ત્રણ દશકતથા સ્થાવર દશક રૂપે ઓળખે છે. ક્રમ પ્રત્યેક પ્રકૃત્તિ આઠ છે, તેમાં પણ કોઈ ભેદ-પ્રભેદ નથી અને તત્વાર્થ સૂત્ર તથા કર્મગ્રન્થ બંનેમાં માન્ય છે. (૧)અગુરુલઘુ, (૨)ઉપઘાત, (૩)પરાઘાત, (૪)આતા,(૫)ઉદ્યોત, (૬) શ્વાસોચ્છવાસ (૭)નિર્માણ, (૮)તીર્થકર ક્રમઃ૭ પિંડ પ્રકૃત્તિમાં ભેદ-પ્રભેદ છે. તેના મૂળ ભેદ આ પ્રમાણે છે (૧)ગતિ,(૨)જાતિ, (૩)શરીર, (૪)અંગોપાંગ, (૫)બંધન,(૬)સંઘાત, (૭)સંસ્થાન, (૮)સંઘયણ, (૯)વર્ણ, (૧૦)ગંધ, (૧૧)રસ, (૧૨)સ્પર્શ (૧૩)આનુપૂર્વી (૧૪)વિહાયોગતિ આ ચૌદ ભેદો પણ સૂત્રકાર તથા કર્મગ્રન્થકાર બનેને માન્ય છે ક્રમઃ ૮ આ રીતે ત્રણ દશક-૧૦,સ્થાવર દશક-૧૦, પ્રત્યેક પ્રકૃત્તિ ૮ એ ૨૮નામકર્મ પ્રકૃત્તિની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ જે ૧૪-પિંડ પ્રકૃત્તિ છે તેના ભેદ પ્રભેદો કરવાથી કુલ ઉત્તર પ્રવૃત્તિ સંખ્યા ૪૨,૬૭,૯૩ અને ૧૦૩ એમ ચાર ભેદ જોવા મળે છે (૧)૪રનામ કર્મપ્રકૃત્તિ- અહીં ગણાવેલ ૨૮ + ૧૪ પિંડ પ્રકૃત્તિ = ૪૨ (૨) ૭ નામ કર્મ પ્રકૃત્તિ(૧)ગતિ-૪, (૨)જાતિ-૫,(૩)શરીર-૫,(૪)અંગોપાંગ-૩ (૫)સંઘયાણ-ક,(૬)સંસ્થાન -૬, (૭)વર્ણ-૧, (૮)રસ-૧, (૯)ગંધ-૧, (૧૦)સ્પર્શ-૧,(૧૧)આનુપૂર્વી-૪, (૧૨)વિહાયોગતિ-૨= ૩૯ – આ રીતે ત્રણ દશક-૧૦+ સ્થાવર દશક-૧૦+પ્રત્યેક પ્રકૃત્તિ-૮ પિંડ પ્રકૃત્તિ અહીં ગણાવ્યા મુજબ-૩૯ તેથી કુલ નામકર્મ-૬૭ થશે (૩)૯૩ નામ કર્મ પ્રકૃત્તિ ઉપરોકત ૬૭+બંધનનામકર્મ-પ,સંઘાતનનામકર્મ-પ,જ્વર્ણપ,+ગંધ-૨,+રસ૫, સ્પર્શ-૮[જમાંથી વર્ણાદિ ચતુષ્ક-૪ મૂળભેદ બાદ થઈ જશે ] ૭+૫++૫+૨+૫+૮-૪=૯૩ કુલપ્રકૃત્તિ (૪) ૧૦૩ નામકર્મ પ્રકૃત્તિ: ઉપરોકત ૯૩પ્રકૃત્તિબંધનનામકર્મના ૧૦ભેદબીજા ગણે. અર્થાત બંધનનામકર્મના કુલ ૧૫ ભેદ ગણેતો કુલ ૧૦૩ કર્મ પ્રકૃત્તિ થશે. ક્રમ:૯પણ એક વાત નોંધપાત્ર છે કે તત્વાર્થસૂત્રકારે રચેલ સ્વોપજ્ઞ ભાષ્યમાં ઉપરોકત નામકર્મના ભેદોમાં ઘણુંજ વૈવિધ્ય જોવા મળે છે. જે અધ્યાયઃ૮-સૂત્રઃ૧૨ માં કહેલું છે તેમ છતાં ઉપરોકત પ્રકૃત્તિ સંખ્યા સાથે તેમાં વિશેષ સમાનતા જણાતી હોવાથી અમે ઉપરોકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy